Author: Gujarat Pravasi News

NEET ની પરીક્ષામાં દેશવ્યાપી મોટું કૌભાંડ અચરવામાં આવ્યું છે, જેના કારણે લાખો વિદ્યાર્થીઓના સપના પર પાણી ફરી ગયા છે. આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ, પદાધિકારીઓ તથા તમામ જિલ્લાના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં કલેકટરને આવેદનપત્ર આપીને NEETની એક્ઝામ રદ કરાવવાની અને ફરી એકઝામ લેવાની માંગણી કરી. આવેદનપત્રમાં વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે કે, સરકારી કોલેજમાં એડમીશન મેળવવા માટે વિદ્યાર્થીઓ દિવસ-રાત તનતોડ મહેનત કરે છે અને વાલીઓ કોચિંગ સેન્ટરોમાં મસમોટી ફી ભરે છે. અત્યાર સુધી એવું જોવામાં આવતું હતું કે સરકારી ભરતીની પરીક્ષાઓના ગોટાળાઓ સામે આવતા હતાં પણ આ વખતે તો NEET-UG જેવી પરીક્ષાઓમાં પણ ગોટાળાઓ થયા…

Read More

झबरेड़ा, हरिद्वार : 84 उत्तराखंड बटालियन एनसीसी, रुड़की के तत्वाधान में चौ0 भरत सिंह डीएवी इंटर कॉलेज, झबरेड़ा में दिनांक 13 जून 2024 से संचालित इंटर बटालियन प्रतिस्पर्धा कैम्प के छठे दिन कैंप कमांडेंट कर्नल रामाकृष्णन रमेश एवंम डिप्टी कैंप कमांडेंट लेफ्टिनेंट कर्नल अमन कुमार सिंह ने आज के मुख्य अतिथि एसपी देहात श्री स्वप्नन किशोर सिंह का स्वागत किया । मुख्य अतिथि ने एनसीसी कैडेट्स को साइबर क्राइम एवं नारकोटिक्स विषय पर व्याख्यान दिया जिसे कैडेटो ने बहुत ध्यान से सुना और अपने जीवन में नशा न करने की प्रतिज्ञा ली। मुख्य अतिथि ने कैडेट्स को एक नारा ‘बी…

Read More

02 महिला अभियुक्ताओं सहित 03 अभियुक्तों को किया गिरफ्तार जिनके कब्जे से मृतका का मोबाइल फोन व पैन कार्ड बरामद। अभियुक्ता जेठानी द्वारा रुपये का लेन-देन व घरेलू सामान के बंटवारे को लेकर अपने चाचा, भाई तथा बहन के साथ मिलकर की गई थी मृतका प्रियंका(देवरानी) की हत्या। गुजरात प्रवासी न्यूज़

Read More

સમૂહ લગ્ન ના પ્રણેતા અને માર્ગદર્શક એટલે સૌના આદરણીય નિરંજનભાઈ દવે (દવે સાહેબ) જેમના માર્ગદર્શનમાં શરુ થયેલ આ સેવા યજ્ઞએ ૮ વર્ષ પૂર્ણ કર્યા જે બદલ આ વિચારને સાર્થક કરતી આખી ટીમ, શ્રી ભાદરવી પૂનમીયા સંઘ અંબાજી પ્રેરીત અને હિન્દુ આદિવાસી ડુંગરી ગરાસિયા સમાજ સુધારણા સમિતિ અંબાજી ને સફળ આયોજન બદલ અભિનંદન વંદન. ગરાસિયા સમાજમાં શિક્ષણ અને પાયાની સુવિધાઓના મળવાના કારણે ત્યાં કેટલાક કુરીવાજો એ જન્મ લિધો અને તેની સાથે સાથે મિશનરીઓ ની વટાળ પ્રવૃત્તિઓ અને વિધર્મીઓનો શોષણનો ભોગ બની રહ્યો હતો દાંતા,અંબાજી,પોશીના,વિરમપુર,અમીરગઢનો જનજાતી વિસ્તાર. જંયા એક એવી પણ પ્રથા જન્મી હતી કે ત્યાના પુરુષ પોતાને ગમતી છોકરીને ઉપાડીને…

Read More

दिनांक 13 जून 2024 से संचालित इस कैंप में हरिद्वार जिले के विभिन्न स्कूल और उत्तराखंड राज्य के विभिन्न जनपदों के आये 565 एनसीसी कैडेट्स प्रतिभाग कर रहे हैं । दिन रात चलने वाले इस शिविर में सभी एनसीसी कैडेट्स को विशेष रूप से शस्त्र चलाने का प्रशिक्षण दिया जा रहा है व सभी कैडेट्स शिविर की प्रत्येक गतिविधि में बड़े उत्साह से प्रतिभाग कर रहे हैं। प्रशिक्षण उपरांत यह कैडेट्स हल्द्वानी में आयोजित होने वाले इंटर ग्रुप कम्पटीशन में प्रतिभाग करेंगे । आज शिविर के द्वितीय दिन रुड़की ग्रुप मुख्यालय के ग्रुप कमांडर ब्रिगेडियर सबल सिंह नेगी ने शिविर…

Read More

અમદાવાદ/ગુજરાત આમ આદમી પાર્ટીના હોસ્પિટલ કેર કમિટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિનોદ પરમારે એક ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું હતું કે, આજ રોજ SVP હોસ્પિટલમાં કલોલથી સંગીતાબેન નામના દર્દીને બપોરે 3 વાગે દાખલ કરવામાં આવે છે. તેમને બીમારીમાં સર્વાંયકલ થયું હતું અને તેમની પાછળ પીઠમાં નસ દબાતી હતી, જેની સારવાર માટે તેમને લાવવામાં આવ્યા હતા, ત્યાં કોઈ દવા આપવાથી રિએકશન આવ્યું હતું. ડૉક્ટરે એમને ઈન્જેકશન આપ્યું જેથી એમને ગભરામણ થવા લાગી તો એમને ઓક્સીઝન ની જરૂર જણાઈ. પરંતુ ત્યાં 2 સિલિન્ડરમાંથી ઓક્સિજન આપવાનો પ્રયત્ન કર્યો પણ ઓક્સિજન આવ્યું જ નહિ અને 3 સિલિન્ડર લગાવ્યા ત્યારે ઓક્સિજન મળ્યો. પરંતુ…

Read More

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર વાર્તાને સંબોધતા ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય અને કાર્યકારી પ્રદેશ પ્રમુખશ્રી જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ અગ્નિકાંડને ૧૪ દિવસ કરતા વધુ સમય થયો, હું ૧૪ દિવસ રાજકોટ જ હતો ત્યાં પીડીતોના પરિવારની વેદના સાંભળી, પ્રાર્થના સભામાં ભાગ લીધો, શ્રધ્ધાંજલીના કાર્યક્રમો આપ્યાં, પીડીતો માટે મૌન પાળ્યું, પત્રિકા વિતરણ કરી, લોકસંપર્ક કર્યો, અનેક મીડીયા મિત્રો – પત્રકાર મિત્રો સાથે અગ્નિકાંડ વિશે વાત કરી, અગ્રણી નાગરિકો અને બુધ્ધિજીવીઓને મળ્યા, સમગ્ર રાજકોટનું એકસુરે આજની તારીખે એવુ માનવું છે કે, અગ્નિકાંડમાં પણ તક્ષશીલાકાંડ અને મોરબી કાંડની માફક ન્યાય મળવાનો નથી. આખુ રાજકોટ એકસુરે આ વાત કહી…

Read More

                                              आगरा मंडल उत्तर प्रदेश ब्रेकिंग न्यूज राष्ट्रीय मीडिया प्रभारी- राजेश सिंह परिहार राष्ट्रीय गौ रक्षक सेना भारत के राष्ट्रीय अध्यक्ष सैलेन्द्र पहलवान के देश की मोदी सरकार व उत्तर प्रदेश की योगी आदित्यनाथ सरकार से माग की है कि हमारी गौ माता को राष्ट्रीय माता घोषित किया जाय, उन्होने कहा कि हमारी गौ माता पर सभी देवी देवता बिराजमान है और हमारे लोग बहुत मेहनत करके गौ माता की जान बचा रहे है अन्यथा हम जेल भरो…

Read More

  મનહર પટેલ INDIA ગઠબંધનના તમામ સાંસદો પાસે મારી સાદર માંગ છે કે ૧૮ મી સંસદમા પહેલી માંગ મૂકે “ અમદાવાદના મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ પરથી સરદાર પટેલ નું નામ હટાવીને “નરેન્દ્ર મોદી” મૂકવામાં આવ્યું છે તે ગુજરાતની અસ્મિતા ઉપર વજ્ર ઘાત છે અને દેશના પનોતા પુત્ર સરદાર પટેલનું હળાહળ અપમાન થયુ છે જે ગુજરાતીઓ માટે અસહ્ય છે..માટે મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ પુનઃ “સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ” નામ યથાવત કરવામાં આવે તેવી માંગ કરવામા આવે.અને સત્તાધારી પક્ષના તમામ સાંસદો આ માંગને સમર્થન કરે એવી આશા રાખુ છું..    સાથોસાથસ્પોર્ટસ કોમ્પ્લેક્સ,યુનિ.,પોર્ટ-એરપોર્ટ-રેલ્વે સ્ટેશનો,સ્મારકો,યોજનાઓ,ભવનો,રોડ રસ્તાઓ કે સરકારી મિલકતો છે તેના ઉપરથી આ નામો કોઈપણ સંજોગોમાં…

Read More

અમદાવાદ/ગુજરાત આમ આદમી પાર્ટીના હોસ્પિટલ કેર કમિટીના પ્રદેશ અધ્યક્ષ વિનોદભાઈ પરમારે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ અને આરોગ્ય કમિશનરને એક પત્ર લખીને સિવિલ હોસ્પિટલના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પોતાની રજૂઆત કરી હતી અને સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ જોષી સાહેબે આ પત્રનો સકારાત્મક જવાબ આપ્યો હતો અને આ ફરિયાદને આગળ વિશ્વા એન્ટરપ્રાઇઝની ફોરવર્ડ કરશે એવું પણ આશ્વાસન આપ્યું હતું. આ પત્રમાં આમ આદમી પાર્ટીના હોસ્પિટલ કેર કમિટીના પ્રદેશ અધ્યક્ષ વિનોદભાઈ પરમારે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર પોતાની મન મરજી પ્રમાણે પોતાની પસંદગીની એજન્સીને વર્ક કોન્ટ્રાક્ટ આપી દે છે, જેના કારણે રાજદીપ અને વિશ્વા એન્ટરપ્રાઇઝ જેવી એજન્સીઓ પણ પોતાની મન મરજી કરવા માટે જાણીતી છે.…

Read More