Author: Gujarat Pravasi News

નવી દિલ્હી।કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી ની તબિયત અચાનક બગડતા તેમને દિલ્હી ગંગારામ પ્રખ્યાત સર ગંગારામ હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ તેમને શ્વાસ અને છાતી સંબંધિત તકલીફ ઊભી થતાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના તબીબી સૂત્રોના જણાવ્યા અનુસાર સોનિયા ગાંધીની હાલત હાલ સ્થિર છે અને તેઓ સારવાર પ્રત્યે સકારાત્મક પ્રતિસાદ આપી રહ્યા છે. નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા તેમની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે તથા જરૂરી તમામ તબીબી તપાસો કરવામાં આવી રહી છે. સૂત્રો મુજબ આ કોઈ ગંભીર આપાતકાલીન પરિસ્થિતિ નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે તેમને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. તેમની ઉંમરને ધ્યાનમાં રાખી તબીબો વિશેષ…

Read More

સોમનાથ  ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11 જાન્યુઆરીના રોજ પવિત્ર શ્રી સોમનાથ મંદિર ખાતે પધારશે અને ભવ્ય સોમનાથ સ્વાભિમાન પર્વના કાર્યક્રમમાં હાજરી આપશે. વડાપ્રધાનના આગમનને લઈને સોમનાથ ખાતે તૈયારીઓનો ધમધમાટ શરૂ થયો છે. આગામી 10 જાન્યુઆરીના રોજ માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં સોમનાથ મંદિર તથા કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી. આ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા, ભીડ નિયંત્રણ, ટ્રાફિક વ્યવસ્થા, સ્વચ્છતા તેમજ કાર્યક્રમની વ્યવસ્થાઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. તૈયારીઓની સમીક્ષા દરમિયાન મંત્રીમંડળના જીતુભાઈ વાઘાણી, ડૉ. પ્રધ્યુમન વાજા, કૌશિક વેકરીયા સહિત વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ ખાતરી આપી…

Read More

 मथुरा ग्रामीण पत्रकार एसोसिएशन उत्तर प्रदेश के प्रदेश अध्यक्ष महेंद्र नाथ सिंह के निर्देश पर पत्रकारों के हितों से जुड़ी सात सूत्रीय मांगों को लेकर मथुरा जनपद में एकजुटता देखने को मिली। मथुरा जिला अध्यक्ष विनोद अग्रवाल के नेतृत्व में सभी तहसीलों के पदाधिकारियों एवं पत्रकारों का प्रतिनिधिमंडल मंगलवार को मथुरा की सांसद हेमा मालिनी के आवास पर पहुँचा और मुख्यमंत्री के नाम संबोधित ज्ञापन सौंपा। जिलाध्यक्ष विनोद अग्रवाल ने बताया कि ग्रामीण क्षेत्रों में कार्यरत पत्रकार अत्यंत कठिन परिस्थितियों में पत्रकारिता का दायित्व निभा रहे हैं। उन्हें सुरक्षा, स्वास्थ्य, मान्यता प्रक्रिया की जटिलताओं और बुनियादी सुविधाओं की कमी जैसी…

Read More

उत्तर प्रदेश में मतदाता सूची के विशेष गहन पुनरीक्षण (SIR) अभियान के पूरा होने के बाद मतदाताओं की संख्या में उल्लेखनीय वृद्धि दर्ज की गई है। निर्वाचन आयोग के अनुसार, SIR प्रक्रिया के उपरांत प्रदेश में कुल मतदाता संख्या 12 करोड़ 55 लाख से अधिक हो गई है, जो अब तक का एक नया रिकॉर्ड मानी जा रही है। इस अभियान के दौरान नए मतदाताओं के नाम जोड़े गए, मृत एवं स्थानांतरित मतदाताओं के नाम हटाए गए तथा त्रुटियों में सुधार किया गया। खासतौर पर युवाओं, महिलाओं और शहरी क्षेत्रों में रहने वाले मतदाताओं की भागीदारी में बढ़ोतरी देखने को…

Read More

BREAKING | नेपाल में हिंसा नेपाल में एक मस्जिद में तोड़फोड़ की घटना के बाद हालात बेकाबू हो गए। देर रात असामाजिक तत्वों द्वारा आगजनी किए जाने के बाद हिंसा भड़क उठी। उपद्रवियों ने पथराव किया, दुकानों और वाहनों को नुकसान पहुंचाया, जिससे पूरे इलाके मेंअफरा-तफरी और दहशत का माहौल बन गया। घटना की सूचना मिलते ही पुलिस और सुरक्षा बल मौके पर पहुंचे और हालात को काबू में करने के लिए अतिरिक्त बल तैनात किया गया। संवेदनशील इलाकों में कड़ी निगरानी रखी जा रही है और हालात बिगड़ने से रोकने के लिए सख्त कदम उठाए गए हैं। प्रशासन ने…

Read More

અમદાવાદ/ગુજરાત:વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યના હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, જેના કારણે ઠંડીનો ચમકારો વધ્યો છે. વિભાગના આંકડાઓ મુજબ કચ્છનું નલિયા 7.5 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું છે. જ્યારે ઉત્તર ગુજરાતનું ડીસા 11 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે. વહેલી સવારે અને મોડી રાત્રે લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે, જેના કારણે ગરમ કપડાંનો ઉપયોગ વધ્યો છે. **ગુજરાત**માં આગામી 15 જાન્યુઆરી સુધી કોલ્ડ વેવ રહેવાની આગાહી કરવામાં આવી છે. હાલ ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. આગામી…

Read More

टीकमगढ़ | खास खबर जिले में शांति, सुरक्षा एवं दुर्घटनामुक्त यातायात व्यवस्था सुनिश्चित करने के उद्देश्य से पुलिस अधीक्षक मनोहर सिंह मंडलोई के निर्देशन में विशेष सुरक्षा एवं यातायात जांच अभियान संचालित किया जा रहा है। इस अभियान का मुख्य उद्देश्य सड़क सुरक्षा को मजबूत करना और आम नागरिकों को सुरक्षित आवागमन उपलब्ध कराना है। पुलिस अधीक्षक द्वारा जिले के समस्त थाना प्रभारियों एवं राजपत्रित अधिकारियों को स्पष्ट निर्देश दिए गए हैं कि वे औचक एवं स्थान बदल-बदलकर वाहन चेकिंग करें। विशेष रूप से शराब पीकर वाहन चलाने, बिना हेलमेट, बिना सीट बेल्ट, ओवरलोडिंग तथा अन्य यातायात नियमों का उल्लंघन…

Read More

સાવરકુંડલા:સાવરકુંડલાની પવિત્ર ધરા પર આધ્યાત્મિકતા અને માનવસેવાની અખંડ જ્યોત પ્રગટાવનાર સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ કબીર ટેકરી ખાતે પરમ પૂજ્ય મહંત **શ્રી નારાયણ સાહેબ**ના અવતરણ દિવસની ભવ્ય અને ભાવસભર ઉજવણી કરવામાં આવી. સેવાભાવના, કરુણા અને માનવતાના મૂલ્યોને જીવનમાં ઉતારનાર નારાયણ સાહેબના જન્મોત્સવ નિમિત્તે સાવરકુંડલાની શૈક્ષણિક તથા સામાજિક સંસ્થાઓ, સંતો, સાહિત્યકારો અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. સૌએ પૂજ્ય બાપુને શુભેચ્છાઓ પાઠવી તેમના દીર્ઘાયુ અને આરોગ્યમય જીવન માટે મંગલ કામનાઓ વ્યક્ત કરી. કબીર ટેકરી દ્વારા વર્ષોથી ગરીબ કલ્યાણ, શૈક્ષણિક સહાય, આધ્યાત્મિક માર્ગદર્શન અને માનવતાવાદી પ્રવૃત્તિઓ સતત ચલાવવામાં આવી રહી છે. મહંત શ્રી નારાયણ સાહેબની માર્ગદર્શિકા હેઠળ આ સેવાકાર્યો સમાજમાં સકારાત્મક પરિવર્તનનું…

Read More

मथुरा।उत्तर प्रदेश सरकार के माननीय जलशक्ति मंत्री स्वतंत्र देव सिंह शनिवार को मथुरा पहुंचे, जहां उन्होंने भाजपा विधायक राजेश चौधरी के निवास पर पहुंचकर उनकी पूज्य माताजी के स्वर्गवास पर शोक संवेदना व्यक्त की। इस अवसर पर मंत्री जी ने दिवंगत आत्मा के चित्र पर पुष्प अर्पित कर उन्हें भावभीनी श्रद्धांजलि अर्पित की तथा ईश्वर से पुण्यात्मा को अपने श्रीचरणों में स्थान देने और शोकाकुल परिवार को यह असहनीय दुःख सहन करने की शक्ति प्रदान करने की प्रार्थना की। शोक-संतप्त परिवार से आत्मीय संवाद करते हुए मंत्री स्वतंत्र देव सिंह ने कहा कि माता का स्थान जीवन में सर्वोच्च होता…

Read More

टीकमगढ़ | मध्य प्रदेश | खास खबर प्रकाशित मध्य प्रदेश शासन के लोक स्वास्थ्य एवं चिकित्सा शिक्षा विभाग, मंत्रालय भोपाल के आदेशानुसार जिला स्वास्थ्य प्रशासन में महत्वपूर्ण प्रशासनिक परिवर्तन किया गया है। डीएचओ संवर्ग के वरिष्ठ अधिकारी डॉ. पी.के. माहौर, प्रभारी मुख्य चिकित्सा एवं स्वास्थ्य अधिकारी, टीकमगढ़ ने अपनी अधिवार्षिक आयु 65 वर्ष पूर्ण होने पर दिनांक 31.12.2025 को सेवानिवृत्ति ग्रहण कर ली है। डॉ. पी.के. माहौर के सेवानिवृत्त होने के पश्चात मुख्य चिकित्सा एवं स्वास्थ्य अधिकारी, टीकमगढ़ का तात्कालिक प्रभार अब डॉ. ओ.पी. अनुरागी, नेत्र रोग विशेषज्ञ, जिला चिकित्सालय टीकमगढ़ को आगामी आदेश तक तत्काल प्रभाव से सौंपा गया…

Read More