Author: Gujarat Pravasi News

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને સાંસદ, ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારીશ્રી મુકુલ વાસનીકજીએ એ.આઈ.સી.સી.ના મંત્રીશ્રીઓને લોકસભા બેઠકોની જવાબદારીની વહેંચણી કરી છે. જે અન્વયે એ.આઈ.સી.સી. મંત્રીશ્રી રામકિશન ઓઝાજી, શ્રી બી.એમ. સંદીપજી અને શ્રી ઉષા નાયડુજીને ગુજરાતની વિવિધ લોકસભા બેઠકોની જવાબદારી સુપ્રત કરવામાં આવી છે. શ્રી રામકિશન ઓઝાજી અમદાવાદ પૂર્વ અમદાવાદ પશ્ચિમ (એસ.સી.) ખેડા આણંદ ગાંધીનગર મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા શ્રી બી.એમ. સંદીપજી ભાવનગર અમરેલી સુરેન્દ્રનગર રાજકોટ જુનાગઢ પોરબંદર જામનગર કચ્છ (એસ.સી.) શ્રી ઉષા નાયડુજી પંચમહાલ દાહોદ (એસ.ટી.) વડોદરા છોટા ઉદેપુર ભરૂચ બારડોલી (એસ.ટી.) નવસારી સુરત વલસાડ (એસ.ટી.) (ડૉ. મનિષ એમ. દોશી) મીડીયા કન્વીનર અને પ્રવક્તા

Read More

– વર્ષો પહેલાં નહેરુ એ એક પુસ્તક લખ્યું હતું એનું નામ ઈંડિયા એક ખોજ નહીં પણ ” ભારત એક ખોજ ” રાખ્યું હતું. – આઝાદી બાદ શાળાઓ ની ચોપડીઓ માં પહેલા પેઈજ ઉપર એક પ્રતિજ્ઞા પત્ર આવતો હતો જેમાં શરૂઆત માં જ ઈંડિયા મારો દેશ નહીં પણ “ભારત મારો દેશ છે અને બધા ભારતીયો મારા ભાઈ બહેન છે એવું છપાતું હતું. – ઇંદિરા ગાંધીએ દેશ ના સર્વ પ્રથમ અવકાશયાત્રી રાકેશ શર્મા ને પૂછ્યું હતું કે અવકાશ મેં સે હમારા ભારત કૈસા દિખતા હૈ ? રાજીવ ગાંધીએ મેરા ઈંડિયા મહાન નહીં ” મેરા ભારત મહાન ” સૂત્ર આપ્યું હતું. રાહુલ ગાંધીએ…

Read More

उरई में अगले कुछ दिनों तक बारिश होने की संभावना जताई जा रही है उरई जिला जालौन उत्तर प्रदेश उरई जिला जालौन उत्तर प्रदेश पिछले 4 से 5 दिनों से जनपद जालौन में अधिक बारिश हो रही है अधिक बारिश होने से लोगों के घरों में पानी जा रहा है और लोगों को घरों से निकलने में काफी समस्या हो रही है लोगों को बार-बार आने जाने में समस्या आती है और पानी गिर जाने से मौसम में काफी बदलाव हो रहा है और लोग बीमार पड़ रहे हैं बीमार होने से अस्पताल में जगह नहीं है और तेज हवाएं…

Read More

।। जी 20 भारत की शानदार प्रस्तुतीकरण।। आज पूरा विश्व भारत के g20 सम्मेलन जो की नई दिल्ली में आयोजित हो रहा है उसमें भारत की भूमिका की प्रशंसा कर रहा है। इसके 2003 में दिल्ली में भारत में g20 की मेजबानी की थी। कई मायने में अब का समय भारत के लिए एक जैसा नजर आता है। उसे समय शाइनिंग इंडिया का अभियान चल रहा था और भारत अमेरिका के साथ रणनीतिक भागीदारी की तैयारी कर रहा था उस समय सुनामी जैसी त्रासदी का सामना भारत कर रहा था। उस अमेरिका ने परमाणु कार्यक्रम के तहत कई तरह के…

Read More

84 उत्तराखंड बटालियन एनसीसी, रुड़की के तत्वाधान में दस दिवसीय प्री थल सेना शिविर – द्वितीय का आयोजन चौ0 भारत सिंह डीएवी इंटर कॉलेज, झबरेड़ा में किया गया । कैंप में प्रतिभाग करने हेतु बटालियन के 348 कैडेट्स व प्री थल सेना शिविर में प्रतिभाग करने हेतु उत्तराखंड राज्य से 90 चयनित कैडेट्स पहुंचे हैं । शिविर का शुभारंभ आज कैम्प कमांडेंट कर्नल रामाकृष्णन रमेश द्वारा किया गया, कैंप में उपस्थित सभी 438 एनसीसी कैडेटस को प्रोत्साहित करते हुए कमांडेंट महोदय ने कहा कि जीवन में अनुशासन का होना अत्यंत महत्वपूर्ण हैं, शिविर में आयोजित गतिविधियों को कैडेट के व्यक्तित्व…

Read More

પાકવીમાંને લઈને કિસાન કોંગ્રેસના ભાજપ સરકાર પર આકરા પ્રહાર 2019 નો અંશતઃ પાકવિમાને લઈને ભાજપ સરકાર તાત્કાલિક ખુલાસો કરે 2019 ના પાકવીમાને લઈને કિસાન કોંગ્રેસના ભાજપ સરકારને કેટલાક સવાલ 31 જુલાઈના રોજ મુખ્યમંત્રીને પત્ર લખીને ખુલાસો કરવા રજુઆત કરાઈ હતી કઈ કઈ કંપનીઓ 2019 નો પાકવિમો ચૂકવી રહી છે ? ક્યા કયા તાલુકામાં પાકવિમો આપવામાં આવે છે તાલુકાના નામ જાહેર કરો. તાલુકા પ્રમાણે કેટલા ટકા પાકવીમાની રકમ અપાઈ રહી છે જાહેર કરો તાલુકામાં 10 ગામના 10-10 ખેડૂતને મળે ને બીજાને પાકવિમો ન મળે આવું કેમ ?? ગામમાં 10 ખેડૂત ને પાકવિમો મળે અને બીજા ને ન મળે આવું શા માટે…

Read More

રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ને એક વર્ષ પૂરું થતા ભારતીય યુવા કોંગ્રેસ વિવિધ પ્રકારનાં કાર્યક્રમો આપશે તેના વિશે અમદાવાદમાં આવેલ રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસ વાર્તામાં ગુજરાત યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ અને મહામંત્રીએ માહિતી આપી હતી. ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ મનીષા પરીખે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ની ચર્ચા ભારત દેશમાં માત્ર નથી થઈ પણ વિદેશમાં ભારે ચર્ચા કરવામાં આવી હતી.રાહુલ ગાંધીની સકારાત્મક સોચના કારણે દેશમાં લોકપ્રિયતમાં વધારો થયો છે. રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રામાં ગરીબો, વંચિતો , બેરોજગાર અને ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. ‘ભારત જોડો યાત્રા’ને એક વર્ષ પૂરું થતા યુથ કોંગ્રેસ રાજ્યમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો…

Read More

નેશનલ મેડિકલ કમિશન દ્વારા જેનરીક દવાઓ જ પ્રિસ્ક્રાઈબ કરવા માટેનો અવિચારી પરિપત્ર • ડોક્ટર પોતાના દર્દીની પરિસ્થિતિને જોઈને પણ ચોક્કસ દવાનું સૂચન કરે તો તેના પર દંડનાત્મક કાર્યવાહી સંપૂર્ણ અયોગ્ય. • ભારત સરકાર જેનરીક દવાઓની ગુણવત્તા માટે જે કાર્યવાહી કરવી જોઈએ તે કરતી નથી. • બ્રાન્ડેડ દવાઓની કિંમત જો ઊંચી હોય તો તેને કંટ્રોલમાં રાખવાની જવાબદારી સરકારની છે. • જેની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેને પોતાના અનુભવે યોગ્ય દવા લખવાનો ડોક્ટરનો અધિકાર સંપૂર્ણપણે અબાધિત રહેવો જોઈએ. • નેશનલ મેડિકલ કમિશનનો સંપૂર્ણપણે અવિચારી પરિપત્ર તાત્કાલિક રદ્દ થવો જોઈએ. નેશનલ મેડિકલ કમિશન દ્વારા એવો આદેશ કરવામાં આવ્યો છે કે કોઈપણ ડોક્ટરે બ્રાન્ડેડ…

Read More