Author: Gujarat Pravasi News

અમદાવાદ/મહીસાગર/પંચમહાલ/અરવલ્લી/ગુજરાત જ્ઞાન સહાયક જેવી યુવાનો માટે ઘાતક યોજના વિરુદ્ધ આમ આદમી પાર્ટીએ આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજા અને ધારાસભ્ય ચૈતર વસાવાની અધ્યક્ષતામાં દાંડી થી ગાંધી આશ્રમ સુધીની યાત્રાનું આયોજન કર્યું છે. આજે આ યાત્રાનો છઠ્ઠો દિવસ હતો. સવારે શહેરા થઈને લુણાવાડા પહોંચ્યા બાદ સાંજના સમયે યાત્રા મોડાસા પહોંચી હતી. દાંડી થી લઈને મોડાસા સુધી તમામ વિસ્તારોમાં આમ આદમી પાર્ટીની યુવા અધિકાર યાત્રાને જનતા તરફથી જબરદસ્ત જનસમર્થન મળ્યું હતું અને જનતાએ પણ અવાજ ઉઠાવ્યો હતો કે જ્ઞાન સહાયક યોજના રદ કરો અને શિક્ષકોની કાયમી ભરતી શરૂ કરો. 13 ઓક્ટોબરથી શરૂ થયેલ આ યાત્રા 20 ઓક્ટોબરે ગાંધી આશ્રમ, અમદાવાદ ખાતે…

Read More

रुड़की। हरिद्वार। रामनगर मूलराज इंटर कॉलेज रुड़की के प्रांगण में ब्लॉक स्तरीय खो-खो खेल प्रतियोगिता का आयोजन हुआ। इस प्रतियोगिता में ब्लॉक के विभिन्न विद्यालयों के प्रतिभावान खिलाड़ियों ने भाग लिया यह प्रतियोगिता अंडर 14, 17 तथा 19 आयु वर्ग के बालक बालिकाओं के लिए थी। प्रतियोगिता का उद्घाटन प्रधानाचार्य पुष्पा चौधरी ने किया उन्होंने अपने उद्घाटन संबोधन में उपस्थित प्रतिभावान खिलाड़ियों का हौसला बढ़ाया और कहा की खेलने से युवाओं में सामंजस्य की भावना उत्पन्न होती है। इस अवसर पर ब्लॉक खेल समन्वयक मनजीत राणा ने उपस्थित खेल प्रेमियों तथा खिलाड़ियों का आभार प्रकट किया। खेल के दौरान खिलाड़ियों…

Read More

આજરોજ રાજકોટ સર્વધર્મ સમિતિ દ્વારા આયોજીત ઉદ્યોગઋષિ શ્રી મૌલેશભાઈ નાં જન્મદિવસ નિમિત્તે વિશ્વબંધુ રક્ત મહોત્સવ કાર્યક્રમમાં માન.પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર છે કે, પાર્ટી નો કાર્યકર્તા તેનો અથવા પોતાના પરિવારના કોઈપણ સભ્યનો જન્મદિવસ લોકઉપયોગી કાર્ય કરીને ઉજવતો હોય છે:- શ્રી સી.આર.પાટીલ આ રક્ત કોને મળવાનું છે કયા ધર્મ કે કઈ જાતિને મળવાનું છે તે ન આપનાર ને ખબર છે કે લેનાર ને ખબર છે. લેનાર કદી આભાર વ્યક્ત કરવા નથી આવવાનો અને આવા નિસ્વાર્થ ભાવે કોઈ રક્તદાન કરે છે માટે ગુપ્તદાન કરતા રક્તદાનને વધુ મહત્વ આપવામાં આવે છે :- શ્રી સી.આર.પાટીલ ચોક્કસપણે સમાજસેવા સાથે અને…

Read More

સરકાર રત્નકલાકારો માટે આર્થિક પેકેજ તાત્કાલિક જાહેર કરે : અમિત ચાવડા રત્નકલાકારો પરથી વ્યવસાયવેરો નાબૂદ કરો: અમિત ચાવડા ગુજરાત સરકાર રત્ન કલાકારોની મદદ નહીં કરે તો આંદોલન કરીશું: અમિત ચાવડા ( સુરતમાં ડાયમંડ વર્કર યુનિયનના સભ્યોએ ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના અમિત ચાવડા સાથે મુલાકાત કરી પોતાની માંગણીઓ રજૂ કરતું આવેદન પત્ર આપ્યું ) ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિતભાઈ ચાવડા આજે સવારે શ્રમજીવી સેવાલય ખાતે સુરતના રત્નકલાકારો સાથે તેમના પશ્નો મુદ્દે સંવાદ કરવામાં આવ્યો હતો. અમિત ચાવડા ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત ના સભ્યોએ આવેદનપત્ર આપી તેમની રજૂઆત કરી હતી ત્યારબાદ પત્રકારોને સંબોધિત…

Read More

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ બન્યા બાદ પ્રથમવાર ભાવનગર ખાતે પધારી રહેલા શ્રી શક્તિસિંહ ગોહિલનું અદકેરું સન્માન, અભિવાદન કાર્યક્રમ ભાવનગર ના પનોતા પુત્ર અને કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવકતા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ શ્રી શક્તિસિંહજી ગોહિલ તારીખ ૧૧ મી ઓક્ટોબર ના બુધવારના રોજ ભાવનગર પધારી રહ્યા છે. શ્રી શક્તિસિંહ ગોહિલનું ભાવનગર શહેર/જીલ્લા કોંગ્રેસ દ્વારા કાર, બાઈક રેલી સાથે સન્માન અભિવાદનના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ છે. તારીખ ૧૧મી એ બપોરે કુંભારવાડા સર્કલથી વિશાળ સંખ્યામા બાઈક અને કાર ના કાફલા સાથે શહેરના મુખ્ય માર્ગો પર રેલી દ્વારા સ્વાગત કરવામાં આવશે આ રેલી કુંભારવાડા થી સંસ્કાર મંડળ થઈ સરદાર નગર ખાતે પહોંચશે…

Read More

बहादराबाद। हरिद्वार बहादराबाद। गायत्री विद्या पीठ शांतिकुंज के प्रांगण में राज स्तरीय माध्यमिक विद्यालय योग प्रतियोगिता आयोजित हुई यह प्रतियोगिता मुख्य शिक्षा अधिकारी कमलेश कुमार गुप्ता, माध्यमिक शिक्षा अधिकारी आशुतोष भंडारी के निर्देशन में 9 से 10 अक्टूबर 2023 को संपन्न हुई। इस प्रतियोगिता में हरिद्वार के प्रतिभावान खिलाड़ियों का दबदबा रहा जिसमें पतंजलि के तथा शांतिकुंज प्रतिभावान खिलाड़ियों ने गजब का प्रदर्शन कर उपस्थित खेल प्रेमियों का मन मोह लिया। इस प्रतियोगिता में मुख्य अतिथि का ब्लॉक शिक्षा अधिकारी सूराज सिंह तोमर तथा स्थल संयोजक संयोजक सीताराम सिन्हा ने स्वागत किया।और उनका आभार प्रकट किया। इस पूरी प्रतियोगिता में…

Read More

।। स्वच्छता रैली संपन्न।। मंगलौर। हरिद्वार। गांधी जयंती के अवसर पर मिल्खा सिंह स्पोर्ट्स अकैडमी के बैनर तले अकबरपुर में स्वच्छता रैली संपन्न हुई। इस अवसर पर ग्राम प्रधान मोहम्मद फरमान अली ने स्वच्छता के संबंध में शपथ दिलाई और साथ में बीटीसी पद की उम्मीदवार सुरेंद्र जी के साथ मिलकर समस्त गांव वासियों को स्वच्छता के महत्व के बारे में जानकारी दी।इस स्वच्छता आंदोलन में अब्दुल रहमान तथा मुकेश जी ने महत्वपूर्ण भूमिका निभाई।स्वच्छता अभियान को सफल बनाने में मिल्खा सिंहस्पोर्ट्स अकादमी के संचालक अब्दुल रहमान, मदन नेहा,आंचल काजल कार्तिक प्रियांशु कन्हैया रोहित देवांशु ललित आदि लोगों का प्रमुख योगदान…

Read More

અખીલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારીશ્રી મુકુલ વાસનીકજી ગુજરાતના બે દિવસીય સંગઠનની બાબતે પ્રવાસે છે. પ્રથમ દિવસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ આગેવાનો, કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ વિપક્ષ નેતાઓ સાથે વિસ્તૃત બેઠક યોજાઈ હતી. જેમાં લોકસભા ચૂંટણીમાં સિનિયર નેતાઓની જવાબદારી નક્કી કરવામાં આવી હતી. જે અંતર્ગત કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો-પૂર્વ પ્રમુખશ્રીઓ, જે તે લોકસભા બેઠકનો પ્રવાસ કરશે અને ત્યાની સ્થાનિક પરિસ્થિતિ, સંગઠનની અસરકારકતા, ફ્રન્ટલ ઓર્ગેનાઈઝેશન સહિત વિવિધ કાર્યક્રમો અંગે બેઠકો યોજશે. આગામી સમયમાં સંગઠનના કાર્યક્રમો અને સંગઠન નિમણૂક પર ચર્ચા કરાઇ હતી. કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનશ્રીને લોકસભાની બે થી ત્રણ બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે…

Read More

શ્રી સનાતન ધર્મ સંરક્ષણ સમિતિ, ગુજરાત પૂજ્ય સંતોનાં ચરણોમાં કોટી કોટી વંદન શ્રી સનાતન ધર્મની રક્ષા માટે સનાતન ધર્મ સંરક્ષણ સમિતિ તેમજ એની પેટા સમિતિની રચના માટે ગત તારીખ ૨૧/૯/૨૦૨૩ નાં રોજ શ્રી ગોરક્ષનાથ આશ્રમ જૂનાગઢ ખાતે મળેલાં પૂજ્ય સંતોનાં સંમેલનમાં હું હાજર હતો એ કાર્યક્રમમાં આપ સૌ સંતો મહંતોને મેં સાંભળ્યા જેમાં સનાતન ધર્મની રક્ષા વિશેની ઘણી બાબતો આપનાં મુખે સાંભળવા મળી સનાતન ધર્મની રક્ષા માટે આપનાં પ્રયત્નો બાબતે આભાર વ્યક્ત કરી સનાતન ધર્મ માટે નુકસાનકર્તા એક ખુબજ ગંભીર બાબત આપની સમક્ષ મૂકી રહ્યો છું અમદાવાદ શહેરનાં સુપ્રસિધ્ધ શ્રી જગન્નાથ મંદિરની બહેરામપુરા વિસ્તારમાં આવેલી જમીન માંથી અમુક જમીન ૨૦૧૮…

Read More

મહારાષ્ટ્રના ખેડૂતોને છેતરીને કરોડો રૂપિયાની કાળી કમાણી કરતા બીજ બુટલેગરોના મહારાષ્ટ્રમાથી બિસ્તરા – પોટલા ભરશે. – મનહર પટેલ • મહારાષ્ટ્ર રાજ્ય વિધાનસભામાં ખેડૂતોના વિશાળહિતમાં ત્રણ કાયદા લાવતુ દેશનું પહેલું રાજ્ય બનશે….મનહર પટેલ? (1) ખેડૂતોને વળતર અપાવવા… (2) નકલી બિયારણના કાયદાઓમાં વધારાની અસહ્ય સજા કરવાની જોગવાઈ…. (3) ખતરનાક અસામાજિક પ્રવૃતિ (પ્રિવેન્શન ઑફ ડેન્જરસ એક્ટિવિટીઝ ઑફ સ્લમલોર્ડ્સ, બુટલેગરો, ડ્રગ-અપરાધીઓ, ખતરનાક વ્યક્તિઓ, વિડિયો પાઇરેટ્સ, રેતીના દાણચોરો અને ખાતર-બિયારણ અને જંતુનાશક દવાના વેપારીઓ) ત્રણ નવા કાયદાઓ વિધાનસભાના આગામી સત્રમાં પસાર કરવા જઇ રહી છે. … ખેડૂને વર્ષોથી છેતરતી આવી કંપનીઓ મહારાષ્ટ્રમા ખેડૂતોના આપઘાતનું મોટું કારણ છે, અને તેના કારણે મહારાષ્ટ્ર સરકારનું ખેડૂતોના વિશાળહિતમા લેવાયેલ…

Read More