Author: Gujarat Pravasi News

અમદાવાદ માં અખંડ સૈન્ય એકતા અને માજી સૈનિક સેવા ફાઉન્ડેશન કલેકટર સર એ લેટર લીધા બાદ આ લેટર ને આગળ કેન્દ્ર સરકાર ને મોકલશે તમારી જે પણ માંગો છે તેના વિશે અમે વાત કરીશું. આજ રોજ કલેક્ટર કચેરી ખાતે માજી સૈનિકો એ તેઓ ની માંગ રજૂ કરતું આવેદન પત્ર આપ્યા બાદ ગુજરાત પ્રવાસી ન્યૂઝ સાથે વાટાઘાટ કરી. સાથે સાથે સરકાર નાં માજી સૈનિકો માટે નાં વલણ માટે નારાજગી પણ વ્યક્ત કરી.સરકાર સમક્ષ અમુક માંગ રજૂ કરી અને આશા સેવી કે સરકાર તેમની માંગ ટુંક સમયમાં પૂરી કરે અને માજી સૈનિકો ને જોઈતી સવલતો પૂરી પાડે.

Read More

માજી સૈનિક અને બિન નારીઓ દ્વારા,1 RANK 1 PENSION. કી માંગ કરતાં હતાં કલેકટર ઑફ્સ ખાતે અમદાવાદ માં ગયા હતા

Read More

આગામી સમયને લઇ હવામાન વિભાગની આગાહી હજી પણ માવઠાનું જોર રહેશે બે દિવસ બાદ ત્રણ દિવસ માવઠું પડશે 5, 6 અને 7 એપ્રિલે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ 5 એપ્રિલે દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ રહી શકે માવઠાની વધુ શક્યતા કચ્છ અને ઉત્તર ગુજરાતમાં રહેશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાન માં સિસ્ટમ સક્રિય થવાને કારણે વરસાદની શક્યતા આમદાવાદમાં આજનું તાપમાન 36 ડિગ્રી તાપમાન, રાજકોટમાં સૌથી વધુ 36.8 ડિગ્રી તાપમાન હાલનું તાપમાન સામાન્ય કરતા નીચું મોરબી જામનગર સુરેન્દ્રનગર ભાવનગર મોરબી દ્વારકા સહિત રહેશે વરસાદ સુરત તાપી ડાંગ સહિત રહેશે વરસાદ

Read More

અમદાવાદ શહેર માં આજ રોજ સુભાષ બ્રિજ કલેકટર ઓફસ માં આપડા જવાનો પહોંચ્યા હતા.જેમાં આપડે માજી સૈનિક સેવા ફાઉન્ડેશન નાં લોકો જોડે આપડે વાત કરી. તેમાં તે લોકો તેમની માંગો પૂરી કરવા માંગે છે.જેમાં ORO ની પેન્શન નાં વિષય પર લેટર આપવા આવ્યા હતા.અને એની પેલા વિધાન સભા ની બાર ૯૦ દિવસ હડતાલ કર્યા પછી ૧૧ માંગ માંથી ખાલી ૩ માંગો પૂરી કરવા માં અને હજી બીજી ૮ માંગો બાકી છે.તેમની માંગો 1 RANK 1 PENSION,MILITARY SERVICE PAY, DISABILITY PAY, VIDHVA PENSION જેવા બીજી માંગો છે. જે પૂરી કરવા ની માંગ કરે છે.અને જ્યાં સુધી માંગ પૂરી નાં થાય તાય…

Read More

અમદાવાદ શહેર માં આજ રોજ સુભાષ બ્રિજ કલેકટર ઓફસ માં આપડા વીર જવાનો પહોંચ્યા હતા.જેમાં અખંડ સૈન્ય એકતા નાં રાષ્ટ્રીય અધ્યક્ષ યોગેન્દ્ર પ્રતાપ રાઘવ જોડે આપડે વાત કરી. તેમાં તે લોકો તેમની માંગો પૂરી કરવા માંગે છે.જેમાં ORO ની પેન્શન નાં વિષય પર લેટર આપવા આવ્યા હતા.અને એની પેલા વિધાન સભા ની બાર ૯૦ દિવસ હડતાલ કર્યા પછી ૧૧ માંગ માંથી ખાલી ૩ માંગો પૂરી કરવા માં અને હજી બીજી ૮ માંગો બાકી છે.તેમની માંગો 1 REM 1 PENSION,MILITARY SERVICE PAY, DISABILITY PAY, VIDHVA PENSION જેવા બીજી માંગો છે. જે પૂરી કરવા ની માંગ કરે છે.અને જ્યાં સુધી માંગ પૂરી…

Read More

આજે લુણાવાડા બસ સ્ટેશન થી CRPF મા 23 વર્ષ દેશ ના વિવિધ ક્ષેત્રોમાં મા ભોમની સુરક્ષા મા પોતાનું યોગદાન આપી પોતાના વતન પરત ફરેલા અર્ધ લશ્કર ના જાંબાઝ જવાન રત્ના ભાઈ ને આવકારવા પટેલ દિપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખ ગુજરાત અર્ધ લશ્કર સંગઠન , અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , નર્મદાબેન મહિલા ગુજરાત પ્રદેશ પ્રમુખ સાગર બેન મહિલા ગુજરાત પ્રદેશ ઉપ પ્રમુખ , વીરાભાઇ દાહોદ જિલ્લા પ્રમુખ , રમણભાઈ મહિસાગર જિલ્લા પ્રમુખ , કિરણભાઈ પંચમહાલ જિલ્લા પ્રમુખ , સુરેશભાઈ સંગઠન મંત્રી ગુજરાત પ્રદેશ તેમજ અન્ય સંગઠન ના હોદ્દેદારો અને…

Read More

શિક્ષણ વિભાગમાં જગ્યા ખાલી. આ ઉપરાંત સરકારી અને ગ્રાન્ટેડમાં 55 ટકા પ્રાધ્યાપકોની જગ્યા ખાલી છે. યુનિવર્સિટીમાં 45 ટકાથી પણ વધુ પ્રાથમિક શિક્ષકો અને 65 ટકા લેબોરેટરીની જગ્યાઓ ખાલી જોવા મળી રહી છે. જ્યારે ટેકનિકલ શિક્ષણમાં ડિગ્રી એન્જિનિયર માં 45 ટકા અધ્યાપકોની જગ્યા ડિપ્લોમા ઇજનેર 50 ટકા લેબોરેટરી તેમજ વર્કશોપમાં 65 ટકા જેટલી જગ્યાઓ ખાલી છે. આ ઉપરાંત જિલ્લા 15 વર્ષથી આર્ટ શિક્ષક, સંગીત શિક્ષક, ફિઝિકલ એજ્યુકેશન શિક્ષક અને કોમ્પ્યુટર શિક્ષકની પણ ભરતી કરવામાં આવી નથી.માર્ગ અને મકાન વિભાગ, નર્મદા સહિતના વિભાગોમાં પણ મોટાભાગે જગ્યાઓ ખાલી જોવા મળી રહી છે. મનીષ દોશી, કોંગ્રેસ

Read More

અમદાવાદ શહેર માં નરોડા રોડ મેમ્કો ચાર રસ્તા પાસે આવેલા વીર સાવરકર સ્પોટ સંકુલ માં આવેલા ફૂટબોલ ગ્રાઉનડ માં પડેલા કચરા માં અચાનક અગણ્ય કારણ સર આગ લાગી ત્યાં હાજર સિકયુરિટી ગાડ ફાયર સ્ટેશનને જાણ કરતા ફાયર બ્રિગેડ નાં માણસોએ આગ બુઝાવી દીધી હતી જેમાં કોઈ મોટા નુકસાન નાં અહેવાલ નથી પરંતુ આટલાં મોટા સંકુલમાં ફાયર સેફ્ટીનાં સાધનો તો હતા પરંતુ તેને ચલાવવા માટે જાણકાર માણસ ન હતો તે વાત અગત્યની છે.

Read More

ગુજરાતમાં ૨૪ કલાકમાં દસ હત્યાઓની ઘટનાએ ભાજપ સરકારની સબ સલામતના દાવાની પોલ ખોલી નાખી છે. વધતી જતી ગુન્હાખોરી અને કાયદો વ્યવસ્થાની કથળેલી પરિસ્થિતિ અંગે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તાશ્રી ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો-ગુંડાઓ બેકાબુ-બેખોફ રીતે કાયદો વ્યવસ્થાની ધજ્જિયા ઉડાવી રહ્યા છે. છેલ્લાં ૨૪ કલાકમાં ગુજરાત રક્તરંજિત બન્યુ છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૦ નિર્મમ હત્યાઓની ઘટના બની છે. જેમાં અમદાવાદમાં ૨, સુરતમાં ૩ અને જામનગરમાં ૨, રાજકોટ, સુરેન્દ્રનગર અને વડોદરામાં ૧-૧ નિર્મમ હત્યાના બનાવો બન્યા છે. ગૃહ રાજ્યમંત્રીના વિસ્તાર-શહેર સુરતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩…

Read More