Author: Gujarat Pravasi News

स्वामी त्रिदंड महाराज के ब्रह्मलीन होने पर अखिल भारत हिंदू महासभा के प्रदेश अध्यक्ष ऋषि कुमार त्रिवेदी कोटि-कोटि श्रद्धांजलि अर्पित करते हुए त्रिवेदी ने कहा स्वामी त्रिदंडी जी महाराज का निधन हम सभी के लिए अपूर्ण क्षति है।स्वामी त्रिदंडी जी महाराज के निधन के साथ भारतीय आध्यात्मिकता और धर्म के एक महान विभूति को खो दिया है उनके आदर्श और उपदेश सदैव हमारे जीवन को मार्गदर्शन देते रहेंगे उन्हें उत्तर प्रदेश टीम की ओर से श्रद्धांजलि और जय श्रीमन नारायण।भारत हिन्दू महासभा राष्ट्रीय अध्यक्ष श्री रामानुज जीयर स्वामी त्रिदंडी महाराज 82 वर्ष 18 जून को श्री जगन्नाथ मठ में…

Read More

અખીલ ભારતીય કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને માનનીય સાંસદ શ્રી રાહુલ ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સદર કાર્યક્રમમાં ગુજરાત વિધનસભાના ઉપનેતા તેમજ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ પરમાર, અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ, વિપક્ષ નેતા AMC શેહઝાદખાન પઠાણ, બળદેવભાઈ લુણી, રાજુભાઈ બ્રહ્મભટ્ટ, કોંગ્રેસ પાર્ટીના કોર્પોરેટરો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. गुजरात प्रवासी न्यूज़ अहमदाबाद

Read More

भारत हिन्दू महासभा के राष्ट्रीय अध्यक्ष श्री रामानुज जीयर स्वामी त्रिदंडी महाराज द्वारा जाति पाति की करो विदाई ” हिन्दू हिन्दू भाई भाई ” का नारा देकर एक राष्ट्र श्रेष्ठ राष्ट्र की परिकल्पना सार्थक करने में प्रयत्नशील रहे थे | जिनका 82 वर्ष की आयु में हैदराबाद के सीता राम बाग स्थित श्री जगन्नाथ मठ में 18 जून को निधन हो गया था | स्थानीय अस्पताल से चिकित्सा करवाने के बाद स्वस्थ होकर अपने आश्रम श्री जगन्नाथ मठ में वापस लौटे थे। दौ दिन पहले दोपहर बाद स्वामी त्रिदंडी जी महाराज ने अंतिम सांस ली। 18 जून को स्थानीय श्मशान…

Read More

NEET ની પરીક્ષામાં દેશવ્યાપી મોટું કૌભાંડ અચરવામાં આવ્યું છે, જેના કારણે લાખો વિદ્યાર્થીઓના સપના પર પાણી ફરી ગયા છે. આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ, પદાધિકારીઓ તથા તમામ જિલ્લાના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં કલેકટરને આવેદનપત્ર આપીને NEETની એક્ઝામ રદ કરાવવાની અને ફરી એકઝામ લેવાની માંગણી કરી. આવેદનપત્રમાં વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે કે, સરકારી કોલેજમાં એડમીશન મેળવવા માટે વિદ્યાર્થીઓ દિવસ-રાત તનતોડ મહેનત કરે છે અને વાલીઓ કોચિંગ સેન્ટરોમાં મસમોટી ફી ભરે છે. અત્યાર સુધી એવું જોવામાં આવતું હતું કે સરકારી ભરતીની પરીક્ષાઓના ગોટાળાઓ સામે આવતા હતાં પણ આ વખતે તો NEET-UG જેવી પરીક્ષાઓમાં પણ ગોટાળાઓ થયા…

Read More

झबरेड़ा, हरिद्वार : 84 उत्तराखंड बटालियन एनसीसी, रुड़की के तत्वाधान में चौ0 भरत सिंह डीएवी इंटर कॉलेज, झबरेड़ा में दिनांक 13 जून 2024 से संचालित इंटर बटालियन प्रतिस्पर्धा कैम्प के छठे दिन कैंप कमांडेंट कर्नल रामाकृष्णन रमेश एवंम डिप्टी कैंप कमांडेंट लेफ्टिनेंट कर्नल अमन कुमार सिंह ने आज के मुख्य अतिथि एसपी देहात श्री स्वप्नन किशोर सिंह का स्वागत किया । मुख्य अतिथि ने एनसीसी कैडेट्स को साइबर क्राइम एवं नारकोटिक्स विषय पर व्याख्यान दिया जिसे कैडेटो ने बहुत ध्यान से सुना और अपने जीवन में नशा न करने की प्रतिज्ञा ली। मुख्य अतिथि ने कैडेट्स को एक नारा ‘बी…

Read More

02 महिला अभियुक्ताओं सहित 03 अभियुक्तों को किया गिरफ्तार जिनके कब्जे से मृतका का मोबाइल फोन व पैन कार्ड बरामद। अभियुक्ता जेठानी द्वारा रुपये का लेन-देन व घरेलू सामान के बंटवारे को लेकर अपने चाचा, भाई तथा बहन के साथ मिलकर की गई थी मृतका प्रियंका(देवरानी) की हत्या। गुजरात प्रवासी न्यूज़

Read More

સમૂહ લગ્ન ના પ્રણેતા અને માર્ગદર્શક એટલે સૌના આદરણીય નિરંજનભાઈ દવે (દવે સાહેબ) જેમના માર્ગદર્શનમાં શરુ થયેલ આ સેવા યજ્ઞએ ૮ વર્ષ પૂર્ણ કર્યા જે બદલ આ વિચારને સાર્થક કરતી આખી ટીમ, શ્રી ભાદરવી પૂનમીયા સંઘ અંબાજી પ્રેરીત અને હિન્દુ આદિવાસી ડુંગરી ગરાસિયા સમાજ સુધારણા સમિતિ અંબાજી ને સફળ આયોજન બદલ અભિનંદન વંદન. ગરાસિયા સમાજમાં શિક્ષણ અને પાયાની સુવિધાઓના મળવાના કારણે ત્યાં કેટલાક કુરીવાજો એ જન્મ લિધો અને તેની સાથે સાથે મિશનરીઓ ની વટાળ પ્રવૃત્તિઓ અને વિધર્મીઓનો શોષણનો ભોગ બની રહ્યો હતો દાંતા,અંબાજી,પોશીના,વિરમપુર,અમીરગઢનો જનજાતી વિસ્તાર. જંયા એક એવી પણ પ્રથા જન્મી હતી કે ત્યાના પુરુષ પોતાને ગમતી છોકરીને ઉપાડીને…

Read More

दिनांक 13 जून 2024 से संचालित इस कैंप में हरिद्वार जिले के विभिन्न स्कूल और उत्तराखंड राज्य के विभिन्न जनपदों के आये 565 एनसीसी कैडेट्स प्रतिभाग कर रहे हैं । दिन रात चलने वाले इस शिविर में सभी एनसीसी कैडेट्स को विशेष रूप से शस्त्र चलाने का प्रशिक्षण दिया जा रहा है व सभी कैडेट्स शिविर की प्रत्येक गतिविधि में बड़े उत्साह से प्रतिभाग कर रहे हैं। प्रशिक्षण उपरांत यह कैडेट्स हल्द्वानी में आयोजित होने वाले इंटर ग्रुप कम्पटीशन में प्रतिभाग करेंगे । आज शिविर के द्वितीय दिन रुड़की ग्रुप मुख्यालय के ग्रुप कमांडर ब्रिगेडियर सबल सिंह नेगी ने शिविर…

Read More

અમદાવાદ/ગુજરાત આમ આદમી પાર્ટીના હોસ્પિટલ કેર કમિટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિનોદ પરમારે એક ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું હતું કે, આજ રોજ SVP હોસ્પિટલમાં કલોલથી સંગીતાબેન નામના દર્દીને બપોરે 3 વાગે દાખલ કરવામાં આવે છે. તેમને બીમારીમાં સર્વાંયકલ થયું હતું અને તેમની પાછળ પીઠમાં નસ દબાતી હતી, જેની સારવાર માટે તેમને લાવવામાં આવ્યા હતા, ત્યાં કોઈ દવા આપવાથી રિએકશન આવ્યું હતું. ડૉક્ટરે એમને ઈન્જેકશન આપ્યું જેથી એમને ગભરામણ થવા લાગી તો એમને ઓક્સીઝન ની જરૂર જણાઈ. પરંતુ ત્યાં 2 સિલિન્ડરમાંથી ઓક્સિજન આપવાનો પ્રયત્ન કર્યો પણ ઓક્સિજન આવ્યું જ નહિ અને 3 સિલિન્ડર લગાવ્યા ત્યારે ઓક્સિજન મળ્યો. પરંતુ…

Read More

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર વાર્તાને સંબોધતા ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય અને કાર્યકારી પ્રદેશ પ્રમુખશ્રી જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ અગ્નિકાંડને ૧૪ દિવસ કરતા વધુ સમય થયો, હું ૧૪ દિવસ રાજકોટ જ હતો ત્યાં પીડીતોના પરિવારની વેદના સાંભળી, પ્રાર્થના સભામાં ભાગ લીધો, શ્રધ્ધાંજલીના કાર્યક્રમો આપ્યાં, પીડીતો માટે મૌન પાળ્યું, પત્રિકા વિતરણ કરી, લોકસંપર્ક કર્યો, અનેક મીડીયા મિત્રો – પત્રકાર મિત્રો સાથે અગ્નિકાંડ વિશે વાત કરી, અગ્રણી નાગરિકો અને બુધ્ધિજીવીઓને મળ્યા, સમગ્ર રાજકોટનું એકસુરે આજની તારીખે એવુ માનવું છે કે, અગ્નિકાંડમાં પણ તક્ષશીલાકાંડ અને મોરબી કાંડની માફક ન્યાય મળવાનો નથી. આખુ રાજકોટ એકસુરે આ વાત કહી…

Read More