Author: Gujarat Pravasi News

आगरा फतेहाबाद ब्रेकिंग – तहसील परिसर में अधिवक्ता के साथ मारपीट, ब्लॉक प्रमुख पति शमशाबाद व साथियों ने की मारपीट, वरिष्ठ अधिवक्ता व उसके भाई को पीटा, पारिवारिक विवाद की तारीख पर आए थे ब्लॉक प्रमुख पति, मारपीट में वकीलों को आई चोटें, मेडिकल को भेजा, वकील के चेंबर से 32000 लूटने का आरोप, पुलिस ने मौके से दो लोगों को हिरासत में लिया, तहसील में हुई मारपीट के बाद अधिवक्ताओं में आक्रोश, आगरा की फतेहाबाद तहसील का मामला। गुजरात प्रवासी न्यूज़ रिपोर्टर रामानंद गुप्ता फतेहाबाद आगरा

Read More

नई दिल्ली प्रसिद्ध परोपकारी और रक्तदान कार्यकर्ता, डॉ. राघब चंद्र नाथ को अल बासम यूनिवर्सिटी ऑफ कल्चर, आर्ट्स एंड साइंसेज द्वारा मानद डॉक्टरेट की उपाधि से सम्मानित किया गया है। डॉ. नाथ को यह प्रतिष्ठित पुरस्कार विश्वविद्यालय के संस्थापक डॉ. बासम ज़बला द्वारा मानवता के लिए उनके उत्कृष्ट योगदान के सम्मान में प्रदान किया गया। डॉ. नाथ, जिन्होंने 17 बार रक्तदान किया है और 3 लाख से अधिक युवाओं को अपने पदचिन्हों पर चलने के लिए प्रेरित किया है, को एक सच्चे नायक और निस्वार्थ सेवा के प्रतीक के रूप में सम्मानित किया गया। रक्तदान को बढ़ावा देने और अनगिनत…

Read More

मंगलौर। हरिद्वार। नेहरू राष्ट्रीय इंटर कॉलेज के प्रांगण में जिला माध्यमिक विद्यालय कुश्ती तथा जूडो प्रतियोगिता अंडर 14, 17 तथा 19 आयु वर्ग के बालक बालिकाओं खिलाड़ियों ने भाग लिया और अपनी प्रतिभा का प्रदर्शन कर खेल प्रेमियों का मन मोह लिया।इस प्रतियोगिता में नारसन, लक्सर, खानपुर भगवानपुर, रुड़की एवं बहादराबाद के विभिन्न माध्यमिक विद्यालय के खिलाड़ियों ने भाग लेकर चयनकर्ताओं का अपनी ओर ध्यान आकर्षित कराया। प्रतियोगिता का उद्घाटन विद्यालय के प्रबंधक प्रदीप त्यागी तथा प्रधानाचार्य एकता वासुदेव ने किया उन्होंने प्रतिभागी पहलवानों एवं जूडो के खिलाड़ियों के को आशीर्वाद दिया। जिला खेल समन्वयक गजेंद्र सिंह ने बताया की…

Read More

झबरेड़ा। हरिद्वार। राजकीय उच्च प्राथमिक विद्यालय झबरेड़ी कलामे प्रसिद्ध स्वतंत्रता सेनानी, भारत रत्न एवं उत्तर प्रदेश के प्रथम मुख्यमंत्री पंडित गोविंद बल्लभ पंत की 137वीं जयंती धूमधाम से मनाई गई इस अवसर पर विद्यालय के प्रधान अध्यापक ठाट सिंह ने पंडित गोविंद बल्लभ पंत के जीवन पर प्रकाश डाला और उपस्थित छात्राओं को उनके बारे में जानकारी दी। इस अवसर पर विद्यालय की छात्र-छात्राओं ने निबंध तथा पोस्टर प्रतियोगिता में भाग लिया इसके साथी साथ राष्ट्रीय कृमि दिवस परदिवस पर छात्र-छात्राओं को स्वास्थ्य की दृष्टि से उनका स्वास्थ्य परीक्षण किया।इस अवसर पर मंजू चौहान, कमलेश देवी, नीलम, मौसम देवी एवं…

Read More

नारसन। हरिद्वार। राजा महेंद्र प्रताप प्रेम इंटर कॉलेज गुरुकुल नारसन के प्रांगण में माध्यमिक विद्यालय जिला बैडमिंटन प्रतियोगिता संपन्न हुई इसमें जिले के 6 ब्लॉक नारसन, खानपुर, भगवानपुर, रुड़की, बहादराबाद तथा लक्सर के विभिन्न माध्यमिक विद्यालय के प्रतिभावान खिलाड़ियों ने अपनी प्रतिभा का प्रदर्शन किया। प्रतियोगिता के दौरान अंडर 14, 17 तथा 19 आयु वर्ग के बालक बालिकाओं खिलाड़ियों ने भाग लिया। प्रतियोगिता का उद्घाटन विद्यालय के प्रधानाचार्य आर्य व्रत चौधरी ने किया इस अवसर पर उन्होंने खिलाड़ियों को अनुशासन का पाठ पढ़ाया तथा उनके उज्जवल भविष्य की कामना की।जिला खेल समन्वयक गजेंद्र सिंह ने गजेंद्र सिंह ने मुख्य अतिथि…

Read More

लखनऊ कमला प्रोडक्शन प्राइवेट लिमिटेड के मुख्य कार्यकारी अधिकारी राकेश श्रीवास्तव जी अकेला ने बताया कि कमला प्रोडक्शन्स प्राइवेट लिमिटेड, लखनऊ जो कि एक आईo एसo ओo 9001:2015 प्रमाणित कम्पनी और कमला फाउण्डेशन के संयुक्त तत्वावधान में 9th कमला रत्न सम्मान समारोह 2024 का आयोजन स्वर्गीय लाल बहादुर शास्त्री जी की जयंती के शुभावासर पर श्रीमती स्व कमला श्रीवास्तव जी के पुण्य स्मृति में 02 अक्टूबर 2024 को कमलापुरम, लखनऊ में आयोजित किया जा रहा है। जिसके मुख्य अतिथि होगें गिरजा शंकर अग्रवाल इस सम्मान समारोह को अति सुन्दर बनाने के लिए महाराजा अग्रसेन इंटरनेशनल फिल्म फेस्टिवल के आयोजक, निर्माता,…

Read More

નરોડા બસ સ્ટોપ ના ડસ્ટબીન માં નવજાત બાળકી મળી આવી – માતાની મમતા શર્મશાર : ઘરે આયા” દ્વારા પ્રસુતિ નો મામલો સામે આવ્યો છે | (અશ્વની અગ્રવાલ ) આધ્યાત્મિક રાષ્ટ્ર માં નાની દીકરીની પૂજા કરવામાં આવે છે, નારીને નારાયણી માનવામાં આવે છે , આજની પેઢી ના કૌશલ્ય ને ધ્યાનમાં રાખી સરકાર ભ્રૂણહત્યા રોકવા કડક કાયદાની જોગવાઈ કરી છે | ” બેટી બચાવો બેટી પઢાવોના ” સતત કાર્યક્રમો ના મેસેજ થી રાષ્ટ્રના વિકાસમાં મહિલાઓનું યોગદાન ની નોંધ લેવા પ્રયાસ કરે છે , છતાં કેટલાક પરિવારો સામાજિક ડર થી નવજાત જન્મેલ સંતાનો દીકરી તરછોડી દેવા ના બનાવો સામે આવી રહ્યા છે |…

Read More

આજે ગુજરાત પાટીદાર કૉંગ્રેસ ના કારોબારી આગેવાનશ્રીઓની એક બેઠક ગીતાબેન પટેલ (ઇટાદરા) ના નિવાસ સ્થાને મળી. મિટિંગમાં પાટીદાર સમાજની પક્ષમાં સ્થિતિ અને પ્રતિનિધિત્વ અંગે ગહન ચર્ચા કરી આગામી રણનીતિ નક્કી કરવામાં આવી.

Read More

ગાંધીનગર, વર્ષો વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ શ્રી સાર્વજનિક ગણેશોત્સવ સમિતિ, સેક્ટર-૨૨, રંગમંચ, ગાંધીનગર દ્વારા ૫૫મો ગણેશોત્સવ “ગાંધીનગર ચા રાજા” ની ભવ્ય શોભાયાત્રા, પોલીસ એસ્કોર્ટ સાથે તા. ૦૭/૦૯/૨૦૨૪ શનિવારના રોજ સવારે ૧૦ :30 કલાકે શ્રી એસ કે પટેલ ( કાવ્યરત્ન પરિવાર ) ના નિવાસ્થાનેથી ધોળેશ્વર મહાદેવ પાસે, રાંદેસણ થી નીકળીને રક્ષાશક્તિ સર્કલથી ઇન્ફોસિટિ સર્કલથી ચ રોડ થઈ ચ-૫ થઈને પંચદેવ મંદિર થઈને શુભ સ્થળ સેક્ટર ૨૨ રંગમંચ પહોચી હતી અને ત્યારબાદ શ્રીજીની મૂર્તિઓનું સ્થાપન કાવ્યરત્ન પરિવારજનો દ્વારા સંપૂર્ણ શાસ્ત્રોકત વિધિથી સંપન્ન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.

Read More

અમદાવાદ/સુરત/ગુજરાત આપ’ના રાજા વર્ષ – 2024 અંતર્ગત ગણેશ ચતુર્થી નિમિત્તે આયોજિત ગણેશોત્સવમાં આમ આદમી પાર્ટી સુરત શહેર દ્વારા કિરણ ચોક, પુણાગામ ખાતે વિધિવત રીતે ભગવાન શ્રી ગણપતિજીની સ્થાપના કરવામાં આવી. આ સુખદ પ્રસંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયા, પ્રદેશ સંગઠન મંત્રી રામભાઈ ધડુક, પ્રદેશ અને શહેર સંગઠનના તમામ હોદ્દેદારો, વિપક્ષ નેતા પાયલબેન સાકરીયા, વિરોધ પક્ષના ઉપનેતા મહેશભાઈ અણઘણ, વિરોધ પક્ષના દંડક રચનાબેન હિરપરા, સૂરત લોકસભા પ્રમુખ રજનીકાંતભાઈ વાઘાણી સહીત કોર્પોરેટરો તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યાં હતાં. આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત આ ગણેશ પંડાલમાં રોજે અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. જેનો લાભ…

Read More