તાજા સમાચાર અને ઘટનાઓ

ગુજરાતના અનોખા સ્થળો, સંસ્કૃતિ અને પરંપરાગત વારસાની સફર. દરેક પ્રવાસી માટે એક નવી શોધ અને અનુભવની વાતો અહીં મેળવો.

कप्तान सुशील कुमार आर्य महानिदेशक एनसीसी प्रशंसा पत्र से सम्मानित ।सह संपादक डॉक्टर आलोक दुवेदी

कप्तान सुशील कुमार आर्य महानिदेशक एनसीसी प्रशंसा पत्र से सम्मानित ।सह संपादक डॉक्टर आलोक दुवेदी

आज दिनांक 24 अप्रैल 2024 को 84 उत्तराखंड बटालियन एनसीसी, रुड़की के कमान अधिकारी कर्नल रामाकृष्णन रमेश द्वारा एनसीसी अधिकारियों का अधिवेशन बटालियन परिसर में आयोजित किया गया । अधिवेशन में बटालियन के अंतर्गत आने वाले महाविद्यालयों/विद्यालयों के 35 से अधिक एनसीसी अधिकारियों व केयरटेकर द्वारा प्रतिभाग किया गया । अधिवेशन के प्रारंभ में चौधरी

Read More →
गायत्री ज्ञान मंदिर का ज्ञान यज्ञ अभियान के अन्तर्गत में 407वाँ युगऋषि ऋषि वाङ्मय की स्थापना ‘‘ऋषि का सद्साहित्य छात्र-छात्राओं के जीवन में नैतिक शिक्षा का विकास करता है’’……..उमानंद शर्मा।

गायत्री ज्ञान मंदिर का ज्ञान यज्ञ अभियान के अन्तर्गत में 407वाँ युगऋषि ऋषि वाङ्मय की स्थापना ‘‘ऋषि का सद्साहित्य छात्र-छात्राओं के जीवन में नैतिक शिक्षा का विकास करता है’’……..उमानंद शर्मा।

गायत्री ज्ञान मंदिर इंदिरा नगर, लखनऊ के विचार क्रान्ति ज्ञान यज्ञ अभियान के अन्तर्गत ‘‘सेठ एम.आर. जयपुरिया स्कूल, गोयल कैम्प्स फैजाबाद रोड, लखनऊ उ.प्र.’’ में गायत्री परिवार के संस्थापक युगऋषि पं. श्रीराम शर्मा आचार्य द्वारा रचित सम्पूर्ण 79 खण्डों का 407वाँ ऋषि वांड़मय की स्थापना कार्यक्रम सम्पन्न हुआ। उपरोक्त साहित्य गायत्री परिवार की सक्रीय कार्यकर्त्री

Read More →
તિહાડ જેલ અરવિંદ કેજરીવાલજી માટે યાતના ગૃહ બની ગયું, વડાપ્રધાન અને એલજી 24 કલાક તેમના પર નજર રાખી રહ્યા છે

તિહાડ જેલ અરવિંદ કેજરીવાલજી માટે યાતના ગૃહ બની ગયું, વડાપ્રધાન અને એલજી 24 કલાક તેમના પર નજર રાખી રહ્યા છે

આમ આદમી પાર્ટીએ મંગળવારે મોદી સરકારની તાનાશાહી અને અત્યાચારો પર મોટો ખુલાસો કર્યો છે. AAPના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહે કહ્યું કે તિહાર જેલ સીએમ અરવિંદ કેજરીવાલ માટે ટોર્ચર ચેમ્બર બની ગઈ છે. વડાપ્રધાન અને એલજી 24 કલાક કેજરીવાલ પર નજર રાખી રહ્યા છે. કેજરીવાલ શું કરી રહ્યા છે તે જોવા માટે PMO

Read More →
સુરત લોકસભામાં જે ષડયંત્ર રચવામાં આવ્યું તે પ્રકરણમાં કાનૂની કાર્યવાહીની માંગ સાથે ‘આપ’ પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાની આગેવાનીમાં ‘આપ’ના ડેલીગેશને ચૂંટણી નિરીક્ષકની મુલાકાત લીધી.

સુરત લોકસભામાં જે ષડયંત્ર રચવામાં આવ્યું તે પ્રકરણમાં કાનૂની કાર્યવાહીની માંગ સાથે ‘આપ’ પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાની આગેવાનીમાં ‘આપ’ના ડેલીગેશને ચૂંટણી નિરીક્ષકની મુલાકાત લીધી.

સુરત લોકસભામાં જે ષડયંત્ર રચવામાં આવ્યું તે પ્રકરણમાં કાનૂની કાર્યવાહીની માંગ સાથે આમ આદમી પાર્ટીના મહામંત્રી મનોજભાઈ સોરઠિયાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના ડેલીગેશને ચૂંટણી નિરીક્ષક દિપક આનંદ (IAS)ની મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન મનોજભાઈ સોરઠીયાએ ચૂંટણી નિરીક્ષક દીપક આનંદ સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના ઉમેદવારનું નામાંકન રદ કરવાનો આદેશ આપતાં ચૂંટણી

Read More →
વિસાવદરની જનતા સાથે વિશ્વાસઘાત કરીને પક્ષપલટો કરનાર ભાજપ નેતાના વાણીવિલાસ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશી

વિસાવદરની જનતા સાથે વિશ્વાસઘાત કરીને પક્ષપલટો કરનાર ભાજપ નેતાના વાણીવિલાસ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશી

વિસાવદરની જનતા સાથે વિશ્વાસઘાત કરીને પક્ષપલટો કરનાર ભાજપ નેતાના વાણીવિલાસ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે જુનાગઢ જિલ્લાના વિસાવદર મતવિસ્તારની જનતા સાથે વિશ્વાસઘાત કરીને ભાજપમાં જોડાઈ પક્ષપલટો કરી લાભાર્થી ભુપત ભાયાણીએ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલજી પર કરેલ આપત્તિજનક ટિપ્પણી ઘણી ગંભીર બાબત

Read More →
તિહાર જેલના ડીજીએ પત્ર લખ્યો, એઈમ્સ હોસ્પિટલના સુગર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને બોલાવ્યા

તિહાર જેલના ડીજીએ પત્ર લખ્યો, એઈમ્સ હોસ્પિટલના સુગર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને બોલાવ્યા

આમ આદમી પાર્ટી હેડક્વાર્ટરમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા, આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેબિનેટ મંત્રી સૌરભ ભારદ્વાજે પત્રકારો સાથે 20 એપ્રિલના રોજ તિહાર જેલના ડીજી દ્વારા એમ્સને લખેલો પત્ર શેર કર્યો હતો, જેમાં તિહાડ જેલના ડીજીએ AIIMS હોસ્પિટલ પાસે તિહાર જેલમાં સુગર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની માંગણી કરી છે. સૌરભ ભારદ્વાજે કહ્યું કે આજે સમગ્ર

Read More →
15-ભાવનગર/બોટાદ લોકસભા ઇન્ડિયા ગઠબંધનમાં મારું ચૂંટણી ફોર્મ રદ કરાવવા ભાજપ દ્વારા કરવામાં આવેલ પ્રયાસો નિષ્ફળ નીવડ્યા

15-ભાવનગર/બોટાદ લોકસભા ઇન્ડિયા ગઠબંધનમાં મારું ચૂંટણી ફોર્મ રદ કરાવવા ભાજપ દ્વારા કરવામાં આવેલ પ્રયાસો નિષ્ફળ નીવડ્યા

હાલ ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ હતી જેમાં 15-ભાવનગર/બોટાદ લોકસભાના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાના ફોર્મમાં ભાજપ દ્વારા વાંધા અરજી કરવામાં આવેલી, આ વાંધા અરજી સામે ઇન્ડિયા ગઠબંધનના 15 ભાવનગર લોકસભા ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા દ્વવારા આજે 11 વાગ્યાં સુધીનો સમય માંગવામાં આવેલો.આજે ભાવનગર ચૂંટણી ઇન્ચાર્જ દ્વારા ભાજપ દ્વારા કરવામાં આવેલી

Read More →
સુરતના ઉમેદવારે પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું અને મને પણ કહ્યું હતું કે, એ માંગે તે રકમ આપવાનું અને સામાજિક રીતે દબાણ પણ જ્યાં સુધી લેવાય ત્યાં સુધી લાવવાનું કામ ભાજપ પક્ષે કર્યું છતાં નહીં ડરેલ ઉમેદવાર સામે સામ, દામ, દંડ, ભેદ

સુરતના ઉમેદવારે પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું અને મને પણ કહ્યું હતું કે, એ માંગે તે રકમ આપવાનું અને સામાજિક રીતે દબાણ પણ જ્યાં સુધી લેવાય ત્યાં સુધી લાવવાનું કામ ભાજપ પક્ષે કર્યું છતાં નહીં ડરેલ ઉમેદવાર સામે સામ, દામ, દંડ, ભેદ

આજરોજ પ્રેસ અને મીડીયાના મિત્રોને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સુરતના ઉમેદવાર નિલેશભાઈ કુંભાણી કે જેઓ યુવાનો ઉમેદવાર છે અને જીતી જશે એવો ડર લાગ્યો એટલે એમને ખરીદવાનું, એમને ડરાવવાનું કામ શરૂ થયું. સુરતના ઉમેદવારે પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું અને મને પણ કહ્યું હતું કે, એ માંગે તે

Read More →
લોક ડાયરા માં બુંલદ “જય ભવાની ” રુપાલા ને હરાવવા ” સુરેન્દ્રનગર થી જયઘોષ અભિયાન ની શરૂઆત : ભરતસિંહ ઝાલા

લોક ડાયરા માં બુંલદ “જય ભવાની ” રુપાલા ને હરાવવા ” સુરેન્દ્રનગર થી જયઘોષ અભિયાન ની શરૂઆત : ભરતસિંહ ઝાલા

અશ્વિન અગ્રવાલ યુદ્ધ મેદાનમાં વિજય મેળવવા રાજપૂત સૈનિકો “જય ભવાની ” ગગનભેદી નારા જોશ ઉત્સાહ થી ઉચ્ચારી લડાઇ લડ્યા l સૈનિકોએ દુશ્મનો ને ધૂળ ચટાડી બલિદાન આપી,હીન્દુ ધર્મ અને રાષ્ટ્ર ની રક્ષા માટે નો ઈતિહાસ અંકબધ છે ! 18 મી લોકસભા 2024ની ચૂંટણી દરમિયાન સુરેન્દ્રનગર રાજપૂત પરિવાર લગ્ન પ્રસંગે યોજાયોલા ડાયરા મા઼ “જય ભવાની ”

Read More →
ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ પત્ર સંદર્ભે  મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી

ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ પત્ર સંદર્ભે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી

આદરણીયશ્રી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમા ભારતીય જનતા પાર્ટી લોકસભામા ફરી એક વાર મોદી સરકાર બનાવવા જઇ રહી છે ત્યારે ગત તારીખ 14 એપ્રિલના રોજ ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પ પત્ર જાહેર થયો છે. ભાજપના સંકલ્પ પત્રમા આપેલા દરેક મુદ્દાને જમીની સ્તરે પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. ભાજપનો સંકલ્પ પત્ર વિકસીત ભારતના ચાર મજબૂત સ્તંભ જેમા યુવા,મહિલા.ગરીબ,ખેડૂતોને

Read More →

Recent Posts

Categories

Translate »
Home
Videos
Search
WhatsApp Chat
Gujarat Pravasi News