તાજા સમાચાર અને ઘટનાઓ

ગુજરાતના અનોખા સ્થળો, સંસ્કૃતિ અને પરંપરાગત વારસાની સફર. દરેક પ્રવાસી માટે એક નવી શોધ અને અનુભવની વાતો અહીં મેળવો.

सिलिकॉन वैली अमरीका मे योगी आदित्यनाथजी के प्रचार के लिए उत्तर प्रदेश के भारतीयों ने कार रैली निकाली…..

सिलिकॉन वैली अमरीका मे योगी आदित्यनाथजी के प्रचार के लिए उत्तर प्रदेश के भारतीयों ने कार रैली निकाली…..

  दुनिया में पहली बार हुआ है कि किसी देश के किसी राज्य के मुख्यमंत्री के लिए पूरी दुनिया में कोई समाज समर्थन कर रहा है   ગુજરાત પ્રવાસી ન્યૂઝ થી જોડાવો વેબસાઈટ -: https://gujaratpravasi.com/ ફેશબુક પેજ -: https://www.facebook.com/GujaratPrava… હેલ્પલાઇન નંબર-: +91 8141022666, +91 8238226727 અમારા એપ્લિકેશન પર વાંચો -:https://play.google.com/store/apps/details?id=com.turtlesoftsolution.gujaratpravasinews

Read More →
મૃત્યુના 16 વર્ષ બાદ પુન:જન્મ:ટ્રેક્ટરે કચડી નાખતા બાળકનું મોત થયુ હતુ, આજે પણ તેનો અવાજ સાંભળીને ડરી જાય છે; પુર્વજન્મના માતા-પિતાને પણ ઓળખી લીધા

મૃત્યુના 16 વર્ષ બાદ પુન:જન્મ:ટ્રેક્ટરે કચડી નાખતા બાળકનું મોત થયુ હતુ, આજે પણ તેનો અવાજ સાંભળીને ડરી જાય છે; પુર્વજન્મના માતા-પિતાને પણ ઓળખી લીધા

ભલે વિજ્ઞાન પુન:જન્મની વાતને સ્વીકારતુ નથી, પણ જીવનમાં ક્યારેક ક્યારેક એવી કહાનીઓ સામે આવે છે, જેના પર ન ઈચ્છતા હોવા છતા પણ વિશ્વાસ કરવો પડે છે. આવી જ એક પુન:જન્મની ઘટના રાજસ્થાનનાં ઝાલાવાડના ખજુરી ગામે એ સમયે સામે આવી જ્યારે અહીં એક પરિવારનાં 3 વર્ષનો પુત્ર મોહિતે પોતાનું નામ તોરણ જણાવ્યું અને મૃત્યુનું કારણ પણ

Read More →
ગુજરાતી પરિવાર વૈષ્ણોદેવી દુર્ઘટનાનો સાક્ષી:રાજપીપળાના જોષી પરિવારે કહ્યું, અમારી નજર સામે 12 મૃતદેહોને ઊંચકીને લઈ જતાં જોયા, દૃશ્યો મગજમાંથી જતાં નથી

ગુજરાતી પરિવાર વૈષ્ણોદેવી દુર્ઘટનાનો સાક્ષી:રાજપીપળાના જોષી પરિવારે કહ્યું, અમારી નજર સામે 12 મૃતદેહોને ઊંચકીને લઈ જતાં જોયા, દૃશ્યો મગજમાંથી જતાં નથી

વૈષ્ણોદેવી મંદિર નજીક ભાગદોડમાં રાજપીપળાનો જોષી પરિવાર ફસાયો હતો ભાગદોડમાં વિખૂટો પડી ગયેલો પરિવાર એક કલાક બાદ મળ્યો, તમામ હેમખેમ જમ્મુ-કાશ્મીરના વૈષ્ણોદેવી મંદિર નજીક મોડી રાત્રે જવા-આવવાની બે લાઈનો ભેગી થઈ જતાં નાસભાગ મચી હતી. નાસભાગમાં નીચે પડી ગયા એ દબાયા, કચડાયા અને જેને કારણે 12 શ્રદ્ધાળુઓનાં મોત થયાં હતાં અને અનેક ઘાયલ થયા હતા.

Read More →
સ્વિટ્ઝરલેન્ડે આત્મહત્યાના મશીનને આપી મંજૂરીઃ એક મિનિટમાં મોત થશે

સ્વિટ્ઝરલેન્ડે આત્મહત્યાના મશીનને આપી મંજૂરીઃ એક મિનિટમાં મોત થશે

ડેથ મશીનના માધ્યમથી ઓક્સિજનનું સ્તર ઘટાડી હાઇપોક્સિયાના માધ્યમથી મોત આપવામાં આવે છે નવી દિલ્હીઃ ભારતમાં આત્મહત્યાના સમાચાર આપણે રોજબરોજ વાંચીએ છીએ. દરરોજે કોઈને કોઈએ અકળ કે જાણીતા કારણસર આત્મહત્યા કરી હોય છે. સ્વિટ્ઝરલેન્ડે આ વચ્ચે આત્મહત્યા માટેના મશીનને મંજૂરી આપી દીધી છે.  આ મશીન ફક્ત એક જ મિનિટમાં આત્મહત્યાની પ્રક્રિયા પૂરી કરી નાખે છે. તેના

Read More →
ચાઇનીઝ હેકિંગ ગ્રુપને માઇક્રોસોફ્ટે પાઠ ભણાવ્યો

ચાઇનીઝ હેકિંગ ગ્રુપને માઇક્રોસોફ્ટે પાઠ ભણાવ્યો

નવી દિલ્હીઃ માઇક્રોસોફ્ટે ચાઇનીઝ હેકિંગ ગ્રુપને મોટો પદાર્થપાઠ શીખવાડયો છે. ચાઇનીઝ હેકિંગ ગ્રુપ અમેરિકા સહિત વિશ્વના 28 દેશોને લક્ષ્યાંક બનાવતું હતું, એમ કંપનીના કસ્ટમર સિક્યોરિટીના કોર્પોરેટ વાઇસ પ્રેસિડેન્ટ અને ટ્રસ્ટ ટોમ બર્ટે તેની બ્લોગપોસ્ટમાં જણાવ્યું હતું. માઇક્રોસોફટ ડિજિટલ ક્રાઇમ યુનિટ (ડીસીયુ)એ ચીન સ્થિત હેકિંગ ગ્રુપપ જે નિકલના નામથી ઓળખાય છે તેની હેકિંગ પ્રવૃત્તિઓ અવરોધી છે. આજે

Read More →
યુક્રેનની રશિયાને ધમકી,મોસ્કોએ હુમલો કર્યો તો રશિયનો કબર ભેગા થશે

યુક્રેનની રશિયાને ધમકી,મોસ્કોએ હુમલો કર્યો તો રશિયનો કબર ભેગા થશે

રશિયાએ હુમલો કર્યો તો 40થી 50 લાખ યુક્રેનવાસીઓએ યુરોપમાં શરણ લેવી પડે છે, તેથી નાટો અમને શસ્ત્ર આપે નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે જારી તનાવના વચ્ચે યુક્રેનના સંરક્ષણ પ્રધાને મોસ્કોને ધમકી આપી છે. યુક્રેનના સંરક્ષણ પ્રધાન ઓલેક્સી રેઝનિકોવે સીએનએન સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે જો રશિયા યુક્રેન પર હુમલો કરે છે તો ખરેખર નરસંહાર થશે.

Read More →
AHMEDABAD: ખાડાના કારણે જનતાના મણકા ભલે ભાંગી જાય પણ કોર્પોરેશનનાં અધિકારીના પેટનું પાણી ન હલવું જોઇએ

AHMEDABAD: ખાડાના કારણે જનતાના મણકા ભલે ભાંગી જાય પણ કોર્પોરેશનનાં અધિકારીના પેટનું પાણી ન હલવું જોઇએ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં બેવડા ધોરણો સામે આવ્યા છે. કોર્પોરેશન દ્વારા હાઇકોર્ટમાં જવાબ રજુ કરતા જણાવ્યું હતું કે, હાલમાં રોડ રસ્તાનાં સમારકામ માટે તેની પાસે પૈસા નથી. રોડ રસ્તા નવા બનાવવાની તો વાત છોડો પરંતુ કોર્પોરેશન પાસે હાલ ખાડા પુરવાના પણ પૈસા નથી. તેવામાં કોર્પોરેશન પોતાનાં તમામ ખર્ચાઓ શક્ય તેટલા ઘટાડીને કામકાજ કરી રહ્યું છે. તેવામાં

Read More →
સાધુએ મહિલાને કહ્યું આ ચલતી ક્યાં? રંગીલા રાજકોટની બાવરી યુવતીએ પછી તો જે કર્યું…

સાધુએ મહિલાને કહ્યું આ ચલતી ક્યાં? રંગીલા રાજકોટની બાવરી યુવતીએ પછી તો જે કર્યું…

યુવતીના પિતા જ સાધુને જમવા માટે ઘરે લઇ આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું જો કે સાધુને સામેથી ઘરે જમવા બોલાવીને યુવતીએ આવું કેમ કર્યું તે પોલીસ માટે પણ તપાસનો વિષય, પ્રાથમિક રીતે છેડતીનો હોવાનું માની રહી છે ગૌરવ દવે/રાજકોટ : જામનગર હાઇવે પર આવેલા પરાપીપળીયા ગામ નજીક સાધુની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી

Read More →
ગુજરાતીઓની ચાંદી જ ચાંદી: રાજ્યના મંત્રીમંડળની બેઠકમાં લેવાયા કેટલાક મહત્વના નિર્ણય

ગુજરાતીઓની ચાંદી જ ચાંદી: રાજ્યના મંત્રીમંડળની બેઠકમાં લેવાયા કેટલાક મહત્વના નિર્ણય

આજે યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં કેટલાક મહત્વનાં નિર્ણયો લેવામાં આવ્યા હતા. જે પૈકી સૌથી વધારે ભાર રાજ્યમાં માર્ગ વિકાસ – માર્ગ નિર્માણની સુવિધાઓ પર આપવામાં આવ્યો હતો. માર્ગ વિકાસ માટે રૂ. ૧૪૯૪.૨૧ કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી હતી. મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય મંજુર કરવા આવક મર્યાદા રૂ. ૧ લાખથી વધારી રૂ. ૪ લાખ કરવાનો નિર્ણય

Read More →
KBCમાં પહોંચ્યા ‘તારક મહેતા’ના પોપટલાલ, લગ્ન અંગે અમિતાભ બચ્ચન સાથે કરી એવી વાત…!

KBCમાં પહોંચ્યા ‘તારક મહેતા’ના પોપટલાલ, લગ્ન અંગે અમિતાભ બચ્ચન સાથે કરી એવી વાત…!

નવી દિલ્હીઃ ટીવી શો ‘કૌન બનેગા કરોડપતિ’માં દર અઠવાડિયે આવા ખાસ સ્ટાર્સ આવે છે, જે શોમાં ગાંઠ બાંધે છે. KBCનો શુક્રવારનો એપિસોડ હંમેશા ખૂબ જ ખાસ રહ્યો છે. આ સપ્તાહનો એપિસોડ પણ ઘણો સ્પેશિયલ બનવાનો છે કારણ કે આ વખતે ‘ફેન્ટાસ્ટિક ફ્રાઈડે’માં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની આખી ટીમ પહોંચશે. તેમની હાજરીને કારણે શોમાં હાસ્યનો ડોઝ

Read More →
અભિનેત્રી Jacqueline Fernandez ની મુશ્કેલીમાં વધારો, ઈડીએ 8 ડિસેમ્બરે હાજર થવાનું કહ્યું

અભિનેત્રી Jacqueline Fernandez ની મુશ્કેલીમાં વધારો, ઈડીએ 8 ડિસેમ્બરે હાજર થવાનું કહ્યું

નવી દિલ્હીઃ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિઝ (Jacqueline Fernandez) ને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે. ઈડીએ તેને 8 ડિસેમ્બરે દિલ્હી સ્થિત ડિરેક્ટોરેટની સામે રજૂ થવા માટે કહ્યું છે. આ પહેલા રવિવારે ઈડીએ જેકલીન ફર્નાન્ડિઝને મુંબઈ એરપોર્ટ પર વિદેશ જતા રોકી લીધી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, એજન્સીએ તેને કથિત ઠગ સુકેશ ચંદ્રશેખર અને અન્ય વિુદ્ધ

Read More →
વિકી અને કેટરીનાને લગ્નથી થશે 100 કરોડનો ફયાદો! જાણો આ પાછળનું શું છે કારણ?

વિકી અને કેટરીનાને લગ્નથી થશે 100 કરોડનો ફયાદો! જાણો આ પાછળનું શું છે કારણ?

નવી દિલ્હીઃ વિકી કૌશલ (Vicky Kaushal) અને કેટરીના કૈફ (Katrina Kaif) ના લગ્ની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. ત્યારે આ બંનેના ફેન્સ તેમના લગ્નની દરેક માહિતી જાણવા માંગે છે. આવી સ્થિતિમાં અમે તેમને આ બંને સાથે જોડાયેલી એક એવી વાત જણાવવા જઈ રહ્યા છીએ, જેને જાણીને તમે પણ ચોંકી જશો. લોકો તેમના લગ્નને યાદગાર બનાવવા

Read More →

Recent Posts

Categories

Translate »
Home
Videos
Search
WhatsApp Chat
Gujarat Pravasi News