તાજા સમાચાર અને ઘટનાઓ

ગુજરાતના અનોખા સ્થળો, સંસ્કૃતિ અને પરંપરાગત વારસાની સફર. દરેક પ્રવાસી માટે એક નવી શોધ અને અનુભવની વાતો અહીં મેળવો.

માજી સૈનિક દ્વારા 1 RENK 1 PENSION ની માંગ

માજી સૈનિક દ્વારા 1 RENK 1 PENSION ની માંગ

અમદાવાદ શહેર માં આજ રોજ સુભાષ બ્રિજ કલેકટર ઓફસ માં આપડા જવાનો પહોંચ્યા હતા.જેમાં આપડે માજી સૈનિક સેવા ફાઉન્ડેશન નાં લોકો જોડે આપડે વાત કરી. તેમાં તે લોકો તેમની માંગો પૂરી કરવા માંગે છે.જેમાં ORO ની પેન્શન નાં વિષય પર લેટર આપવા આવ્યા હતા.અને એની પેલા વિધાન સભા ની બાર ૯૦ દિવસ હડતાલ કર્યા પછી

Read More →
આપડા સૈનિક જવાનો ની માંગ ન પૂરી થતાં કલેકટર ઓફિસ આવેલા સૈનિકો

આપડા સૈનિક જવાનો ની માંગ ન પૂરી થતાં કલેકટર ઓફિસ આવેલા સૈનિકો

અમદાવાદ શહેર માં આજ રોજ સુભાષ બ્રિજ કલેકટર ઓફસ માં આપડા વીર જવાનો પહોંચ્યા હતા.જેમાં અખંડ સૈન્ય એકતા નાં રાષ્ટ્રીય અધ્યક્ષ યોગેન્દ્ર પ્રતાપ રાઘવ જોડે આપડે વાત કરી. તેમાં તે લોકો તેમની માંગો પૂરી કરવા માંગે છે.જેમાં ORO ની પેન્શન નાં વિષય પર લેટર આપવા આવ્યા હતા.અને એની પેલા વિધાન સભા ની બાર ૯૦ દિવસ

Read More →
લુણાવાડા બસ સ્ટેશન રત્ના ભાઈ ના સન્માન સમારંભ મા વરઘોડા સ્વરૂપે 20 કિલોમીટર રેલી ખુબ ખુબ શભેચ્છાઓ

લુણાવાડા બસ સ્ટેશન રત્ના ભાઈ ના સન્માન સમારંભ મા વરઘોડા સ્વરૂપે 20 કિલોમીટર રેલી ખુબ ખુબ શભેચ્છાઓ

આજે લુણાવાડા બસ સ્ટેશન થી CRPF મા 23 વર્ષ દેશ ના વિવિધ ક્ષેત્રોમાં મા ભોમની સુરક્ષા મા પોતાનું યોગદાન આપી પોતાના વતન પરત ફરેલા અર્ધ લશ્કર ના જાંબાઝ જવાન રત્ના ભાઈ ને આવકારવા પટેલ દિપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખ ગુજરાત અર્ધ લશ્કર સંગઠન , અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ

Read More →
શિક્ષણ વિભાગમાં જગ્યા ખાલી. આ ઉપરાંત સરકારી અને ગ્રાન્ટેડમાં 55 ટકાપ્રાધ્યાપકોની જગ્યાખાલી છે.

શિક્ષણ વિભાગમાં જગ્યા ખાલી. આ ઉપરાંત સરકારી અને ગ્રાન્ટેડમાં 55 ટકાપ્રાધ્યાપકોની જગ્યાખાલી છે.

શિક્ષણ વિભાગમાં જગ્યા ખાલી. આ ઉપરાંત સરકારી અને ગ્રાન્ટેડમાં 55 ટકા પ્રાધ્યાપકોની જગ્યા ખાલી છે. યુનિવર્સિટીમાં 45 ટકાથી પણ વધુ પ્રાથમિક શિક્ષકો અને 65 ટકા લેબોરેટરીની જગ્યાઓ ખાલી જોવા મળી રહી છે. જ્યારે ટેકનિકલ શિક્ષણમાં ડિગ્રી એન્જિનિયર માં 45 ટકા અધ્યાપકોની જગ્યા ડિપ્લોમા ઇજનેર 50 ટકા લેબોરેટરી તેમજ વર્કશોપમાં 65 ટકા જેટલી જગ્યાઓ ખાલી છે.

Read More →
આગ લાગતાં કૂવો ખોદવા જેવી વાત

આગ લાગતાં કૂવો ખોદવા જેવી વાત

અમદાવાદ શહેર માં નરોડા રોડ મેમ્કો ચાર રસ્તા પાસે આવેલા વીર સાવરકર સ્પોટ સંકુલ માં આવેલા ફૂટબોલ ગ્રાઉનડ માં પડેલા કચરા માં અચાનક અગણ્ય કારણ સર આગ લાગી ત્યાં હાજર સિકયુરિટી ગાડ ફાયર સ્ટેશનને જાણ કરતા ફાયર બ્રિગેડ નાં માણસોએ આગ બુઝાવી દીધી હતી જેમાં કોઈ મોટા નુકસાન નાં અહેવાલ નથી પરંતુ આટલાં મોટા સંકુલમાં

Read More →
ગુજરાતમાં ૨૪ કલાકમાં દસ હત્યાઓની ઘટનાએ ભાજપ સરકારની સબ સલામતના દાવાની પોલ ખોલી નાખી છે.

ગુજરાતમાં ૨૪ કલાકમાં દસ હત્યાઓની ઘટનાએ ભાજપ સરકારની સબ સલામતના દાવાની પોલ ખોલી નાખી છે.

ગુજરાતમાં ૨૪ કલાકમાં દસ હત્યાઓની ઘટનાએ ભાજપ સરકારની સબ સલામતના દાવાની પોલ ખોલી નાખી છે. વધતી જતી ગુન્હાખોરી અને કાયદો વ્યવસ્થાની કથળેલી પરિસ્થિતિ અંગે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તાશ્રી ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો-ગુંડાઓ બેકાબુ-બેખોફ રીતે કાયદો વ્યવસ્થાની ધજ્જિયા ઉડાવી

Read More →
ચાલો સૌ સાથે મળી સૈનિકોનું ઋણ ચૂકવીએ…..

ચાલો સૌ સાથે મળી સૈનિકોનું ઋણ ચૂકવીએ…..

ચાલો સૌ સાથે મળી સૈનિકોનું ઋણ ચૂકવીએ….. અખીલ ભારતીય વિકાસ પરિષદ, અમદાવાદ (રજી. નં. F/19394/Ahmedabad) 1971 ભારત – પાકિસ્તાન યુદ્ધ ભારત વર્ષના ગૌરવવંતા ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયું છે. ભારતીય સેનાની ત્રણેય પાંખ આર્મી, નેવી અને વાયુદળના જાંમર્દ જવાનોએ પાકિસ્તાનને એવો જનોઈવઢ ઘા કર્યો કે તેના બે ઊભા ચીરા કરી દીધા. અખીલ ભારતીય વિકાસ પરિષદ, અમદાવાદ

Read More →
पसमांदा मुस्लिम समाज उत्थान समिति द्वारा  पश्चिम छेत्र में जागरूकता मिशन

पसमांदा मुस्लिम समाज उत्थान समिति द्वारा पश्चिम छेत्र में जागरूकता मिशन

हापुड़। उत्तर प्रदेश के जनपद हापुड़ में पसमांदा मुस्लिम समाज उत्थान समिति संघ रजि. के मुख्य संरक्षक इरफान अहमद, संरक्षक सरफराज अली, राष्ट्रीय अध्यक्ष एहसान अब्बासी के नेतृत्व में आजादी के बाद पहली बार पसमांदा मुस्लिम समाज के उत्थान और उनको जागरूक करने के लिए चिंतन शिविर का आयोजन किया गया। जिसमें भारी संख्या में

Read More →
ભારત ના પૂર્વ ઉપ પ્રધાનમંત્રી લાલક્રિષ્ન અડવાણીજી ને આર એસ એ પ્રમુખ ર્ડો પ્રધુમનકુમાર સિંહા એ જન્મદિન ની શુભકામના પાઠવી

ભારત ના પૂર્વ ઉપ પ્રધાનમંત્રી લાલક્રિષ્ન અડવાણીજી ને આર એસ એ પ્રમુખ ર્ડો પ્રધુમનકુમાર સિંહા એ જન્મદિન ની શુભકામના પાઠવી

આજ ભારતના રાષ્ટ્રહિતેછુક પૂર્વ ઉપ પ્રધાનમંત્રી શ્રી લાલક્રિષ્ન અડવાણીજી ને જન્મદિન પર આર એસ એ પ્રમુખ આંતરરાષ્ટ્રીય ચિંતક વિચારક રાષ્ટ્રવાદી વકતા ર્ડો પ્રધુમનકુમાર સિંહા બધાઈ આપી આશીર્વાદ લેવાના સૌભાગ્ય મળ્યું. આજ ભારતના યશસ્વી પ્રધાનમંત્રી મોદીજી રાજનાથજી અને આર એસ એ પ્રમુખ તેમના નિવાસસ્થાને મળી શુભકામના સાથ આશિષ લેવાનો અવસર મળ્યો સાથે દાદાજી બાબુરામવિલાસ સિંહ જીવન

Read More →
દિવાળીના તહેવારને લઈ એસટી નિગમની વિશેષ વ્યવસ્થા.19 થી 24 ઓક્ટોબર દરમિયાન વધારાની 2300 બસો દોડાવશે.

દિવાળીના તહેવારને લઈ એસટી નિગમની વિશેષ વ્યવસ્થા.19 થી 24 ઓક્ટોબર દરમિયાન વધારાની 2300 બસો દોડાવશે.

દિવાળીના તહેવારને લઈ એસટી નિગમની વિશેષ વ્યવસ્થા. 19 થી 24 ઓક્ટોબર દરમિયાન વધારાની 2300 બસો દોડાવશે. સુરત ડિવિઝનમાંથી 1550 બસો વધારાની દોડાવશે. અમદાવાદ ડિવિઝનમાંથી વધારાની 700 બસો દોડાવશે. તમામ ડેપો માંથી પ્રવાસીઓના ધસારાને ધ્યાને રાખી વધારાની બસ દોડાવવા સૂચના 19 ઓકટોબર થી દિવાળી ની બસો શરૂ કરાશે… સુરત માં રત્ન કલાકારો માટે બસ ની વ્યવસ્થા

Read More →
દિલ્હીમાં આપના નેતાના ધર્મપરિવર્તન મામલે  ગુજરાતના શિક્ષણ પ્રધાને આમ આદમી પાર આકરા પ્રહાર કર્યા હતા.

દિલ્હીમાં આપના નેતાના ધર્મપરિવર્તન મામલે ગુજરાતના શિક્ષણ પ્રધાને આમ આદમી પાર આકરા પ્રહાર કર્યા હતા.

દિલ્હીમાં આપના નેતાના ધર્મપરિવર્તન મામલે ગુજરાતના શિક્ષણ પ્રધાને આમ આદમી પાર આકરા પ્રહાર કર્યા હતા.આમ આદમી પાર્ટી હિન્દૂ સમાજ પર થુકવાનું કામ કરી રહ્યું છે.આમ આદમી પાર્ટીના ચાવવામાં અને બતાવના દાંત અલગ છે.ગુજરાતની જનતા આ હિન્દૂ ધર્મ વિરોધી પાર્ટીને ગુજરાતમાં પગ પણ નહીં મુકવા દે તેવો વિશ્વાસ છે. અમદાવાદ : રાજેન્દ્ર પોલે ધર્માંતરણ કાર્યક્રમ હાજરી

Read More →

Recent Posts

Categories

Translate »
Home
Videos
Search
WhatsApp Chat
Gujarat Pravasi News