તાજા સમાચાર અને ઘટનાઓ

ગુજરાતના અનોખા સ્થળો, સંસ્કૃતિ અને પરંપરાગત વારસાની સફર. દરેક પ્રવાસી માટે એક નવી શોધ અને અનુભવની વાતો અહીં મેળવો.

ગુજરાતમાં ૨૪ કલાકમાં દસ હત્યાઓની ઘટનાએ ભાજપ સરકારની સબ સલામતના દાવાની પોલ ખોલી નાખી છે.

ગુજરાતમાં ૨૪ કલાકમાં દસ હત્યાઓની ઘટનાએ ભાજપ સરકારની સબ સલામતના દાવાની પોલ ખોલી નાખી છે.

ગુજરાતમાં ૨૪ કલાકમાં દસ હત્યાઓની ઘટનાએ ભાજપ સરકારની સબ સલામતના દાવાની પોલ ખોલી નાખી છે. વધતી જતી ગુન્હાખોરી અને કાયદો વ્યવસ્થાની કથળેલી પરિસ્થિતિ અંગે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તાશ્રી ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો-ગુંડાઓ બેકાબુ-બેખોફ રીતે કાયદો વ્યવસ્થાની ધજ્જિયા ઉડાવી

Read More →
ચાલો સૌ સાથે મળી સૈનિકોનું ઋણ ચૂકવીએ…..

ચાલો સૌ સાથે મળી સૈનિકોનું ઋણ ચૂકવીએ…..

ચાલો સૌ સાથે મળી સૈનિકોનું ઋણ ચૂકવીએ….. અખીલ ભારતીય વિકાસ પરિષદ, અમદાવાદ (રજી. નં. F/19394/Ahmedabad) 1971 ભારત – પાકિસ્તાન યુદ્ધ ભારત વર્ષના ગૌરવવંતા ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયું છે. ભારતીય સેનાની ત્રણેય પાંખ આર્મી, નેવી અને વાયુદળના જાંમર્દ જવાનોએ પાકિસ્તાનને એવો જનોઈવઢ ઘા કર્યો કે તેના બે ઊભા ચીરા કરી દીધા. અખીલ ભારતીય વિકાસ પરિષદ, અમદાવાદ

Read More →
पसमांदा मुस्लिम समाज उत्थान समिति द्वारा  पश्चिम छेत्र में जागरूकता मिशन

पसमांदा मुस्लिम समाज उत्थान समिति द्वारा पश्चिम छेत्र में जागरूकता मिशन

हापुड़। उत्तर प्रदेश के जनपद हापुड़ में पसमांदा मुस्लिम समाज उत्थान समिति संघ रजि. के मुख्य संरक्षक इरफान अहमद, संरक्षक सरफराज अली, राष्ट्रीय अध्यक्ष एहसान अब्बासी के नेतृत्व में आजादी के बाद पहली बार पसमांदा मुस्लिम समाज के उत्थान और उनको जागरूक करने के लिए चिंतन शिविर का आयोजन किया गया। जिसमें भारी संख्या में

Read More →
ભારત ના પૂર્વ ઉપ પ્રધાનમંત્રી લાલક્રિષ્ન અડવાણીજી ને આર એસ એ પ્રમુખ ર્ડો પ્રધુમનકુમાર સિંહા એ જન્મદિન ની શુભકામના પાઠવી

ભારત ના પૂર્વ ઉપ પ્રધાનમંત્રી લાલક્રિષ્ન અડવાણીજી ને આર એસ એ પ્રમુખ ર્ડો પ્રધુમનકુમાર સિંહા એ જન્મદિન ની શુભકામના પાઠવી

આજ ભારતના રાષ્ટ્રહિતેછુક પૂર્વ ઉપ પ્રધાનમંત્રી શ્રી લાલક્રિષ્ન અડવાણીજી ને જન્મદિન પર આર એસ એ પ્રમુખ આંતરરાષ્ટ્રીય ચિંતક વિચારક રાષ્ટ્રવાદી વકતા ર્ડો પ્રધુમનકુમાર સિંહા બધાઈ આપી આશીર્વાદ લેવાના સૌભાગ્ય મળ્યું. આજ ભારતના યશસ્વી પ્રધાનમંત્રી મોદીજી રાજનાથજી અને આર એસ એ પ્રમુખ તેમના નિવાસસ્થાને મળી શુભકામના સાથ આશિષ લેવાનો અવસર મળ્યો સાથે દાદાજી બાબુરામવિલાસ સિંહ જીવન

Read More →
દિવાળીના તહેવારને લઈ એસટી નિગમની વિશેષ વ્યવસ્થા.19 થી 24 ઓક્ટોબર દરમિયાન વધારાની 2300 બસો દોડાવશે.

દિવાળીના તહેવારને લઈ એસટી નિગમની વિશેષ વ્યવસ્થા.19 થી 24 ઓક્ટોબર દરમિયાન વધારાની 2300 બસો દોડાવશે.

દિવાળીના તહેવારને લઈ એસટી નિગમની વિશેષ વ્યવસ્થા. 19 થી 24 ઓક્ટોબર દરમિયાન વધારાની 2300 બસો દોડાવશે. સુરત ડિવિઝનમાંથી 1550 બસો વધારાની દોડાવશે. અમદાવાદ ડિવિઝનમાંથી વધારાની 700 બસો દોડાવશે. તમામ ડેપો માંથી પ્રવાસીઓના ધસારાને ધ્યાને રાખી વધારાની બસ દોડાવવા સૂચના 19 ઓકટોબર થી દિવાળી ની બસો શરૂ કરાશે… સુરત માં રત્ન કલાકારો માટે બસ ની વ્યવસ્થા

Read More →
દિલ્હીમાં આપના નેતાના ધર્મપરિવર્તન મામલે  ગુજરાતના શિક્ષણ પ્રધાને આમ આદમી પાર આકરા પ્રહાર કર્યા હતા.

દિલ્હીમાં આપના નેતાના ધર્મપરિવર્તન મામલે ગુજરાતના શિક્ષણ પ્રધાને આમ આદમી પાર આકરા પ્રહાર કર્યા હતા.

દિલ્હીમાં આપના નેતાના ધર્મપરિવર્તન મામલે ગુજરાતના શિક્ષણ પ્રધાને આમ આદમી પાર આકરા પ્રહાર કર્યા હતા.આમ આદમી પાર્ટી હિન્દૂ સમાજ પર થુકવાનું કામ કરી રહ્યું છે.આમ આદમી પાર્ટીના ચાવવામાં અને બતાવના દાંત અલગ છે.ગુજરાતની જનતા આ હિન્દૂ ધર્મ વિરોધી પાર્ટીને ગુજરાતમાં પગ પણ નહીં મુકવા દે તેવો વિશ્વાસ છે. અમદાવાદ : રાજેન્દ્ર પોલે ધર્માંતરણ કાર્યક્રમ હાજરી

Read More →
આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભાની ચૂંટણી પહેલા વધુ એક ઉમેદવારનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.જેમાં 12 જેટલા ઉમેદવાર હાજર કરવામાં આવ્યા છે

આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભાની ચૂંટણી પહેલા વધુ એક ઉમેદવારનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.જેમાં 12 જેટલા ઉમેદવાર હાજર કરવામાં આવ્યા છે

https://gujaratpravasi.com/wp-content/uploads/2022/10/WhatsApp-Video-2022-10-06-at-7.36.18-PM.mp4 આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભાની ચૂંટણી પહેલા વધુ એક ઉમેદવારનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.જેમાં 12 જેટલા ઉમેદવાર હાજર કરવામાં આવ્યા છે.આ પહેલા પણ આમ આદમી પાર્ટી દ્વારા 29 જઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી પણ પૂર્ણ રીતે તૈયારી દર્શવી રહી છે.હજુ ચૂંટણી વિભાગ દ્વારા જાહેરનામુ

Read More →
ગુજરાતી ભાષાના વિવાદથી આખરે અસીમ પંડયાનું હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસીએશનના પ્રમુખે પદેથી રાજીનામું

ગુજરાતી ભાષાના વિવાદથી આખરે અસીમ પંડયાનું હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસીએશનના પ્રમુખે પદેથી રાજીનામું

પંડયાનું રાજીનામું રાજયના વકીલમંડળોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો ગુજરાત હાઇકોર્ટમાં કોર્ટ કામગીરી માટે સત્તાવાર ભાષા તરીકે ગુજરાતી ભાષાને સામેલ કરવા અંગેના વિવાદમાં ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસીએશનના પ્રમુખ અસીમ પંડયાએ આજે પ્રમુખપદના હોદ્દા પરથી સ્વૈચ્છિક રીતે રાજીનામું આપી દીધુ હતું. જેને પગલે હાઇકોર્ટ વકીલઆલમની સાથે સાથે નીચલી કોર્ટના વકીલઆલમમાં પણ આ સમાચારને પગલે ભારે ચર્ચા ચાલી હતી.

Read More →
મહેસાણા ખાતે શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયાની આગેવાનીમાં સાક્ષી હુંકાર મહાસભા યોજાશે

મહેસાણા ખાતે શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયાની આગેવાનીમાં સાક્ષી હુંકાર મહાસભા યોજાશે

કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખે કહ્યું- વિપુલ ચૌધરીને ફસાવવાનું સરકારનું આયોજન હોઈ શકે દુધસાગર ડેરીના સાગર દાણ કેસ મામલે કોર્ટના સમન્સ બાદ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ આજે એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કોંગ્રેસી નેતા અર્જુન મોઢવાડીયાએ શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં એન્ટ્રી અંગેના સંકેતો આપ્યા

Read More →
સલગ_ વિધાનસભાની ચુટણી પહેલા કૉંગ્રેસ હાલ થયા બેહાલ

સલગ_ વિધાનસભાની ચુટણી પહેલા કૉંગ્રેસ હાલ થયા બેહાલ

ગુજરાત વિધામસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં વિવિધ રાજકીય પાર્ટી દ્વારા દ્વારા જોડતોડની રાજનીતિ શરૂ કરવામાં આવી છે.કૉંગ્રેસની હાલત ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કફોડી જોવા મળી રહી છે.વિસાવદરના ધારાસભ્યના રાજીનામાં બાદ ખેડા અને બાલાસિનોર જિલ્લા પંચાયત સદસ્ય તેમજ પૂર્વ પ્રમુખે કૉંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયા જનતાને દશેરાની શુભકામના પાઠવતાની

Read More →
ઓવૈસીએ ગુજરાતમાં 3 ઉમેદવારોનું કર્યું એલાન

ઓવૈસીએ ગુજરાતમાં 3 ઉમેદવારોનું કર્યું એલાન

AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તેમના ત્રણ ઉમેદવારોના નામની ઘોષણા કરી છે. આ ત્રણ ઉમેદવારોમાં એક હિન્દુ ઉમેદવાર પણ છે. ઓવૈસીએ દાણીલીમડા વિધાનસભા બેઠક પરથી કૌશિકા બેન પરમાર નામની મહિલાને તેમના પક્ષના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે. આ પહેલીવાર છે જ્યારે ઓવૈસીની પાર્ટીએ ગુજરાતમાં હિન્દુ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. કૌશિકા બેન

Read More →
અશ્વ હરીફાઈ : દેશભરમાં ગુજરાતને પાંચમું સ્થા મળ્યું, 4 ગોલ્ડ હાંસિલ કર્યા

અશ્વ હરીફાઈ : દેશભરમાં ગુજરાતને પાંચમું સ્થા મળ્યું, 4 ગોલ્ડ હાંસિલ કર્યા

હરિયાણામાં ચાર મહિના પહેલા યોજાયેલી 40મી ઓલ ઈન્ડિયા પોલીસ ઈક્વેસ્ટ્રિયન ચેમ્પિયનશિપ અને માઉન્ટેડ પોલીસ ડ્યુટી મીટમાં ગુજરાત પોલીસે 4 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 સર્ટિફિકેટ મેળવ્યું હતું. આ સ્પર્ધામાં 18 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાતની ટીમે પાંચમું સ્થાન મેળવ્યું હતું. અમદાવાદના ઘોડાકેમ્પના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એસ બરોડે ગુજરાત વંદન સાથે વાત કરતા જણાવ્યું હતું કે

Read More →
Translate »
Home
Videos
Search
WhatsApp Chat
Gujarat Pravasi News