Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Gujarat Pravasi News
रोशनाबाद, हरिद्वार। युवा कल्याण एवं प्रांतीय रक्षक दल हरिद्वार द्वारा उत्तराखंड बोर्ड में मेधावी छात्र-छात्राओं को सम्मानित किया गया। इस अवसर पर प्रमोद पांडे युवा कल्याण एवं प्रांतीय रक्षक दल अधिकारी ने पीआरडी जवान के जो अच्छे अंकों से उत्तीर्ण हुए उन्हें ढेर सारी बधाई दी एवं उत्तराखंड बोर्ड में हरिद्वार जनपद में उच्चतम अंक पाने वाले मेधावी छात्राओं को उनके अभिभावकों के साथ युवा कल्याण कार्यालय रोशनाबाद हरिद्वार में सम्मानित किया गया सम्मान समारोह में पीआरडी जवानों के मेधावी बच्चों को छात्रवृत्ति हेतु फार्म भी भर आए गए। समारोह में उपस्थित मुकेश भट्ट व्यायाम प्रशिक्षक, जितेंद्र कुमार पुंडीर प्रशासनिक…
वार्षिक निरीक्षण के दौरान 84 उत्तराखंड वाहिनी एनसीसी के कमान अधिकारी कर्नल रामाकृष्णन रमेश द्वारा अतिथि महोदय की अगवानी की गई | इस अवसर पर एनसीसी कैडेट्स द्वारा ब्रिगेडियर महोदय को गार्ड ऑफ ओनर दिया गया |वार्षिक निरीक्षण के दौरान ग्रुप कमांडर द्वारा वाहिनी के समस्त अनुभागों में अभिलेखों की जांच की गई व प्रशिक्षण गतिविधियों, प्रशिक्षण योजनाएं, उपलब्धियां एवं छात्रवृत्ति, कैंप संचालन तथा शिक्षण संस्थानों से संबंधित जानकारियां एवं गतिविधियों पर विस्तार से जानकारी प्राप्त की कई । ब्रिगेडियर साहब द्वारा विगत वर्ष में उत्कृष्ट प्रदर्शन करने वाले कैडेट्स जिसमे एसयूओ सुमन जोशी, साक्षी रावत, साक्षी नेगी, रुद्र प्रताप…
ગુજરાતમાં વર્ષોથી અનેક વિભાગોમાં ખુલ્લેઆમ હપ્તા ખોરી ચાલે છે અને આજ સુધી કોઈપણ સરકાર આ હપ્તા ખોરી બંધ કરાવી શકી નથી આવી હપ્તા ખોરી નાં કારણે અનેક ભ્રષ્ટાચારીઓ માલામાલ થઈ ગયાં છે અને ગુજરાત રાજ્ય દેવાનાં ડુંગર તળે દબાઈ રહ્યું છે આપણે ખાલી સમૃદ્ધ ગુજરાતની વાતો કરીએ છીએ હકીકત એ છે કે દરવર્ષે વિકાસનાં કામો માટે પણ આપણે દેવું કરવું પડે છે આમ કરતાં કરતાં આજે ગુજરાતનું દેવું લગભગ રૂપિયા ચાર લાખ કરોડને આંબી ગયું છે આપણે ક્યાં સુધી દેવું વધારતાં રહીશું? ગુજરાતનાં વધતાં દેવાં બાબતે આપણે ગંભીરતાથી વિચારવાની જરૂર છેગુજરાત રાજ્યનાં અનેક વિભાગોમાં જે હપ્તા ખોરી ચાલે છે એમાં…
અતુલ દવે સામાજિક કાર્યકર હિન્દુ સમાજનાં વિવિધ પ્રશ્નો બાબતે અવાજ ઉઠાવતાં અને લડતા સનાતની ભાઈઓ અને બહેનોને જણાવવાનું કે ગુજરાતમાં હિન્દુ સમાજ ને અનેક બાબતોમાં અન્યાય થઈ રહ્યો છે જે બાબતે આપણે લડીએ છીએ પરંતુ ઘણી બધી બાબતોમાં હજું સુધી પરિણામ નથી મળ્યું એનાંથી આપ સૌ સુપેરે વાકેફ હશો જ આપણી માંગણીઓ અને પ્રશ્નો બાબતે આપણે સૌ સાથે મળીને એક સમિતિ બનાવીને લડત આપીએ એવી આપ સૌને ખૂબજ વિનમ્રતાપૂર્વક અપીલ કરું છું હિન્દુ સમાજનાં વિવિધ પડતર પ્રશ્નો અને માંગણીઓને સરકાર સુધી પહોંચાડવા દરેક માંગણીના અલગ અલગ બેનરો સાથે આગામી સમયમાં આપણે ગાંધી આશ્રમથી કલેકટર કચેરી સુધી પદયાત્રા નાં આયોજન તેમજ…
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ દિલ્હી ખાતે આયોજીત પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા અરવિંદ કેજરીવાલજીએ જણાવ્યું હતું કે, આજે અમે દેશ સમક્ષ ‘કેજરીવાલની 10 ગેરંટી’ લઈને આવ્યા છીએ. આ 10 ગેરંટીઓ નવા ભારતનું વીઝન હશે. આમાં એવા ઘણા કામો છે જે છેલ્લા 75 વર્ષમાં થઈ જવા જોઈતા હતા. આ ગેરંટીઓમાં એવા મૂળભૂત કામો છે, જેના વગર કોઇ પણ દેશ શક્તિશાળી દેશ નથી બની શકતો. આવા તમામ કામોને યુદ્ધના ધોરણે આગામી પાંચ વર્ષમાં પુરા કરવામાં આવશે. આ ગેરેન્ટીઓમાં એવા કામ છે જેનાથી લોકોને મોંઘવારી…
સંપાદક સિયારામ શર્મા સરસપુર અમદાવાદ,ભગવાન પરશુરામજી ની જન્મ જયંતી નિમિત્તે, સરસપુર માં ,ગાંધીની પોળ ખાતે આવેલ, સરસપુર સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટ ની ઓફિસ અને શ્રી રાજુભાઈ આચાર્યનું નિવાસસ્થાન ખાતે, ભગવાન પરશુરામ દાદા ની પૂજા રાખી હતી, તેમાં ભાગ લીધો અને ધન્ય બની.. પૂજનીય સંત મહાત્માગણ ,શ્રી રાજુભાઈ આચાર્યજી, ભોલાભાઈ મહારાજ શ્રી, વિવેકભાઈ ઉપાધ્યાય ,પ્રણવદાબેન ત્રિવેદી( ટ્રસ્ટી) અને અન્ય ભૂદેવ ભાઈ બહેનો ની ઉપસ્થિતિ…
रुड़की। हरिद्वार। सोनालीपुल पर स्थित रग्बी ग्राउंड पर आहार फाउंडेशन द्वारा रग्बी खिलाड़ियों के सहयोग से वृक्षारोपण कार्यक्रम आयोजित किया गया।यह कार्यक्रम आयुष्य सैनी रग्बी उत्तराखंड कोषाध्यक्ष, आकाश तथा सानू के निर्देशन में आयोजित हुआ।इस अवसर पर शिवम, संजू, रोहित, सोनू, शिखा, निधि, रितु, सलोनी, खुशबू, तनु, आलोक द्विवेदी, राधिका, शिव , दीपक आज खिलाड़ियों ने सहयोग दिया।अंत में आहार फाउंडेशन के निदेशक सुरभि चंदना, मन्नू भटनागर, समद तथा मोनी…
आगरा, उत्तर प्रदेश ,भदावर सर्व समाज एकता समिति संस्थापक रावेंद्र सिंह भदौरिया दिनांक 12.05.2024 को दिन रविवार को शाम 6 बजे अहमदाबाद के लिए रवाना होंगे दिनांक 13.05.2024 दिन सोमवार को करणी सेना प्रमुख डॉक्टर राज शेखावत को राष्ट्रीय क्षत्रिय पगड़ी पहनाकर देश को राष्ट्रीय क्षत्रिय एकता का संदेश दिया जाएगा प्रदेश अध्यक्ष श्री अरुण सिंह भदौरिया व गुजरात के प्रदेश के सभी पदाधिकारी कार्यकर्ता व राजपूताना क्षत्रिय समाज पदाधिकारी मौजूद रहेंगे। राष्ट्रीय अध्यक्ष श्री रघुवीर सिंह भदौरिया राष्ट्रीय प्रभारी श्री अशोक सिंह भदौरिया राष्ट्रीय मुख्य सचिव अरुणेश सिंह भदौरिया राष्ट्रीय कार्यकारिणी सदस्य श्री श्रवण सिंह भदौरिया राष्ट्रीय कार्यकारिणी सदस्य…
राजेश सिंह परिहार- मीडिया प्रभारी पिनाहट,आगरा,उत्तर प्रदेश थाना बसई अरेला क्षेत्र के गांव काकर खेड़ा गांव मे नए नवल दास मंदिर पर कलश यात्रा के साथ श्रीमद् भागवत कथा का प्रारभ बाके की ठार हनुमान जी मंदिर से प्रारभ होकर नया पुरा,काकर खेड़ा गांव मे कथा पंडाल मे कलश यात्रा पहुंची कथा के परीक्षत बाबा नवल दास जी महाराज कथा आचार्य श्री मदन मोहन शास्त्री जी महाराज सर्व शक्ति धाम वाले यह कथा 10 मई से 16 मई तक चलेगी 17 को भंडारे का आयोजन होगा कथाका समय 12 बजे से 5 तक
( અશ્વિન અગ્રવાલ ) વિશ્વની નામાંકિત ,યુનિર્વિસીટી ને ભારતીય લોકતંત્ર મેનેજમેન્ટના અભ્યાસ માટે આમંત્રણ પાઠવતા લોકસભા 2024 પ્રક્રિયામાં ચૂંટણી આયોગ એ મહત્તમ આધુનિક મેનેજમેન્ટ વ્યવસ્થા ના વખાણ પ્રધાનમંત્રી મોદીએ કર્યા છે | મોર્ડન બૂથ મેનેજમેન્ટ ચૂંટણી પ્રક્રિયા થી વિશ્વની યુનિવર્સિટી એ શીખી આનો અભ્યાસ કરવા નું આહવાન , મોદી મીડિયા સંબોધન માં આ વર્ષ દરમિયાન વિશ્વના 64 દેશોમાં ઇલેક્શન થવાના છે,લોકતંત્ર માં વિશ્વાસ કરનાર દુનિયાની નજર 7 તબક્કા માં યોજાયેલ ચુંટણી પર રાખી રહ્યા છે , તે દેશની ઉપલબ્ધિ છે | આધુનિક મોર્ડલ વ્યવસ્થા વોર્ટસ ફેમેલી મેનેજમેન્ટ ,ઘડિયાળ, મોબાઇલ થી મતદાતાઓને લગાતાર મતદાન માટે એલર્ટ ટેકનોલોજી નો ભરપૂર ઉપયોગ, દુનિયાની…