તાજા સમાચાર અને ઘટનાઓ

ગુજરાતના અનોખા સ્થળો, સંસ્કૃતિ અને પરંપરાગત વારસાની સફર. દરેક પ્રવાસી માટે એક નવી શોધ અને અનુભવની વાતો અહીં મેળવો.

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કાર્યકરોને આપી ધમકી • ભાજપના બ્લેકમેલિંગ સામે નાગરિકો, વેપારીઓ અને કાર્યકર્તાઓ અવાજ ઉઠાવે કારણ કે સરકારો કાયમી હોતી નથી પરંતુ હંમેશા સંવિધાન કાયમી જ રહેશે : હેમાંગ રાવલ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કાર્યકરોને આપી ધમકી • ભાજપના બ્લેકમેલિંગ સામે નાગરિકો, વેપારીઓ અને કાર્યકર્તાઓ અવાજ ઉઠાવે કારણ કે સરકારો કાયમી હોતી નથી પરંતુ હંમેશા સંવિધાન કાયમી જ રહેશે : હેમાંગ રાવલ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું હતું કે કોંગ્રેસ આરોપ કરતું હતું કે એલ.આઇ.બી (local inelegance bureau) ભાજપના નેતાઓ ને ગેરકાયદેસર માહિતી પૂરી પાડે છે અને નેતાઓ તેનો ઉપયોગ પ્રજાને ડરાવવા કરે છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની કથિત ઓડિયો આ આરોપોને સાબિત કરે છે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ હવે કાર્યકરોને ધમકીઓ

Read More →
।। वृक्ष हम लगाएंगे, जीवन को बचाएंगे।।सह संपादक डॉक्टर आलोक कुमार द्विवेदी।

।। वृक्ष हम लगाएंगे, जीवन को बचाएंगे।।सह संपादक डॉक्टर आलोक कुमार द्विवेदी।

झबरेड़ा। हरिद्वार। ग्राम सभा खानपुर कुर्साली के मिल्खा सिंह के स्पोर्ट्स अकैडमी मैदान पर नेहरू युवा केंद्र हरिद्वार तथा एसआरस इंडस्ट्रीज के संरक्षण में वृक्षारोपण कार्यक्रम आयोजित हुआ। इस अवसर पर मुख्य अतिथि एमडी शरद मदान, विधि मदान, ग्राम प्रधान सुदेश तथा समाजसेवी तुलसीदास ने मिलकर वृक्ष लगाए। अपने संयुक्त संबोधन में एमडी शरद मदान

Read More →
અષાઢી બીજ ના પાવન અવસરે અમદાવાદની ૧૪૭મી રથયાત્રા , આસ્થા વ્યવસ્થા જનતા સંકલન નો નજારો  જાહેર જનતાને દર્શનનો લાભ આપવામાં આવે છે.તહેવાર “રથયાત્રા” તરીકે ઓળખાય છે l

અષાઢી બીજ ના પાવન અવસરે અમદાવાદની ૧૪૭મી રથયાત્રા , આસ્થા વ્યવસ્થા જનતા સંકલન નો નજારો જાહેર જનતાને દર્શનનો લાભ આપવામાં આવે છે.તહેવાર “રથયાત્રા” તરીકે ઓળખાય છે l

 અષાઢી બીજ ના પાવન અવસરે આસ્થા વ્યવસ્થા જનતા સંકલન નો નજારો અમદાવાદની ૧૪૭મી રથયાત્રા   જગન્નાથ પુરી બાદની, 18 કિલોમીટર ની સૌથી લાંબી બીજા નંબરનો દેશ રથયાત્રા અમદાવાદ જમાલપુર મંદિર ખાતે થી નિકાળવામાં આવે છે | ૧૪૭મી રથયાત્રામાં મુખ્યમંત્રી તરીકે ત્રીજી વાર પહિંદવિધિ કરીને નગર ની યાત્રા માટે પ્રસ્થાન કરાવી દાયકાઓ જૂની પરંપરા જાળવી રાખી

Read More →
गायत्री ज्ञान मंदिर का ज्ञान यज्ञ अभियान के अन्तर्गत में 412वाँ युगऋषि वाङ्मय की स्थापना संस्थान के लगभग 400 छात्र-छात्राओं को ऋषि सद्साहित्य का लाभ मिलेगा,उमानंद शर्मा

गायत्री ज्ञान मंदिर का ज्ञान यज्ञ अभियान के अन्तर्गत में 412वाँ युगऋषि वाङ्मय की स्थापना संस्थान के लगभग 400 छात्र-छात्राओं को ऋषि सद्साहित्य का लाभ मिलेगा,उमानंद शर्मा

                      अलीगंज,लखनऊ’ गायत्री ज्ञान मंदिर इंदिरा नगर, लखनऊ के विचार क्रान्ति ज्ञान यज्ञ अभियान के अन्तर्गत ‘‘वैद आई.एस.एस. सेक्टर-सी अलीगंज लखनऊ’’ के केन्द्रीय पुस्तकालय में गायत्री परिवार के संस्थापक युगऋषि पं. श्रीराम शर्मा आचार्य द्वारा रचित सम्पूर्ण 79 खण्डों का 412वाँ ऋषि वांड़मय की स्थापना

Read More →
उत्तराखंड ने लीग मैच में उत्तर प्रदेश को 14 रन से हराया,सह संपादक डॉक्टर आलोक कुमार द्विवेदी

उत्तराखंड ने लीग मैच में उत्तर प्रदेश को 14 रन से हराया,सह संपादक डॉक्टर आलोक कुमार द्विवेदी

रुड़की। रुड़की के नेहरू स्टेडियम में खेली जा रही है तीन दिवसीय ऑल इंडिया टेनिस बॉल क्रिकेट चैंपियनशिप के दूसरे दिन खेले गए लीग मैच में कई रोचक मुकाबला देखने को मिला। मेजबान उत्तराखंड ने आज लीग मैच के अपने दूसरे मुकाबले में उत्तर प्रदेशको 14 रन से हराकर नॉकआउट दौर के लिए क्वालीफाई किया।

Read More →
तीन दिवसीय राष्ट्रीय टेनिस क्रिकेट प्रतियोगिता प्रारंभ

तीन दिवसीय राष्ट्रीय टेनिस क्रिकेट प्रतियोगिता प्रारंभ

                               सह संपादक डॉक्टर आलोक कुमार द्विवेदी  रुड़की, नेहरू स्टेडियम मैदान पर आज 28 जून 2024 से 30 जून 2024 तक तीन दिवसीय राष्ट्रीय टेनिस प्रतियोगिता उत्तराखंड टेनिस क्रिकेट फेडरेशन के सौजन्य से प्रारंभ हुई इसमें देश के प्रमुख रूप से

Read More →
आयोजित दसवां अंतरराष्ट्रीय योग स्वयं के लिए तथा समाज के लिए योग दिवस संपन्न हुआ।

आयोजित दसवां अंतरराष्ट्रीय योग स्वयं के लिए तथा समाज के लिए योग दिवस संपन्न हुआ।

झबरेड़ा। हरिद्वार। राजकीय इंटर कॉलेज लाठर देवा हुन के प्रांगण में आयोजित दसवां अंतरराष्ट्रीय योग स्वयं के लिए तथा समाज के लिए योग दिवस संपन्न हुआ। इस अवसर पर समाजसेवी अशोक चौधरी तथा डॉक्टर ज्ञानचंद जोशी ने उपस्थित होकर उपस्थित छात्र-छात्राओं का उत्साह बढ़ाया। यह कार्यक्रम राजकीय इंटर कॉलेज लाठर देवा हुन तथा नेहरू युवा

Read More →
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય વિષયક ઘણી બેદરકારી ચાલે છે હોસ્પિટલ કેર કમિટીના પ્રદેશ અધ્યક્ષ વિનોદભાઈ પરમાર

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય વિષયક ઘણી બેદરકારી ચાલે છે હોસ્પિટલ કેર કમિટીના પ્રદેશ અધ્યક્ષ વિનોદભાઈ પરમાર

સિવિલ હોસ્પિટલ અમદાવાદ/ગુજરાત આમ આદમી પાર્ટીના હોસ્પિટલ કેર કમિટીના પ્રદેશ અધ્યક્ષ વિનોદભાઈ પરમારે એક અત્યંત ગંભીર મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું હતું કે, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય વિષયક ઘણી બેદરકારી ચાલે છે, સિવિલ હોસ્પિટલના ટ્રોમા વિભાગમાં દીવાલ તૂટવાનો ગંભીર બનાવ બન્યો, ભાજપના મળતીયા કર્મચારીઓએ ભીનું સંકેલવાનો પ્રયત્ન કર્યો અને ગંભીર

Read More →
एनसीसी कैडेट्स को दी गई आपदा प्रबंधन की जानकारी श्री सुंदर पाल सिंह

एनसीसी कैडेट्स को दी गई आपदा प्रबंधन की जानकारी श्री सुंदर पाल सिंह

झबरेड़ा, हरिद्वार : 84 उत्तराखंड बटालियन एनसीसी, रुड़की के तत्वाधान में चौ0 भरत सिंह डीएवी इंटर कॉलेज, झबरेड़ा में दिनांक 13 जून 2024 से संचालित इंटर बटालियन प्रतिस्पर्धा कैम्प के आठवें दिन फायर स्टेशन सेकंड ऑफिसर सुंदर पाल, इंचार्ज, फायर स्टेशन, रुड़की एवं उनकी टीम द्वारा आपदा प्रबंधन पर व्याख्यान दिया गया । श्री सुंदर

Read More →
स्वामी श्री रामानुज ब्रह्म लीन  : अखिल भारत हिंदू महासभा द्वारा श्रद्धांजलि अर्पित

स्वामी श्री रामानुज ब्रह्म लीन : अखिल भारत हिंदू महासभा द्वारा श्रद्धांजलि अर्पित

  स्वामी त्रिदंड महाराज के ब्रह्मलीन होने पर अखिल भारत हिंदू महासभा के प्रदेश अध्यक्ष ऋषि कुमार त्रिवेदी कोटि-कोटि श्रद्धांजलि अर्पित करते हुए त्रिवेदी ने कहा स्वामी त्रिदंडी जी महाराज का निधन हम सभी के लिए अपूर्ण क्षति है।स्वामी त्रिदंडी जी महाराज के निधन के साथ भारतीय आध्यात्मिकता और धर्म के एक महान विभूति को

Read More →
રાહુલ ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

રાહુલ ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

અખીલ ભારતીય કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને માનનીય સાંસદ શ્રી રાહુલ ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સદર કાર્યક્રમમાં ગુજરાત વિધનસભાના ઉપનેતા તેમજ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ પરમાર, અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ, વિપક્ષ નેતા AMC શેહઝાદખાન પઠાણ, બળદેવભાઈ લુણી, રાજુભાઈ બ્રહ્મભટ્ટ, કોંગ્રેસ પાર્ટીના કોર્પોરેટરો તેમજ મોટી

Read More →
भारत हिन्दू महासभा राष्ट्रीय अध्यक्ष श्री रामानुज जीयर स्वामी त्रिदंडी महाराज 82 वर्ष 18 जून को श्री जगन्नाथ मठ में निधन हुआ |

भारत हिन्दू महासभा राष्ट्रीय अध्यक्ष श्री रामानुज जीयर स्वामी त्रिदंडी महाराज 82 वर्ष 18 जून को श्री जगन्नाथ मठ में निधन हुआ |

भारत हिन्दू महासभा के राष्ट्रीय अध्यक्ष श्री रामानुज जीयर स्वामी त्रिदंडी महाराज द्वारा जाति पाति की करो विदाई ” हिन्दू हिन्दू भाई भाई ” का नारा देकर एक राष्ट्र श्रेष्ठ राष्ट्र की परिकल्पना सार्थक करने में प्रयत्नशील रहे थे | जिनका 82 वर्ष की आयु में हैदराबाद के सीता राम बाग स्थित श्री जगन्नाथ मठ

Read More →
NEET ની એક્ઝામમાં ગેરરીતી જોવા મળતા ‘આપ’ દ્વારા તમામ જિલ્લાઓમાં કલેકટરને આવેદનપત્ર આપી એક્ઝામ ફરી કરાવવાની માંગ કરવામાં આવી.

NEET ની એક્ઝામમાં ગેરરીતી જોવા મળતા ‘આપ’ દ્વારા તમામ જિલ્લાઓમાં કલેકટરને આવેદનપત્ર આપી એક્ઝામ ફરી કરાવવાની માંગ કરવામાં આવી.

NEET ની પરીક્ષામાં દેશવ્યાપી મોટું કૌભાંડ અચરવામાં આવ્યું છે, જેના કારણે લાખો વિદ્યાર્થીઓના સપના પર પાણી ફરી ગયા છે. આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ, પદાધિકારીઓ તથા તમામ જિલ્લાના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં કલેકટરને આવેદનપત્ર આપીને NEETની એક્ઝામ રદ કરાવવાની અને ફરી એકઝામ લેવાની માંગણી કરી. આવેદનપત્રમાં વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું

Read More →
एनसीसी कैडेट्स को रहना होगा साइबर क्राइम के प्रति सचेत : स्वप्न किशोर सिंह, पुलिस अधीक्षक

एनसीसी कैडेट्स को रहना होगा साइबर क्राइम के प्रति सचेत : स्वप्न किशोर सिंह, पुलिस अधीक्षक

झबरेड़ा, हरिद्वार : 84 उत्तराखंड बटालियन एनसीसी, रुड़की के तत्वाधान में चौ0 भरत सिंह डीएवी इंटर कॉलेज, झबरेड़ा में दिनांक 13 जून 2024 से संचालित इंटर बटालियन प्रतिस्पर्धा कैम्प के छठे दिन कैंप कमांडेंट कर्नल रामाकृष्णन रमेश एवंम डिप्टी कैंप कमांडेंट लेफ्टिनेंट कर्नल अमन कुमार सिंह ने आज के मुख्य अतिथि एसपी देहात श्री स्वप्नन

Read More →

Recent Posts

Categories

Translate »
Home
Videos
Search
WhatsApp Chat
Gujarat Pravasi News