Author: Gujarat Pravasi News

લોકસભા ચુંટણીમાં ભવ્ય વિજયના સંકલ્પ સાથે મોટી સંખ્યામાં જનસમર્થન સાથે કોંગ્રેસ પક્ષના ઉમેદવારશ્રીઓએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સંગઠન પ્રભારી અને વરિષ્ઠ સાંસદશ્રી મુકુલ વાસનિકજીએ જણાવ્યું હતું કે છેલ્લા ૧૦ વર્ષમાં પીએમ મોદીએ નોટબંધી, ખોટી જીએસટી લાગુ કરીને અને અદાણી જેવા મોટા ઉદ્યોગપતિઓને સમર્થન આપીને રોજગાર સર્જન પ્રણાલીમાં ઘટાડો કર્યો છે. પહેલું કામ ફરી એકવાર રોજગારને મજબૂત કરવાનું છે, આ માટે અમે અમારા મેનિફેસ્ટોમાં ૨૩ વિચારો આપ્યા છે, એક વિચાર ક્રાંતિકારી વિચાર છે – એપ્રેન્ટિસશિપનો અધિકાર. કોંગ્રેસ પક્ષએ નિર્ણય કર્યો છે કે સ્નાતકો અને ડિપ્લોમા ધારકોને એપ્રેન્ટિસશિપનો અધિકાર આપીશું. તાલીમ આપવામાં આવશે અને કોંગ્રેસ પક્ષ યુવાનોના બેંક ખાતામાં…

Read More

લોકસભાની ચૂંટણી પ્રક્રિયામાં આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હતો. ત્યારે રાજકોટ લોકસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ આજે બપોરે 12.39 વાગ્યે વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું છે. ઉમેદવારી પત્ર ભરતા પહેલા બહુમાળી ભવન ચોક પાસે રેસકોર્સના મેદાનમાં જાહેર સભા યોજવામાં આવી હતી. પરેશ ધાનાણી સભાસ્થળે પહોંચતા ક્ષત્રિયાણીઓ દ્વારા તિલક અને પાઘડી પહેરાવીને તેમનુ સ્વાગત કરવામાં આવ્યું હતું. આ જાહેર સભામાં શક્તિસિંહ ગોહિલ, પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત, અતુલ રાજાણી, વશરામ સાગઠીયા, ગાયત્રીબા વાઘેલા સહિત કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ, મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો, મહિલાઓ અને લોકો ઊમટી પડ્યાં હતાં. તેમજ ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં બહેન નયનાબા જાડેજા પણ હાજર રહ્યાં હતાં.રાજકોટ બેઠકથી…

Read More

रूपनदीघी, फांडसीदेवा, दार्जिलिंग, पश्चिम बंगाल के विद्यासागर कॉलेज ऑफ एजुकेशन में “भारतीय ज्ञान प्रणाली और अतुल्य भारत” विषय पर एक दिवसीय कार्यशाला का आयोजन किया गया। कार्यक्रम की शुरुआत प्राचार्य डॉ. सबिता मिश्रा द्वारा दीप प्रज्ज्वलन और उद्घाटन भाषण और अतिथि और संसाधन व्यक्ति राघब चंद्र नाथ ( संचालक मंडल अध्यक्ष, सीकेएनकेएच फाउंडेशन तथा एडिटर, व्यू ऑफ दार्जिलिंग ) को स्वागत करते हुए किया गया। कार्यशाला में लगभग सेंकड़ों प्रशिक्षु एवं शिक्षण, गैर-शिक्षण कर्मचारी उपस्थित थे। कार्यशाला बहुत अधिक संवादात्मक थी और प्रशिक्षुओं ने भारतीय ज्ञान प्रणाली और अतुल्य भारत के बारे में अपने ज्ञान को समृद्ध किया। परितोष महतो,…

Read More

रुड़की। हरिद्वार। सुभासगंज, बीटी गंज नव संवतसर 9 अप्रैल 2024 को आर्य समाज स्थापना के 150 वी वर्ष में प्रवेश कर रहा है इसअवसर पर 9 अप्रैल 2024 को आर्य समाज बीटी गंज के श्रद्धालुओं द्वारा प्रवेश उत्सव का आयोजन किया गया। महर्षि स्वामी दयानंद जी द्वारा प्रथम आर्य समाज की स्थापना 10 अप्रैल 1875 में मुंबई में की गई थी। इस प्रवेश उत्सव के दौरान आर्य समाज के पुरोहित बिहारी लाल केसंरक्षण में यज्ञ का आयोजन किया गया इस यज्ञ में यजमान की भूमिका अमरीश परिवार ने निभाई इस अवसर पर आर्य समाज…

Read More

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કોર્ડીનેટર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલે રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષામાં રાજ્યભરમાંથી ૧૫.૩૮ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે જેમાં ધોરણ ૧૦ની પરીક્ષા માટે ૯.૧૭ લાખ અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે ૧.3૨ લાખ તથા સામાન્ય પ્રવાહ માટે ૪.૮૯ લાખ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી. પરંતુ બીજી તરફ જોવા જઈએ તો ધોરણ ૮ ના શિક્ષકો ધોરણ ૧૦ એસએસસી બોર્ડના પેપર તપાસી રહ્યા છે. ગત વર્ષ કરતા એક લાખથી વધારે વિદ્યાર્થીઓ અંગ્રેજી માધ્યમમાં પરીક્ષા આપેલ છે. અંગ્રેજી માધ્યમના પૂરતા શિક્ષકો સરકાર પાસે…

Read More

शमशाबाद के ए पी इंटर कॉलेज के ग्राउंड में करीब 11:40 पर मुख्यमंत्री योगी आदित्यनाथ पहुंचे शमशाबाद अपने कार्यकर्ताओं एवं जनता से किया वादा के लगभग भ्रष्टाचार और गुंडागर्दी खत्म कर दी है सीएम योगी ने जनता से कहा अपराधी जमानत तुड़वाकर जेल जाना चाहते थे अब अपराधी जेल जाने से भी डर रहे हैं और उन्होंने विपक्षी पार्टियों पर भी निशाना साधा यही अन्य बातों के साथ 2:00 बजे शमशाबाद से प्रस्थान कर गए सभा में कार्यकर्ता रहे मौजूद लोकसभा प्रत्याशी राजकुमार चाहर वह अन्य पार्टी कार्यकर्ता दीपक कुमार माहौर (अनुसूचित जाति बीजेपी पार्टी सदस्य) नरेंद्र चौहान मंडल उपाध्यक्षराजेश…

Read More

અમદાવાદ/ગુજરાત કહેવાતા દારૂના કૌભાંડમાં આખરે સત્યનો વિજય થયો. મંગળવારે સુપ્રીમ કોર્ટે જેલમાં બંધ આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સભ્ય સંજય સિંહને જામીન આપ્યા હતા. તે છેલ્લા છ મહિનાથી જેલમાં હતા. ED વારંવાર તેની જામીન અરજીનો વિરોધ કરી રહ્યું હતું, પરંતુ આ વખતે તેની એક પણ દલીલ કોર્ટ સમક્ષ કરી ન હતી. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે આખરે સુપ્રીમ કોર્ટે પણ સ્વીકાર્યું કે કહેવાતા દારૂના કૌભાંડમાં ન તો મની ટ્રેલ મળી અને ન તો કોઈ પુરાવા. જો ED પાસે પુરાવા હોત તો તેણે જામીનનો વિરોધ કર્યો હોત. સંજય સિંહને જામીન મળતાં જ ભાજપ અને EDના ષડયંત્રનો પર્દાફાશ થયો…

Read More

अध्यक्षा रघुराज पीपल मैन रिसर्च समिति रघुराज पीपल मैन फाउंडेशन की नवनियुक्त रिसर्च समिति की अध्यक्षा डॉ नम्रता जैन ने द्विदिवसीय अंतरराष्ट्रीय संगोष्ठी के बारे में बताते हुए कहा कि 19 और 20 अप्रैल 2024 को होने वाले अंतरराष्ट्रीय संगोष्ठी में 19 अप्रैल को हमारे साथ महामहिम राष्ट्रपति द्रोपति मुर्मू द्वारा सम्मानित पद्मश्री विभूषित आदरणीय जल योद्धा उमा शंकर पांडे जी बाँदा उत्तर प्रदेश सम्मलित होकर हमारे संगोष्ठी में चार चांद लगाएंगे हमारी यह अंतरराष्ट्रीय संगोष्ठी पूरे भारत और विश्व में पर्यावरण जागरूकता के अभियान को लेकर एक मुहिम चलाने का प्रयास कर रही है जिसमें देश और विदेश से…

Read More

અમદાવાદ/ગુજરાત ભાજપ દ્વારા ષડયંત્ર રચીને આમ આદમી પાર્ટીને ખતમ કરવા માટે આમ આદમી પાર્ટીના નેતા ઉપર ભ્રષ્ટાચારના ખોટા આરોપો લગાવીને તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહ પણ છેલ્લા છ મહિનાથી ભ્રષ્ટાચારના ખોટા કેસમાં જેલમાં હતા. પરંતુ આજે સત્યનો વિજય થયો છે અને માનનીય સુપ્રીમ કોર્ટે રાજ્યસભા સાંસદ સંજય સિંહને જામીન આપ્યા છે. આ પ્રસંગ પર આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે ફટાકડા ફોડીને અને મીઠાઈની વહેંચણી કરીને ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી અને અમદાવાદ શહેર પ્રમુખ બીપીનભાઈ પટેલ સહિત હોદ્દેદારો અને…

Read More

પ્રેસનોટ આમ આદમી પાર્ટી   તારીખ: 02/04/2024 અમદાવાદ/ગુજરાત આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને દિલ્હીના કેબિનેટ મંત્રી આતિશીએ મંગળવારે એક સનસનીખેજ ખુલાસો કર્યો છે. આતિશીએ જણાવ્યું કે, તેમને ભાજપમાં જોડાવાની ઓફર મળી છે. તેમની નજીકના વ્યક્તિ દ્વારા તેમને ભાજપમાં જોડાવા માટે સંપર્ક કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું, મને કહેવામાં આવ્યું હતું કે કાં તો ભાજપમાં જોડાઈ જાઓ, તમારી રાજકીય કારકિર્દી બચાવો નહીંતર ED એક મહિનામાં તમારી ધરપકડ કરશે. મને કહેવામાં આવ્યું છે કે, થોડા દિવસોમાં મારા નિવાસસ્થાન પર EDના દરોડા પડશે, મારા સંબંધીઓના ઘરે EDના દરોડા પડશે, ત્યારબાદ અમને સમન્સ મોકલવામાં આવશે અને પછી અમારી ધરપકડ કરવામાં આવશે.તેમણે કહ્યું કે ભાજપ…

Read More