Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Gujarat Pravasi News
आगरा मंडल उत्तर प्रदेश ब्रेकिंग न्यूज राष्ट्रीय मीडिया प्रभारी- राजेश सिंह परिहार राष्ट्रीय गौ रक्षक सेना भारत के राष्ट्रीय अध्यक्ष सैलेन्द्र पहलवान के देश की मोदी सरकार व उत्तर प्रदेश की योगी आदित्यनाथ सरकार से माग की है कि हमारी गौ माता को राष्ट्रीय माता घोषित किया जाय, उन्होने कहा कि हमारी गौ माता पर सभी देवी देवता बिराजमान है और हमारे लोग बहुत मेहनत करके गौ माता की जान बचा रहे है अन्यथा हम जेल भरो…
મનહર પટેલ INDIA ગઠબંધનના તમામ સાંસદો પાસે મારી સાદર માંગ છે કે ૧૮ મી સંસદમા પહેલી માંગ મૂકે “ અમદાવાદના મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ પરથી સરદાર પટેલ નું નામ હટાવીને “નરેન્દ્ર મોદી” મૂકવામાં આવ્યું છે તે ગુજરાતની અસ્મિતા ઉપર વજ્ર ઘાત છે અને દેશના પનોતા પુત્ર સરદાર પટેલનું હળાહળ અપમાન થયુ છે જે ગુજરાતીઓ માટે અસહ્ય છે..માટે મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ પુનઃ “સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ” નામ યથાવત કરવામાં આવે તેવી માંગ કરવામા આવે.અને સત્તાધારી પક્ષના તમામ સાંસદો આ માંગને સમર્થન કરે એવી આશા રાખુ છું.. સાથોસાથસ્પોર્ટસ કોમ્પ્લેક્સ,યુનિ.,પોર્ટ-એરપોર્ટ-રેલ્વે સ્ટેશનો,સ્મારકો,યોજનાઓ,ભવનો,રોડ રસ્તાઓ કે સરકારી મિલકતો છે તેના ઉપરથી આ નામો કોઈપણ સંજોગોમાં…
અમદાવાદ/ગુજરાત આમ આદમી પાર્ટીના હોસ્પિટલ કેર કમિટીના પ્રદેશ અધ્યક્ષ વિનોદભાઈ પરમારે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ અને આરોગ્ય કમિશનરને એક પત્ર લખીને સિવિલ હોસ્પિટલના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પોતાની રજૂઆત કરી હતી અને સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ જોષી સાહેબે આ પત્રનો સકારાત્મક જવાબ આપ્યો હતો અને આ ફરિયાદને આગળ વિશ્વા એન્ટરપ્રાઇઝની ફોરવર્ડ કરશે એવું પણ આશ્વાસન આપ્યું હતું. આ પત્રમાં આમ આદમી પાર્ટીના હોસ્પિટલ કેર કમિટીના પ્રદેશ અધ્યક્ષ વિનોદભાઈ પરમારે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર પોતાની મન મરજી પ્રમાણે પોતાની પસંદગીની એજન્સીને વર્ક કોન્ટ્રાક્ટ આપી દે છે, જેના કારણે રાજદીપ અને વિશ્વા એન્ટરપ્રાઇઝ જેવી એજન્સીઓ પણ પોતાની મન મરજી કરવા માટે જાણીતી છે.…
2012 નો થાનગઢમાં ચકચારી દલિત હત્યાકાંડના પીડિતો ન્યાય જંખી રહ્યા છે..! SIT ની રચના બાદ પણ બે મૃતકોના આરોપીની ધરપકડ થઈ નથી એક મૃતકના આરોપી PSI સહિત ત્રણ વ્યક્તિઓ માત્ર છ મહિનામાં જામીન પર છૂટી ગયા હતા. આજે પ્રમોશન લઈ સારી પોસ્ટ પર બેઠા છે. SIT નો રિપોર્ટ પરિવારને મળતો નથી. 3 હત્યા માંથી એક હત્યા નો કેસ ચાલુ છે. બાર વર્ષ થયા બીજી બે હત્યાનું ચાર્જસીટ પણ થયું નથી. આજે “આમ આદમી પાર્ટી” પ્રતિનિધિ મંડળ રાજુભાઈ કરપડા, અમૃતભાઈ મકવાણા, દેવકરણભાઈ જોગરાણા, અજીતભાઈ ખોરાણી, દીપકભાઈ ચિહલા સહિત આગેવાનોએ પીડિત પરિવારની…
लोकतंत्र में चुनाव देश के लिए होता है., देश,काल,परिस्थिति देखकर जनता को देश हित में वोट करना चाहिए |
अश्विनी अग्रवाल लोकतंत्र में चुनाव देश के लिए होता है., देश,काल,परिस्थिति देखकर जनता को देश हित में वोट करना चाहिए 2014 प्रधानमंत्री मोदी नेतृत्व से राष्ट्रवाद का उचित मेसेज अर्थ आज की युवा पीढ़ी समझती नजर आने पर हर घर तिरंगा लेहराये जाने का नजारा जनता ने देखा । जनता और मोदी नेतृत्व सेधर्मनिरपेक्षता का चोला ओढ़े राजनीतिक पार्टियों के तंबू उखड़ने अहसास से विरोधियों की दुनिया डगमगाती नजर आई है। कास्ट फैक्टर से जनाधार को प्राप्त करने की होड़ क्यों मची हुई है ? लोकसभा चुनाव 2024 मतदाताओं को लुभाने क्यों और प्रयास इंडिया गठबंधन में शामिल पार्टियों…
जब नरेंद्र दामोदर दास मोदी तीसरी बार पीएम पद की शपथ ले रहे तब आंतकियो की कायराना करतूत !! जम्मू कश्मीर बेहद ही दुःखद !!! रियासी में बड़ा आतंकी हमला , वैष्णो देवी के दर्शन करने जा रहे तीर्थयात्रियों का कहना है कि बस पर कई राउंड गोलियां चलाई गईं , रियासी के पौनी इलाके में बस पर हमला , 12 या हांत्रियों की हो चुकी है मौत , दर्जनभर लोग हुए घायल , कई की हालत नाजुक बनी हुई है , घटनास्थल पर गोलियों के खाली राउंड मिले, घटनास्थल में पहुंचे आलाधिकारी , घायलों को भिजवाया जा रहा है…
આજે RC ટેક્નિકલ કોલેજના ABVP ના ઉપપ્રમુખ અન્ય કાર્યકર્તાઓ સાથે ‘આપ’ ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ઇસુદાન ગઢવી અને રાષ્ટ્રીય નેતા શ્રી ગોપાલ ઇટાલિયાના હસ્તે વિધિવત રીતે AAP ગુજરાતની વિદ્યાર્થી પાંખ CYSS માં જોડાયા. ગુજરાત CYSS આગામી દિવસોમાં 150 થી વધુ કાર્યકર્તાઓ સાથે RC ટેક્નિકલ કોલેજમાં પોતાની કારોબારી જાહેર કરશે.
NEET પરીક્ષામાં પેપર લીક અને પરિણામમાં ગોટાળા અંગે સરકાર મૌન છે. NTA શંકાના દાયરામાં છે કારણ કે પેપર લીકનો મુદ્દો ધ્યાન માં આવ્યો છે ત્યાર બાદ વિદ્યાર્થીઓએ પણ એવા સ્કોર્સ મેળવ્યા જે પરીક્ષામાં કદી પણ શક્ય નથી એટલું જ નહીં, NEET નું પરિણામ ઉતાવળમાં જે તારીખ હતી એનાં કરતાં પેહલા જાહેર કરવામાં આવ્યું હતું, જેના વિશે કોઈને જાણ કરવામાં આવી ન હતી.આ તમામ બાબતો NTA પર ઘણા પ્રશ્નો ઉભા કરે છે. NSUI દ્વારા આ પરીક્ષા રદ કરવા ની માંગ કરવાંમાં આવી અને તપાસ કમિટી ની રચના કરવાની માગ કરવામાં આવીNEET કૌભાંડ નાં વિરોધ માં આજ NSUI દ્વારા ગુજરાત યુનિવર્સિટી જોડે…
આજરોજ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાનભાઈ ગઢવી, નેશનલ જોઈન્ટ સેક્રેટરી શ્રી ગોપાલભાઈ ઇટાલિયા, સંગઠન મહામંત્રી શ્રી મનોજભાઈ સોરઠીયા ની આગેવાનીમાં પ્રદેશ સંગઠનની મહત્વની મિટિંગ યોજાઈ સાથે આમ આદમી પાર્ટીના માનનીય ધારાસભ્યશ્રી ઓ હાજર રહ્યા,આ મહત્વપૂર્ણ મિટિંગના ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠકની સમીક્ષા કરવામાં આવશે,પ્રદેશ પધધિકારીઓના યોગદાનની સમીક્ષા કરવામાં આવશે,પ્રદેશ નેતાઓ પાસેથી સંગઠનના ફેરફારના સૂચનો લેવામાં આવશે,સાથે સાથે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને મિશન 2027ને લઈને પણ રણનીતિ તૈયાર કરવામાં પણ આવશે. ગુજરાત પ્રવાસી ન્યૂઝ અમદાવાદ
આવતી કાલે 11.06..2024 ના રોજ સવારે 9 વાગે…ફાયર બ્રાંડ સાંસદ આપણી બેન ગેનીબેન ઠાકોર માં અંબાજીના ચરણોમાં શિશ નમાવવા આવી રહ્યાં છે ત્યારે તમામ સમાજના આગેવાનો પક્ષ ના કાર્યકરો ને અંબાજી પધારવા ભાવભર્યું આમંત્રણ છે સાથે અમીરગઢ ક્ષત્રિય સમાજ દ્રારા માતાજી ને ધજા ચડાવવાની માનતા પુરી કરશે. ગુજરાત પ્રવાસી ન્યૂઝ અમદાવાદ