Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Gujarat Pravasi News
અષાઢી બીજ ના પાવન અવસરે આસ્થા વ્યવસ્થા જનતા સંકલન નો નજારો અમદાવાદની ૧૪૭મી રથયાત્રા જગન્નાથ પુરી બાદની, 18 કિલોમીટર ની સૌથી લાંબી બીજા નંબરનો દેશ રથયાત્રા અમદાવાદ જમાલપુર મંદિર ખાતે થી નિકાળવામાં આવે છે | ૧૪૭મી રથયાત્રામાં મુખ્યમંત્રી તરીકે ત્રીજી વાર પહિંદવિધિ કરીને નગર ની યાત્રા માટે પ્રસ્થાન કરાવી દાયકાઓ જૂની પરંપરા જાળવી રાખી છે | મંદિર પરિસરમાં બલભદ્ર, સુભદ્રા ભગવાન જગન્નાથ નાથ નું વિધિવત પૂજા ની સાથે મંદિર ના દ્વાર પર સોનાની ત્રીજી વખત ઝાંડુ થી ભગવાન ના માર્ગ ની સાફ સફાઈ પહિન્દ વિધિ પૂર્ણ કર્યા બાદ લાખો ભક્તો ની જય ઘોષ ” જય રણછોડ માખણ ચોર ના…
अलीगंज,लखनऊ’ गायत्री ज्ञान मंदिर इंदिरा नगर, लखनऊ के विचार क्रान्ति ज्ञान यज्ञ अभियान के अन्तर्गत ‘‘वैद आई.एस.एस. सेक्टर-सी अलीगंज लखनऊ’’ के केन्द्रीय पुस्तकालय में गायत्री परिवार के संस्थापक युगऋषि पं. श्रीराम शर्मा आचार्य द्वारा रचित सम्पूर्ण 79 खण्डों का 412वाँ ऋषि वांड़मय की स्थापना कार्यक्रम सम्पन्न हुआ। उपरोक्त साहित्य गायत्री परिवार की सक्रीय कार्यकर्त्रा श्री हंस जी ने अपने पूर्वजों की स्मृति में भेंट किया तथा सभी छात्र-छात्राओं एवं संकाय सदस्यों को (अंग्रेजी एवं हिन्दी) अखण्ड ज्योति पत्रिका भेंट की। इस अवसर पर वाङ्मय स्थापना अभियान के मुख्य संयोजक…
रुड़की। रुड़की के नेहरू स्टेडियम में खेली जा रही है तीन दिवसीय ऑल इंडिया टेनिस बॉल क्रिकेट चैंपियनशिप के दूसरे दिन खेले गए लीग मैच में कई रोचक मुकाबला देखने को मिला। मेजबान उत्तराखंड ने आज लीग मैच के अपने दूसरे मुकाबले में उत्तर प्रदेशको 14 रन से हराकर नॉकआउट दौर के लिए क्वालीफाई किया। पूल ई के अन्य मुकाबले में त्रिपुरा ने मध्य प्रदेश को 6 रनों से से पराजित किया। आज कुल24 लीग मैच खेले गए।मैच के दौरान वसीम उल्ला खान, अरविंद गुप्ता, लक्ष्मीकांत, असलम वारसी आदि खेल प्रेमियों ने विशेष सहयोग दिया गुजरात प्रवासी न्यूज़ रुड़की
सह संपादक डॉक्टर आलोक कुमार द्विवेदी रुड़की, नेहरू स्टेडियम मैदान पर आज 28 जून 2024 से 30 जून 2024 तक तीन दिवसीय राष्ट्रीय टेनिस प्रतियोगिता उत्तराखंड टेनिस क्रिकेट फेडरेशन के सौजन्य से प्रारंभ हुई इसमें देश के प्रमुख रूप से उत्तर प्रदेश, दिल्ली, महाराष्ट्र, पांडिचेरी, तमिलनाडु, उत्तराखंड, दिल्ली, कर्नाटक, त्रिपुरा, विदर्भ, गुजरात तथा त्रिपुरा के बालक बालिकाओं अपने-अपने ग्रुप में भाग लेकर अपने राज्य का प्रतिनिधित्व किया।प्रतियोगिता का उद्घाटन उत्तराखंड एससी आयोग के अध्यक्ष मुकेश कुमार तथा पूर्व विधायक देशराज कढ़वाल ने संयुक्त रूप से…
झबरेड़ा। हरिद्वार। राजकीय इंटर कॉलेज लाठर देवा हुन के प्रांगण में आयोजित दसवां अंतरराष्ट्रीय योग स्वयं के लिए तथा समाज के लिए योग दिवस संपन्न हुआ। इस अवसर पर समाजसेवी अशोक चौधरी तथा डॉक्टर ज्ञानचंद जोशी ने उपस्थित होकर उपस्थित छात्र-छात्राओं का उत्साह बढ़ाया। यह कार्यक्रम राजकीय इंटर कॉलेज लाठर देवा हुन तथा नेहरू युवा केंद्र हरिद्वार के बैनर तले आयोजित किया गया इस अवसर वरिष्ठ प्रशासनिक अधिकारी अलका रानी, पंचराम चमोली, नेहरू युवा केंद्र के ब्लॉक समन्वय अब्दुल रहमान तथा अनीता आलोक कुमार द्विवेदीने विशेष रूप से सहयोग दिया।अंत में राजकीय इंटर कॉलेज के प्रधानाचार्य चंद्रपाल सिंह तथा नेहरू…
સિવિલ હોસ્પિટલ અમદાવાદ/ગુજરાત આમ આદમી પાર્ટીના હોસ્પિટલ કેર કમિટીના પ્રદેશ અધ્યક્ષ વિનોદભાઈ પરમારે એક અત્યંત ગંભીર મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું હતું કે, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય વિષયક ઘણી બેદરકારી ચાલે છે, સિવિલ હોસ્પિટલના ટ્રોમા વિભાગમાં દીવાલ તૂટવાનો ગંભીર બનાવ બન્યો, ભાજપના મળતીયા કર્મચારીઓએ ભીનું સંકેલવાનો પ્રયત્ન કર્યો અને ગંભીર બાબત એ છે કે દર્દીના સગા હોસ્પિટલમાં ખબર જોવા માટે હવાતીયા મારે છે અને ગાંધીના ગુજરાતમાં અને એ પણ એશિયાની નંબર 1 કહેવાતી સિવિલ હોસ્પિટલમાં ટ્રોમાના રૂમમાં વિદેશી દારૂની ખાલી બોટલ મળી આવી, આ દારૂ આવ્યો ક્યાંથી? શું કર્મચારી એ મંગાવ્યો અને મેહફી લ કરી?…
झबरेड़ा, हरिद्वार : 84 उत्तराखंड बटालियन एनसीसी, रुड़की के तत्वाधान में चौ0 भरत सिंह डीएवी इंटर कॉलेज, झबरेड़ा में दिनांक 13 जून 2024 से संचालित इंटर बटालियन प्रतिस्पर्धा कैम्प के आठवें दिन फायर स्टेशन सेकंड ऑफिसर सुंदर पाल, इंचार्ज, फायर स्टेशन, रुड़की एवं उनकी टीम द्वारा आपदा प्रबंधन पर व्याख्यान दिया गया । श्री सुंदर पाल सिंह ने बताया की एनसीसी कैडेट्स को आपदा प्रबंधन मे भी प्रशिक्षित होना चाहिए ताकि वे आवश्यकता पड़ने पर खुद की वह अपने समाज की रक्षा कर सके ।आपदा प्रबंधन की जानकारी प्रत्येक नागरिक को होनी चाहिए क्योंकि आपदा कहीं भी एवं किसी भी…
स्वामी त्रिदंड महाराज के ब्रह्मलीन होने पर अखिल भारत हिंदू महासभा के प्रदेश अध्यक्ष ऋषि कुमार त्रिवेदी कोटि-कोटि श्रद्धांजलि अर्पित करते हुए त्रिवेदी ने कहा स्वामी त्रिदंडी जी महाराज का निधन हम सभी के लिए अपूर्ण क्षति है।स्वामी त्रिदंडी जी महाराज के निधन के साथ भारतीय आध्यात्मिकता और धर्म के एक महान विभूति को खो दिया है उनके आदर्श और उपदेश सदैव हमारे जीवन को मार्गदर्शन देते रहेंगे उन्हें उत्तर प्रदेश टीम की ओर से श्रद्धांजलि और जय श्रीमन नारायण।भारत हिन्दू महासभा राष्ट्रीय अध्यक्ष श्री रामानुज जीयर स्वामी त्रिदंडी महाराज 82 वर्ष 18 जून को श्री जगन्नाथ मठ में…
અખીલ ભારતીય કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને માનનીય સાંસદ શ્રી રાહુલ ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સદર કાર્યક્રમમાં ગુજરાત વિધનસભાના ઉપનેતા તેમજ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ પરમાર, અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ, વિપક્ષ નેતા AMC શેહઝાદખાન પઠાણ, બળદેવભાઈ લુણી, રાજુભાઈ બ્રહ્મભટ્ટ, કોંગ્રેસ પાર્ટીના કોર્પોરેટરો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. गुजरात प्रवासी न्यूज़ अहमदाबाद
