તાજા સમાચાર અને ઘટનાઓ

ગુજરાતના અનોખા સ્થળો, સંસ્કૃતિ અને પરંપરાગત વારસાની સફર. દરેક પ્રવાસી માટે એક નવી શોધ અને અનુભવની વાતો અહીં મેળવો.

ગુજરાત સહિત 2 રાજ્યની કોંગ્રેસે રાહુલ ગાંધીને ફરીથી અધ્યક્ષ બનાવવાનો પ્રસ્તાવ સ્વીકાર્યો

ગુજરાત સહિત 2 રાજ્યની કોંગ્રેસે રાહુલ ગાંધીને ફરીથી અધ્યક્ષ બનાવવાનો પ્રસ્તાવ સ્વીકાર્યો

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી નજીક છે. દરમિયાન રાહુલ ગાંધીને જ એકવાર ફરીથી કમાન સોંપવાની માગએ જોર પકડ્યુ છે. અત્યારસુધી રાજસ્થાન, ગુજરાત અને છત્તીસગઢ કોંગ્રેસએ રાહુલ ગાંધીને જ બીજીવાર અધ્યક્ષ બનાવવા માટે સર્વસંમતિથી પ્રસ્તાવ પસાર કર્યો છે. સંભાવના છે તે આગામી અમુક દિવસમાં અન્ય પ્રદેશ કોંગ્રેસ કમિટી પણ આ પ્રકારના પ્રસ્તાવ પર મોહર લગાવી શકે છે. ત્રણ

Read More →
પ્રખ્યાત ડાન્સર સપના ચૌધરીને લખનૌ કોર્ટે કસ્ટડીમાં લીધી

પ્રખ્યાત ડાન્સર સપના ચૌધરીને લખનૌ કોર્ટે કસ્ટડીમાં લીધી

પ્રખ્યાત હરિયાણવી ડાન્સર સપના ચૌધરી સોમવારે સંતાઈને કોર્ટમાં હાજર થઈ હતી. સપનાને કોર્ટે કસ્ટડીમાં લીધી છે. સપના ચૌધરીએ લખનૌ આવ્યા બાદ કોઈને જાણ નથી થવા દીધી. સોમવારે તે રૂમ નંબર 204માં સ્થિત ACJM 5 શાંતનુ ત્યાગીની કોર્ટમાં હાજર થઈ હતી. કોર્ટ દ્વારા જાહેર કરાયેલ ધરપકડ વોરન્ટ રદ કરાવા માટે સપના અહીં આવી હતી. 1 મેં

Read More →
ભાજપને ગુજરાતમાં હારવાનો ડર, PMOમાંથી હિરેન જોશી મીડિયાને ધમકાવે છેઃ કેજરીવાલ

ભાજપને ગુજરાતમાં હારવાનો ડર, PMOમાંથી હિરેન જોશી મીડિયાને ધમકાવે છેઃ કેજરીવાલ

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારના રોજ AAPના દેશભરના તમામ જનપ્રતિનિધિઓ સાથે વાતચીત કરી હતી. રાષ્ટ્રીય જનપ્રતિનિધિ સંમેલનમાં તેમણે રેવડી કલ્ચર સહિત અનેક મુદ્દે ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે ભાજપ પર એવો આક્ષેપ કર્યો હતો કે, તે આમ આદમી પાર્ટીને કચડવા માટે કામ કરી રહી છે અને તેમને ગુજરાતમાં હારવાનો

Read More →
અમદાવાદઃ 30મી સપ્ટેમ્બરે PM મોદી થલતેજ-વસ્ત્રાલ મેટ્રો ટ્રેનને આપશે લીલી ઝંડી

અમદાવાદઃ 30મી સપ્ટેમ્બરે PM મોદી થલતેજ-વસ્ત્રાલ મેટ્રો ટ્રેનને આપશે લીલી ઝંડી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવરાત્રી પર્વ પર ગુજરાતની મુલાકાતે આવવાના છે. વડાપ્રધાન મોદી તા. 29 અને 30 સપ્ટેમ્બરના રોજ ગુજરાત પ્રવાસ દરમિયાન સુરત, ભાવનગર, અમદાવાદ અને અંબાજીની મુલાકાત લેવાના છે. ત્યારે 30મી સપ્ટેમ્બરના રોજ તેઓ અમદાવાદમાં થલતેજથી વસ્ત્રાલ ગામ સુધીના રૂટ પર મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવશે. હેલ્મેટ સર્કલ પાસેથી વડાપ્રધાન

Read More →
સુપ્રીમ કોર્ટે IPS અધિકારી સતીશ વર્માનો સસ્પેન્સન ઓર્ડર એક સપ્તાહ સુધી સ્થગિત કર્યો

સુપ્રીમ કોર્ટે IPS અધિકારી સતીશ વર્માનો સસ્પેન્સન ઓર્ડર એક સપ્તાહ સુધી સ્થગિત કર્યો

ઈશરત જહા એન્કાઉન્ટરની તપાસમાં CBIની મદદ કરનારા ગુજરાત કેડરના IPS અધિકારી સતીશ ચંદ્ર વર્માને બરતરફ કરવાના કેન્દ્ર સરકારના આદેશને સુપ્રીમ કોર્ટે એક સપ્તાહ સુધી સ્થગિત કર્યો છે. આ દરમિયાન સતીશ વર્માને બરતરફીના આદેશ સામે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવાની પણ મંજૂરી આપી છે. જસ્ટિસ કેએમ જોસેફ અને જસ્ટિસ ઋષિકેશ રોયની પીઠે નિર્દેશ આપ્યો કે, વર્માએ બરતરફીના

Read More →
ગોમતીપુરમાં છરીના ઘા મારતા વ્યક્તિને છોડાવવા જતાં ફાયરિંગ, લમણે ગોળી વાગતા યુવકનું મોત

ગોમતીપુરમાં છરીના ઘા મારતા વ્યક્તિને છોડાવવા જતાં ફાયરિંગ, લમણે ગોળી વાગતા યુવકનું મોત

ગોમતીપુર પોલીસે ચાર આરોપી સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી શહેરના ગોમતીપુર વિસ્તારમાં હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગજરા કોલોનીની બહાર બેઠેલા લોકો પર 4 શખસોએ એક વ્યક્તિ પર છરી વડે હુમલો કર્યો હતો. આ દરમિયાન ત્યાં હાજર હિતેશ નામના યુવકે છોડાવવા વચ્ચે પડતાં 4માંથી એક જણાએ રિવોલ્વરથી ફાયરિંગ કરતાં

Read More →
વિપક્ષને એક કરવામાં લાગેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કરી મોટી જાહેરાત

વિપક્ષને એક કરવામાં લાગેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કરી મોટી જાહેરાત

લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે વિપક્ષને એક કરવામાં લાગેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મોટી જાહેરાત કરી છે. ખુદને પીએમ પદના ઉમેદવાર ન ગણાવનારા નીતિશ કુમારે કહ્યુ કે જાે કેન્દ્રમાં અમે સરકાર બનાવીશું તો બધા પછાત રાજ્યોને વિશેષ રાજ્યનો દરજ્જાે આપીશું. સીએમ નીતિશે પટનામાં પત્રકારોના એક સવાલના જવાબમાં આ ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું, ‘જાે અમને (બિન-ભાજપ

Read More →
ઇમરાન ખાને પણ રાહુલ ગાંધીવાળી કરી ‘ભૂલ’, સોશિયલ મીડિયા પર થયા ટ્રોલ

ઇમરાન ખાને પણ રાહુલ ગાંધીવાળી કરી ‘ભૂલ’, સોશિયલ મીડિયા પર થયા ટ્રોલ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હાલમાં એક રેલીને સંબોધિત કરતા લોટની કિંમત પ્રતિ કિલોની જગ્યાએ પ્રતિ લીટરમાં જણાવી હતી, ત્યારબાદ ભાજપે તેમના પર નિશાન સાધ્યું હતું. તેના જવાબમાં કોંગ્રેસ નેતાઓએ ભાજપના નેતાઓના ઘણા આવા નિવેદનોનો વીડિયો ટ્‌વીટ કર્યો, જેમાં ભાજપના નેતાઓ ભાષણ આપતા સમયે કોઈ ભૂલ કરે છે. હવે આવું પાકિસ્તાનમાં જાેવા મળ્યું છે. અહીં કોઈ

Read More →
અંગદાનમાં મળેલાં અંગોને VVIP કરતાં પણ વધુ ઝડપે ગ્રીનકોરિડોર દ્વારા એરપોર્ટ સુધી પહોંચાડવામાં આવે છે – મંત્રી હર્ષભાઇ સંઘવી

અંગદાનમાં મળેલાં અંગોને VVIP કરતાં પણ વધુ ઝડપે ગ્રીનકોરિડોર દ્વારા એરપોર્ટ સુધી પહોંચાડવામાં આવે છે – મંત્રી હર્ષભાઇ સંઘવી

હાલો અંગદાન કરવાનો સંકલ્પ કરીએ…..કોઈ નો જીવ બચે એવું કામ કરીએ…અંગદાનનો ગરબો લૉન્ચ કરાયો ગૃહ, રમત-ગમત અને યુવા સાંસ્કૃતિક રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા અંગદાનનો ગરબો લૉન્ચ કરવામાં આવ્યો હતો. રાજ્ય મંત્રી મૂકેશભાઈ પટેલ અને અંગદાનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા દિલીપ દેશમુખ (દાદા) પણ આ ક્ષણે જોડાયા હતા. રાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવીએ આ પ્રસંગે જણાવ્યું કે,

Read More →
બીલીમોરામાં બે આતંકવાદી એકે-૪૭ અને આરડીએક્સ સાથે ઝડપાતા ચકચાર મચી ગયો

બીલીમોરામાં બે આતંકવાદી એકે-૪૭ અને આરડીએક્સ સાથે ઝડપાતા ચકચાર મચી ગયો

બીલીમોરા નજીકના ધોલાઈ મરીન પોલીસની બે દિવસીય દરિયાઈ સુરક્ષાને લઇ બીલીમોરા ધોલાઈ બંદરે સાગર સુરક્ષા કવચ અંતર્ગત દરિયાઈ ગતિવિધિઓ પર નજર રાખવા અને દરિયાઈ ગામોમાં સુરક્ષાને લઈ સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં આઈબીના ઇનપુટને પગલે એકે-૪૭ અને આરડીએક્સના જથ્થા સાથે બે આતંકવાદી ઝડપાતા ચકચાર મચી હતી. જાેકે બાદમાં મોકડ્રિલ હોવાનું ખુલતા સૌએ રાહતનો શ્વાસ

Read More →
ઓડિશાના ‘સુપર ૩૦’ કોણ છે?..

ઓડિશાના ‘સુપર ૩૦’ કોણ છે?..

શું ઓડિશાના ‘સુપર ૩૦’ અજય બહાદુર સિંહ વિષે જાણો છો?…તો જાણો રસપ્રદ વાતો… બિહારના આનંદની માફક ગરીબ બાળકોને ભણાવીને એન્જીનિયર બનવા માટે કાબિલ બનાવનાર ‘સુપર ૩૦’ ને આખો દેશ ઓળખે છે. આનંદે સુપર ૩૦ નો પાયો બિહારના પૂર્વ ડીજીપી અભ્યાનંદ સાથે નાખ્યો હતો. અભ્યાનંદ અને આનંદના પહેલાં ખોલવામાં આવેલી સંસ્થાની માફક દેશમાં બીજી ઘણી સંસ્થાઓ

Read More →
શું આમ આદમી પાર્ટી પર આવ્યું મોટું સંકટ?!…

શું આમ આદમી પાર્ટી પર આવ્યું મોટું સંકટ?!…

અરવિંદ કેજરીવાલ રાજકોટમાં આપેલા નિવેદન પર ઘેરાયા, ચૂંટણી પંચને રજૂઆત સનદી અધિકારીઓએ આમ આદમી પાર્ટીની રાજકીય માન્યતા રદ કરવા ચૂંટણી પંચમાં રજૂઆત કરી દેશના ૫૬ પૂર્વ સનદી અધિકારીઓએ આમ આદમી પાર્ટીની રાજકીય માન્યતા રદ કરવા માટે ચૂંટણી પંચમાં રજૂઆત કરી છે. રાજકોટમાં અરવિંદ કેજરીવાલે તાજેતરમાં કરેલી પ્રેસ કોન્ફરન્સના આધારે આ રજૂઆત કરવામાં આવી છે. અરવિંદ

Read More →
રશિયાએ ભારતના પ્રવાસીઓ અને વેપારીઓ માટે વિઝા ફ્રી સ્કીમ શરૂ કરવાની કરી જાહેરાત

રશિયાએ ભારતના પ્રવાસીઓ અને વેપારીઓ માટે વિઝા ફ્રી સ્કીમ શરૂ કરવાની કરી જાહેરાત

પ્રધાનમંત્રી મોદી જ્યારથી દેશની કમાન સંભાળી રહ્યાં છે ત્યારથી દુનિયાના દેશોનો ભારત પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાયો છે. મોદીની લીડરશીપ અને તેમની ત્વરિત અને બોલ્ડ ડિશિજન લેવાની આવડતની દુનિયાના દેશોના લીડર્સ પણ કાયલ છે. મોદીની વિદેશનીતિઓ પણ ભારતને દુનિયા સમક્ષ એક મજબૂત રાષ્ટ્ર તરીકે પ્રેઝન્ટ કરે છે. એટલું જ નહીં દુનિયાભરના દેશોના વડાઓ સાથે મોદીની મિત્રતાએ ઔપચારિકતાથી

Read More →
નવરાત્રી ગરબા 2022: ફાલ્ગુની પાઠક ‘વાસલડી’ અને માધુરી દીક્ષિતના ‘માજા મા’ ગીતો તમને ડાન્સ કરવા માટે

નવરાત્રી ગરબા 2022: ફાલ્ગુની પાઠક ‘વાસલડી’ અને માધુરી દીક્ષિતના ‘માજા મા’ ગીતો તમને ડાન્સ કરવા માટે

નવરાત્રી ખાસ ફાલ્ગુની પાઠકનું નવું ગીત થયું રિલીઝ, ખેલૈયાઓ આ ગીત સાંભળતા જ ઝૂમી ઉઠશે ગરબાના રસિયાઓને પોતાના અવાજના તાલે ડોલાવતાં ફાલ્ગુની પાઠક નવું ગીત લઈને આવી ગઈ છે. નવરાત્રિ પહેલાં ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકે પોતાનું નવું ગીત રિલીઝ કર્યું છે. ફાલ્ગુની પાઠક વિના નવરાત્રી અધૂરી લાગે છે ત્યારે આ વખતે તે ખેલૈયાઓ માટે ‘વાંસલડી’

Read More →
અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડીડીઆરસી સેન્ટરનું  કેન્દ્ર સરકાર દ્વારા આદર્શ ડીડીઆરસી (ડિસ્ટ્રિક્ટ ડિસેબિલિટી રીહેબિલેશન) સેન્ટર તરીકે નવીનીકરણ

અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડીડીઆરસી સેન્ટરનું કેન્દ્ર સરકાર દ્વારા આદર્શ ડીડીઆરસી (ડિસ્ટ્રિક્ટ ડિસેબિલિટી રીહેબિલેશન) સેન્ટર તરીકે નવીનીકરણ

કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં કાર્યરત ડીડીઆરસી કેન્દ્રોની કામગીરીના મૂલ્યાંકનના આધારે ૯ ડીડીઆરસી કેન્દ્રોનું આદર્શ ડીડીઆરસી તરીકે નવીનીકરણ (અપગ્રેડેશન)કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતમાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત ડીડીઆરસી કેન્દ્રની પસંદગી કરવામાં આવી છે. કેન્દ્રીય સામાજીક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રી ડૉ. વિરેન્દ્ર કુમાર ની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં જોડાયેલ એક બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો

Read More →
Translate »
Home
Videos
Search
WhatsApp Chat
Gujarat Pravasi News