Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Gujarat Pravasi News
સુરેન્દ્રનગર જીલ્લા અર્ધ લશ્કર સંગઠન સમિતિ સ્નેહ સંમેલન કાર્યક્રમ આજે સુરેન્દ્રનગર જીલ્લા મા પટેલ દિપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખ ની અધ્યક્ષતા મા સ્નેહ સંમેલન કાર્યક્રમ યોજાયો જેમાં શ્રી જગદીશભાઈ કો ઓર્ડીનેટર ગુજરાત પ્રદેશ , તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, અજીત સિંહ સેક્રેટરી ગુજરાત પ્રદેશ , વિનોદભાઈ સુરેન્દરનગર જિલ્લા પ્રમુખ , પંકજભાઈ મહામંત્રી સુરેન્દ્રનગર , હીરાબા મહિલા પ્રમુખ સુરેન્દ્રનગર જીલ્લા તેમજ સંગઠન ના સદસ્યો હાજર રહ્યા હતા . આજ ની મિટિંગ મા અર્ધ લશ્કર પરિવાર ને થઈ રહેલ અન્યાય, સાવકા વ્યવહાર ને દૂર કરવા સરકાર સમક્ષ રજૂઆત કેવી રીતે કરવી શું પગલા લેવા આવનાર સમય મા તેના વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી…
અમદાવાદ: કેનાલમાં પડી યુવકનો આપઘાત પ્રેમ સંબંધમાં યુવકે ટૂંકાવ્યું જીવન યુવતીના પરિજનો ત્રાસ અને ધમકી આપતા હતા વાડજ પોલીસે 4 સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો : કબાટનું લોક રિપેર કરવાના નામે ચોરી અમદાવાદના નવરંગપુરા વિસ્તારનો બનાવ કબાટનું લોક રિપેર કરવા આવ્યો હતો ગઠિયો નજર ચૂકવી આરોપી 1.49 લાખની મતા ચોરી ફરાર બાઈટ_સી.જે.જોશી, PI,વાડજ પોલીસ સ્ટેશન Gujarat pravasi news ની YouTube ચેનલને સબસ્કાઈબ કરો, Gujarat pravasi ના Facebook પેજને લાઈક અને ફોલો કરો,Gujarat pravasi ના Instagram ને ફોલો કરો અને નાના મોટા સમાચારની વિગત મેળવો.
CNG ગેસના ભાવમાં ઘટાડો.. Cng ભાવમાં ઘટાડો થતા રીક્ષા ચાલકોમાં આનંદ. રીક્ષા ચાલક એકતા યુનિયનના પ્રમુખ દ્વારા સરકારનો આભાર વ્યક્ત કર્યો.. અંદાજિત 15 લાખ જેટલા રીક્ષા ચાલકોને થશે ફાયદો.. ભાવવધારા થી લઈને અનેક વખત આંદોલન કરવામાં આવ્યા હતા. બાઈટ_વિજય મકવાણા, રીક્ષા ચાલક યુનિયન પ્રમુખ
રાજ્યમાં ભૂગર્ભ સાફ કરતા મજૂરના થઈ રહ્યા છે મોત.. ભરૂચમાં ત્રણ મજૂરના મોટ થતા કૉંગ્રેસન સરકાર પર પ્રહાર.. વલસાડના ઉમરગામમાં ખાળકૂવાની સફાઈ માટે ઉતરેલા બે વ્યક્તિના મોત થયા હતા. આધુનિકતાની વાહવાહી કરતી ભાજપ સરકાર આટ-આટલા મોત થયા છતાં કેમ સફાઈ માટે સુરક્ષાના પૂરતા સાધનની વ્યવસ્થા કરતી નથી.. છેલ્લા ત્રણ દાયકામાં થયેલા શ્રમિકો-કામદારોના મોતમાં ગુજરાતમાં સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે હિરેન બેંકર,કૉંગ્રેસ પ્રવક્તા
અમદાવાદ માં રાતે ૧૧:૩૦ વાગે ઠકકર બાપા નગર પૂલ પર I20 કાર ઓવરટેક કરતા ટાયર ફાટી જતા કાર ની ૩ એર બેગ ખુલી ગઈ હતી. સૂતો નાં અનુસાર કાર ૫૦ ની સ્પીડે પર જતી હતી.જેમાં કોઈ ને જાણ હાની થઈ નથી.
તા:04/04/2023 વડોદરા ખાતે શ્રી મહેન્દ્રભાઇ જશભાઇ ઇનામદાર ચેરિટી ટ્રસ્ટ દ્વારા વિનામુલ્ય સર્વ જ્ઞાતિ 751 જોડાઓના 8મા સમુહ લગ્નોત્સવ કાર્યક્રમ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી તેમજ રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો. — આજના સમુહ લગ્નમાં જોડાયેલા નવદંપતીઓ દિકરીઓનો જન્મ કરાવે તેવો સંકલ્પ કરવા વિનંતી – શ્રી સી.આર.પાટીલ —- સમુહ લગ્નોત્સવ કાર્યક્રમ સામાજીક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ છે. – શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ —- ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, વડોદરા ખાતે શ્રી મહેન્દ્રભાઇ જશભાઇ ઇનામદાર ચેરિટી ટ્રસ્ટ દ્વારા વિનામુલ્ય સર્વ જ્ઞાતિ 751 જોડાઓના 8મા સમુહ લગ્નોત્સવ કાર્યક્રમ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી તેમજ રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ,રાજયના ગૃહમંત્રીશ્રી હર્ષભાઇ…
શ્રી હનુમાન મંદિર કેમ્પ ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘હનુમાન યાત્રા’ને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવ્યું ** મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે શ્રી હનુમાન મંદિર કેમ્પ ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘હનુમાન યાત્રા’ને શહેરના સુપ્રસિદ્ધ કેમ્પ હનુમાન મંદિરથી પ્રસ્થાન કરાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ આ હનુમાન યાત્રાને પ્રસ્થાન કરાવી એ વેળાએ આર્મીના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત નરોડાના ધારાસભ્યશ્રી પાયલ કૂકરાણી, મણીનગરના ધારાસભ્ય શ્રી અમુલભાઈ ભટ્ટ તેમજ કોર્પોરેટર શ્રીઓ અને મોટી સંખ્યામાં ભાવિ ભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, 6 એપ્રિલના રોજ હનુમાન જન્મોત્સવ નિમિત્તે આજે બુધવારે શહેરના સુપ્રસિદ્ધ કેમ્પ હનુમાન મંદિરથી ‘હનુમાન યાત્રા’ નીકળી છે. શાહીબાગ…
<iframe width=”560″ height=”315″ src=”https://www.youtube.com/embed/F0laoETOe38″ title=”YouTube video player” frameborder=”0″ allow=”accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share” allowfullscreen></iframe> અમદાવાદ શહેર માં કોરોના કેસ માં સતત વધારો.ગઈકાલે 66 કેસ નોંધાયા , 766 એક્ટિવ કેસ.બોડકદેવ , થલતેજ સહિત પશ્ચિમ વિસ્તાર માં કેસ વધ્યા.SVP અને એલ જી હોસ્પિટલ ખાતે દર્દી ઓ ને અપાય છે સારવાર.હાલ 35 દર્દીઓ હોસ્પિટલ માં સારવાર હેઠળ.દરરોજ 2 હજાર લોકો ના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે – ડો ભાવિન સોલંકી … Show more 0 Comments Sort by
આજ રોજ કમલમ માં યુવા મોરચા ની બેઠક કરવામાં આવી હતી. જેમાં યુવા મોરચા નાં અધ્યક્ષ ડો. પ્રશાંતભાઈ કોરાટ ઉપસ્થિત હતા. આપ સો જાણો છો કે ૬ એપ્રિલ ભારતીય ભાજપ નો સત્પના દિવસ છે અને ૧૪ એપ્રિલ બાબા સાહેબ અબેડકર ની જન્મ જેન્તી છે. આ ૭ દિવસ માં સામાજિક ન્યાય સપ્તા ની ઉજવણી કરી ને સમગ્ર દેશ ની અંદર ભારતીય જનતા પાર્ટી વિવિધ કાર્ય કર્મો કરવા નાં છે.
6000 હજારથી વધુ બસનું સંચાલન પંચાયત પસંદગી સેવા બોર્ડ દ્વારા દરેક ઉમેદવારના ખાતામાં ડીબીડીથી 256 રૂપિયા જમા કરવામાં આવ્યા છે જેમાંમ અમુક ઉમેદવારને 256 રૂપિયાથી પણ ઓછું ભાડું થશે. જ્યારે અમુક વિદ્યાર્થીને 256 રૂપિયાથી પણ વધારે ભાડું થઈ શકે છે. તો એ તમામ વિદ્યાર્થીઓએ પોતાના સ્વખર્ચે પરીક્ષાના કેન્દ્ર પર પહોંચવાનું રહેશે. પંચાયત પસંદગી સેવા મંડળ બોર્ડની પરીક્ષા નવ એપ્રિલના રોજ યોજાવવાનો હોવાથી ગુજરાત એસટી નિગમ દ્વારા વધારાની 6,000થી પણ વધુ એસ.ટી.બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે વિદ્યાર્થીઓ પોતાની ટિકિટ ઓનલાઇન એપ્લિકેશન દ્વારા પણ બુક કરાવી શકે છે એમ કે ગાંધી, એસ.ટી.નિગમ,MD