Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Gujarat Pravasi News
https://youtu.be/LaAuyjHzy6Y
ચાલો સૌ સાથે મળી સૈનિકોનું ઋણ ચૂકવીએ….. અખીલ ભારતીય વિકાસ પરિષદ, અમદાવાદ (રજી. નં. F/19394/Ahmedabad) 1971 ભારત – પાકિસ્તાન યુદ્ધ ભારત વર્ષના ગૌરવવંતા ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયું છે. ભારતીય સેનાની ત્રણેય પાંખ આર્મી, નેવી અને વાયુદળના જાંમર્દ જવાનોએ પાકિસ્તાનને એવો જનોઈવઢ ઘા કર્યો કે તેના બે ઊભા ચીરા કરી દીધા. અખીલ ભારતીય વિકાસ પરિષદ, અમદાવાદ 1971 યુદ્ધના આ ગૌરવવંતા ઐતિહાસિક વિજય સાથે 50 વર્ષ પૂર્ણ થતાં તે નિમિત્તે કાર્યક્રમનું અમદાવાદ ખાતે આયોજન કરી રહેલ છે. 1971 યુદ્ધમાં ગુજરાતના એવા સૈનિકો કે જેણે યુદ્ધ મેદાનમાં અદમ્ય સાહસ દર્શાવ્યું હોય કે માભોમની રક્ષા કાજે વીરગતિ પામ્યા હોય તેવા વીર સૈનિકો કે વીર…
हापुड़। उत्तर प्रदेश के जनपद हापुड़ में पसमांदा मुस्लिम समाज उत्थान समिति संघ रजि. के मुख्य संरक्षक इरफान अहमद, संरक्षक सरफराज अली, राष्ट्रीय अध्यक्ष एहसान अब्बासी के नेतृत्व में आजादी के बाद पहली बार पसमांदा मुस्लिम समाज के उत्थान और उनको जागरूक करने के लिए चिंतन शिविर का आयोजन किया गया। जिसमें भारी संख्या में पसमांदा मुस्लिम समाज के लोग एकत्रित हुए। मुख्य संरक्षक इरफान ने चिंतन शिविर में मोदी सरकार एवं योगी सरकार की जन कल्याणकारी योजनाओं को विस्तार से बताते हुए पिछड़े, अति पिछडे, वंचित मुस्लिम समाज को योजनाओं का लाभ उठाने के लिए जागरूक किया और पश्चिम…
આજ ભારતના રાષ્ટ્રહિતેછુક પૂર્વ ઉપ પ્રધાનમંત્રી શ્રી લાલક્રિષ્ન અડવાણીજી ને જન્મદિન પર આર એસ એ પ્રમુખ આંતરરાષ્ટ્રીય ચિંતક વિચારક રાષ્ટ્રવાદી વકતા ર્ડો પ્રધુમનકુમાર સિંહા બધાઈ આપી આશીર્વાદ લેવાના સૌભાગ્ય મળ્યું. આજ ભારતના યશસ્વી પ્રધાનમંત્રી મોદીજી રાજનાથજી અને આર એસ એ પ્રમુખ તેમના નિવાસસ્થાને મળી શુભકામના સાથ આશિષ લેવાનો અવસર મળ્યો સાથે દાદાજી બાબુરામવિલાસ સિંહ જીવન આધારિત પત્રિકા આપી સંસ્થાના કર્યો વિશે ચર્ચા કરી આજસુધીના તેમના દેશ માટેના કાર્યો ને યાદ કરી આધુનિક ભારત ની વાત કરી ભાવવિભોર થયાં. ઈશ્વર અડવાણીજી ને સ્વસ્થ અને દીર્ઘાયુ બક્ષે
દિવાળીના તહેવારને લઈ એસટી નિગમની વિશેષ વ્યવસ્થા. 19 થી 24 ઓક્ટોબર દરમિયાન વધારાની 2300 બસો દોડાવશે. સુરત ડિવિઝનમાંથી 1550 બસો વધારાની દોડાવશે. અમદાવાદ ડિવિઝનમાંથી વધારાની 700 બસો દોડાવશે. તમામ ડેપો માંથી પ્રવાસીઓના ધસારાને ધ્યાને રાખી વધારાની બસ દોડાવવા સૂચના 19 ઓકટોબર થી દિવાળી ની બસો શરૂ કરાશે… સુરત માં રત્ન કલાકારો માટે બસ ની વ્યવસ્થા કરાશે… અમદાવાદ માં પણ બસો વધારવામાં આવશે… દરેક જિલ્લા ના હેડ ક્વાટર પર બસો ની પૂરતી વ્યવસ્થા કરાઇ છે.. ૨૩૦૦ બસો ના માધ્યમ થી ૧૦ લાખ મુસાફરો ને લાભ મળી શકશે… ગત વર્ષે કોરોના હતો જેના કારણે બસો ની વ્યવસ્થા ઓછી કરાઈ હતી… બાઈટ::કે ડી…
દિલ્હીમાં આપના નેતાના ધર્મપરિવર્તન મામલે ગુજરાતના શિક્ષણ પ્રધાને આમ આદમી પાર આકરા પ્રહાર કર્યા હતા.આમ આદમી પાર્ટી હિન્દૂ સમાજ પર થુકવાનું કામ કરી રહ્યું છે.આમ આદમી પાર્ટીના ચાવવામાં અને બતાવના દાંત અલગ છે.ગુજરાતની જનતા આ હિન્દૂ ધર્મ વિરોધી પાર્ટીને ગુજરાતમાં પગ પણ નહીં મુકવા દે તેવો વિશ્વાસ છે. અમદાવાદ : રાજેન્દ્ર પોલે ધર્માંતરણ કાર્યક્રમ હાજરી આપી મોટી સંખ્યામાં ઉપસ્થતી લોકોને હિન્દૂ ધર્મ વિરોધ અને હિન્દૂ ધર્મના દેવી દેવતાની પૂજા નહીં કરવાના શપથ ના કાર્યક્રમ હાજરી આપી હતી ને લઈ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે.જેને લઈ ગુજરાત શિક્ષણ પ્રધાને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા. બાઈટ_જીતુ વાઘણી, શિક્ષણ…
https://gujaratpravasi.com/wp-content/uploads/2022/10/WhatsApp-Video-2022-10-06-at-7.36.18-PM.mp4 આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભાની ચૂંટણી પહેલા વધુ એક ઉમેદવારનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.જેમાં 12 જેટલા ઉમેદવાર હાજર કરવામાં આવ્યા છે.આ પહેલા પણ આમ આદમી પાર્ટી દ્વારા 29 જઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી પણ પૂર્ણ રીતે તૈયારી દર્શવી રહી છે.હજુ ચૂંટણી વિભાગ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવે તે પહેલાં ગુજરાતમાં અન્ય પાર્ટી કરતા આમ આદમી પાર્ટી દ્વારા પોતાના વિધાનસભાના ઉમેદવાર જાહેર કરવામાં આવી રહ્યા છે.આમ આદમી પાર્ટી દ્વારા અત્યાર સુધી કુલ 41 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
પંડયાનું રાજીનામું રાજયના વકીલમંડળોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો ગુજરાત હાઇકોર્ટમાં કોર્ટ કામગીરી માટે સત્તાવાર ભાષા તરીકે ગુજરાતી ભાષાને સામેલ કરવા અંગેના વિવાદમાં ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસીએશનના પ્રમુખ અસીમ પંડયાએ આજે પ્રમુખપદના હોદ્દા પરથી સ્વૈચ્છિક રીતે રાજીનામું આપી દીધુ હતું. જેને પગલે હાઇકોર્ટ વકીલઆલમની સાથે સાથે નીચલી કોર્ટના વકીલઆલમમાં પણ આ સમાચારને પગલે ભારે ચર્ચા ચાલી હતી. જો કે, એસોસીએશનને મોકલેલા રાજીનામાપત્રમાં પંડયાએ સ્પષ્ટ કર્યું હતું કે, વ્યકિતગત ધોરણે અને તેમની વિચારધારા પ્રમાણે હાઇકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર રીતે અમલી બનાવાય તેની લડત તેઓ ચાલુ રાખશે. જો કે, વ્યકિતગત ધોરણે હાઇકોર્ટમાં ગુજરાતી ભાષા અમલી બનાવવાની લડત ચાલુ રાખવાની પડયાની સ્પષ્ટતા, એસો.ને રાજીનામું મોકલી…