Author: Gujarat Pravasi News

उत्तर प्रदेश सरकार युवाओं को स्वरोजगार से जोड़ने के लिए ‘मुख्यमंत्री युवा उद्यमी विकास अभियान’ को लागू करने की दिशा में जुटी हुई है। इस अभियान को धरातल पर उतारने के लिए ही बुधवार को प्रमुख सचिव आलोक कुमार की अध्यक्षता में एमएसएमई विभाग और 25 बैंकों के अफसरों के साथ रेनेसां होटल में बैठक हुई। इसमें तय हुआ कि प्रदेश में रहने वाले 21 से 40 वर्ष के वे लोग भी ऋण के लिए आवेदन कर सकेंगे जो सिर्फ आठवीं पास है। सह संपादक पंकज कुमार गुप्ता जालौन उत्तर प्रदेश गुजरात प्रवासी न्यूज अहमदाबाद

Read More

रोशनाबाद, हरिद्वार,रोशनाबाद के बहुउद्देशी हॉल स्पोर्ट्स स्टेडियम के प्रांगण में राज्य स्तरीय माध्यमिक विद्यालय बालिका कबड्डी प्रतियोगिता संपन्न हुई।प्रतियोगिता में अंडर 14 बालिका वर्ग में हरिद्वार ने उत्तरकाशी को हराकर प्रथम स्थान प्राप्त किया उत्तरकाशी ने द्वितीय स्थान प्राप्त किया तथा उधम सिंह नगर ने तीसरा स्थान प्राप्त किया। अंडर 17 बालिका वर्ग में हरिद्वार ने उधम सिंह नगर को हराकर प्रथम स्थान प्राप्त किया उधम सिंह नगर ने द्वितीय स्थान तथा देहरादून में तृतीय स्थान प्राप्त किया।अंडर-19 बालिका वर्ग में हरिद्वार ने पौड़ी जिले को हराकर प्रथम स्थान प्राप्त किया द्वितीय स्थान पौड़ी ने प्राप्त किया तथा तृतीय स्थान…

Read More

बहादराबाद। हरिद्वार। बहादराबाद। पतंजलि गुरुकुलम में राज्य स्तरीय माध्यमिक विद्यालय कुश्ती खेलप्रतियोगिता संपन्न हुई। इस प्रतियोगिता में राज्य के चार जिले उधम सिंह नगर, देहरादून, हरिद्वार तथा नैनीताल के 200 प्रतिभागियों ने प्रतिभागकिया। प्रतियोगिता का उद्घाटन स्वामी विभु देव जी द्वारा किया गया इस अवसर पर उन्होंने प्रतिभागियों को आशीर्वाद दिया तथा उन्होंने अपने संबोधन में कहा की कुश्ती के द्वारा भारत को विश्व में नई पहचान मिली है। मुख्य अतिथि का स्वागत जिला खेल समन्वयकहरिद्वार गजेंद्र सिंह ने मोमेंटो प्रदान करके किया।प्रतियोगिता में अंडर-19 फ्री स्टाइल बालक वर्ग में साहिल सोलंकी ने प्रथम स्थान 57 किलोग्राम में प्राप्त किया,…

Read More

અમદાવાદ,વડોદરા,ગુજરાતવડોદરાના ભાયલી વિસ્તારમાં નવરાત્રીના બીજા નોરતે રાત્રે ગરબા રમીને પરત ફરી રહેલી માસુમ દિકરી પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો. આ ઘટનાને પગલે સમગ્ર ગુજરાત રાજ્યમાં હાહાકાર મચી ગયો છે. ભાજપ સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એલાન કર્યું હતું કે સવારે પાંચ વાગ્યા સુધી પણ લોકો ગરબા રમી શકશે પરંતુ જ્યારે એક દીકરી રાત્રે 12:00 વાગે ગરબા રમીને પોતાના ઘરે પરત ફરી રહી હતી ત્યારે તેની સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો. તો આજે તમામ લોકો સવાલ પૂછી રહ્યા છે કે ગૃહમંત્રીએ 5:00 વાગ્યા સુધી ગરબા રમી શકાશે તેવું એલાન કર્યું હતું પરંતુ દીકરીઓની સુરક્ષાનું શું? આ સવાલ સાથે આજે આમ આદમી પાર્ટીના…

Read More

एंटी रोमियो टीम द्वारा छात्र-छात्राओं को सुरक्षा, सम्मान और स्वावलंबन। कानपुर – दिनांक 05/10/2024 को कमिश्नरेट कानपुर नगर अंतर्गत एंटी रोमियो टीम द्वारा छात्र-छात्राओं को सुरक्षा, सम्मान और स्वावलंबन के लिए विभिन्न हेल्पलाईन नम्बरों 1090, 112, 1098, 1930, 1076 ,108,181 व UPCOP ऐप से प्राप्त होने वाली सुविधाओं एवं सोशल मीडिया प्लेटफॉर्म (व्हाट्सएप, ट्विटर, फेसबुक, इन्स्टाग्राम आदि) एवं ट्रैफिक नियमों का सावधानी से उपयोग करने एवं जागरुक करने हेतु संबंधित को आवश्यक आदेश एवं निर्देशों से एवं महिला सशक्तिकरण अभियान व राज्य सरकार द्वारा चलाई जा रही महिला कल्याणकारी योजनाओं के संबंध में जानकारी प्रदान की गई एवं सुरक्षा व…

Read More

प्रेस विग्यप्ति- रूस और यूक्रेन के युद्ध से पर्यावरण पर संकट पीपल मैन डॉ रघुराज प्रताप सिंह पर्यावरणविद्। रूस और यूक्रेन के बीच चल रहे युद्ध ने न केवल मानवता के लिए गंभीर चुनौतियाँ पेश की हैं, बल्कि इस संघर्ष का पर्यावरण पर भी गहरा प्रभाव पड़ा है। इस युद्ध ने जलवायु परिवर्तन, पारिस्थितिकी तंत्र, और जैव विविधता को प्रभावित करने वाले कई मुद्दों को जन्म दिया है। पर्यावरणविद् डॉ. रघुराज प्रताप सिंह संस्थापक रघुराज पीपल मैन फाउंडेशन का मानना है कि इस संकट के कारण कई दीर्घकालिक पर्यावरणीय समस्याएँ उत्पन्न हो रही हैं, जिन्हें नजरअंदाज नहीं किया जा सकता।…

Read More

વીર શહીદ અંકિતભાઈ પ્રજાપતિ 45 BN BSF પેરામિલેટ્રી જવાન ની અંતિમ યાત્રા બનાસકાંઠા જિલ્લા ના વડગામ તાલુકા ના પેપોળ ગામ ખાતે પટેલ દિપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખ નિવૃત અને શહીદ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાત પેરામિલેટ્રી સંગઠન , તુલસીભાઈ મહામંત્રી પ્રવીણભાઈ જિલ્લા પ્રમુખ રમેશભાઈ ઉપ પ્રમુખ કેશરભાઈ મીડિયા પ્રભારી બાબુભાઈ વડગામ તાલુકા પ્રમુખ પ્રકાશભાઈ , સરદારભાઈ , દિનેશભાઈ , દશરથભાઈ અને અન્ય સંગઠન ના જવાનો , આર્મી સંગઠન ના હોદ્દેદારો ટીડીઓ વડગામ સાહેબ પોલીસ ઇન્પેક્ટર સાહેબ પોલીસ જવાનો ની ગાર્ડ તેમજ વિશેષ ગાંધીનગર BSF થી ઈન્સ્પેક્ટર સાહેબ અને ગાર્ડ આવેલ જેમના દ્વારા ગાર્ડ ઓફ ઓનાર દ્વારા વીર શહીદ જવાન ને…

Read More

વીર શહીદ અંકિતભાઈ પ્રજાપતિ 45 BN BSF પેરામિલેટ્રી જવાન ની અંતિમ યાત્રા બનાસકાંઠા જિલ્લા ના વડગામ તાલુકા ના પેપોળ ગામ ખાતે પટેલ દિપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખ નિવૃત અને શહીદ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાત પેરામિલેટ્રી સંગઠન , તુલસીભાઈ મહામંત્રી પ્રવીણભાઈ જિલ્લા પ્રમુખ રમેશભાઈ ઉપ પ્રમુખ કેશરભાઈ મીડિયા પ્રભારી બાબુભાઈ વડગામ તાલુકા પ્રમુખ પ્રકાશભાઈ , સરદારભાઈ , દિનેશભાઈ , દશરથભાઈ અને અન્ય સંગઠન ના જવાનો , આર્મી સંગઠન ના હોદ્દેદારો ટીડીઓ વડગામ સાહેબ પોલીસ ઇન્પેક્ટર સાહેબ પોલીસ જવાનો ની ગાર્ડ તેમજ વિશેષ ગાંધીનગર BSF થી ઈન્સ્પેક્ટર સાહેબ અને ગાર્ડ આવેલ જેમના દ્વારા ગાર્ડ ઓફ ઓનાર દ્વારા વીર શહીદ જવાન ને શ્રદ્ધાંજલિ…

Read More

અખબારી યાદી તા. ૨-૧૦-૨૦૨૪ મહાત્મા ગાંધીની જન્મ જયંતિ અને “જયજવાન જયકિશાન” ના બુલંદ નારો આપનાર સાહસીના પ્રતિક લાલબહાદુર શાસ્ત્રીજીની જન્મ જયંતિ નિમિત્તે રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે યોજાયેલ વાર્તાલાપમાં મુંબઈ યુનિવર્સિટી ના પૂર્વ કુલપતિશ્રી ડૉ. રાજન વેલનુકર અને અમરાવતી યુનિવર્સિટીના ડૉ. અંબાદાસ મોહિતે સુંદર અને સરળ રીતે ગાંધી વિચાર આજની પરિસ્થિતિને અનુલક્ષીને રજુ કરી હતી. આજ રોજ ગાંધી જયંતિ અને લાલ બહાદુર જયંતિ નિમિતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માં ઓલ ઇન્ડિયા પ્રોફેશનલ કોંગ્રેસ ના રિજીયનલ ચેપટર દ્વારા ગાંધી@150 પ્રોગ્રામનું આયોજન કરેલું. તેમાં નામાંકિત આમંતત્રીતો એ તેમના ગાંધી વિચાર ધારા અને લાલ બહાદુર શાસ્ત્રીના વિચારો, કાર્યો, દેશ માટેનું તેમનું બલિદાન, દેશ ના…

Read More

અખબારી યાદી તા. ૨–૧૦–૨૦૨૪ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા શ્રી પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ જણાવ્યું હતું કે, કાયદા માં રહેશો તો ફાયદા માં રહેશો અને દાદા ના રાજ માં દાદાગીરી નહિ ચાલે ની શેખી મારનાર ગૃહ મંત્રી જણાવે કે બળાત્કાર અને હત્યા જેવા ગંભિર ગન્હાઓમાં સંકળાયેલા ભાજપ ના નેતાઓ ના સરકારી વરઘોડા ક્યારે કાઢવાના છો? વડોદરા શહેરમાં 22 સપ્ટેમ્બરના રોજ જેહમત બાદ પોલીસ દ્વારા જે દુષ્કર્મની એફ.આઈ.આર. નોંધવામાં આવી તેના આરોપી આકાશ ગોહિલ ભાજપ જોડે સંકળાયેલ હતો, આરોપીની ધરપકડ ફરિયાદના એક સપ્તાહ બાદ પકડાય અને તે એક સપ્તાહ ક્યા હતો ? તેની પુછપરછ…

Read More