Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Gujarat Pravasi News
પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ કે પ્રોજેક્ટ પ્રોફિટ પાર્ટનરશિપ ?Public Private Partnership or Project Profit Partnership?Rented for only Rs.25092 per month..મોટનાથ તળાવની મોકાની જગ્યા મહિને ફકત રૂા.૨૫૦૯૨ના ભાડે અપાઈ….મેયર ભરત ડાંગર, સ્ટેન્ડીગ ચેરમેન જીગીશા શેઠ, ભાજપ પ્રમુખ રંજનબેન ભટ્ટ અને કમી. વિનોદ રાવના સમયમાં મફતના ભાવે હરણી લેકઝોન આપી દિધુ હતું.. Mayor Bharat Dangar, Standig Chairman Jigisha Sheth, BJP President Ranjanben Bhatt and Comm. During Vinod Rao’s time, Harani Lekzone was given for free.ખાસ રાજકારણીઓ મલ્ટિપર્પઝ હોલ વાપરતા હતામોટનાથ તળાવ ખાતેના લેક ઝોનમાં મલ્ટીપર્પઝ હોલ બનાવેલો છે. આ જગ્યાએ ગેરકાયદે બાંધકામ પણ કરાયુ હોવાનો આરોપ છે. જે હોલ ભાડેથી આપીને કોન્ટ્રાક્ટર કમાણી…
આજ રોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ભાજપા મહિલા મોરચા દ્વારા આયોજિત શક્તિવંદન મહિલા સ્વયં સહાયતા સમૂહ તથા એનજીઓ સંપર્ક અભિયાનની પ્રદેશ કાર્યશાળામાં ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજી,પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા,મહિલા મોરચાના પ્રમુખશ્રી ડૉ દિપીકાબેન સરડવા,રાષ્ટ્રીય મંત્રી શ્રીમતી વિજયા રાહટકરજી,રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મહિલા મોરચો શ્રી રેખા ગુપ્તાજી તેમજ પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અખબારી યાદી તા. ૧૮-૧-૨૦૨૪ વડોદરા શહેરના હરણી તળાવમાં બોટ પલટી જતા બાળકોના ડૂબી જવાની હૃદય વિદારક ઘટના અંગે અત્યંત દુઃખની લાગણી વ્યક્ત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, શાળાના માસૂમ બાળકો હરણી તળાવમાં બોટીંગના આનંદ માણવા માટે આનંદ સાથે બેઠા હતા. બોટમાં વધુ સંખ્યા હતી જે પલટી ખાઈ જતા દુર્ઘટનામાં શિક્ષક સહિત માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યા છે. દુઃખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે અત્યંત સંવેદના વ્યક્ત કરું છું. પરમકૃપાળું પરમાત્મા તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. રાજ્યમાં જાહેર સ્થળે અને પ્રવાસન સ્થળોમાં બની રહેલી દુર્ઘટના અને માસૂમોના થઈ રહેલા કમકમાટી ભર્યા મોત…
અખબારી યાદી તા. ૧૮-૧-૨૦૨૪ • ડિજિટલ ઈન્ડિયા અને પારદર્શક વહિવટની મોટી મોટી વાતો કરતા ભાજપ સરકારના બેનમુન ગેરરીતિનો નમુનો વધુ એકવાર ઉજાગર થયો. • છોટા ઉદેપુરના બોડેલી તાલુકા અને દાહોદ જીલ્લા સહિતની નકલી કચેરી કોભાંડ ની સહી સુકાઈ નથી ત્યા તાલુકાના વહીવટદાર શાસિત ગ્રામપંચાયતોમાં માજી સરપંચોની સહી થી નાણાં ઉપાડવા ની “મેરી પંચાયત” ના ઉલ્લેખ મુજબની ઘટના સામે આવી • આદિવાસી વિસ્તારમાં મોટા પાયે ગેરરીતિ-ભ્રષ્ટાચાર અંગે રાજ્ય-જિલ્લા વહીવટી તંત્ર અને સબંધિત વિભાગની તપાસ ક્યારે થશે કે બધા કૌભાંડોની જેમ વધુ એકવાર ભીનુ સંકેલાઈ જશે ? તે અંગે ભાજપ સરકાર જવાબ આપે. • વહીવટદારો સંચાલિત પંચાયતોમાં નાણાંની લેવડ દેવડ માટે માજી…
પ્રેસનોટ: આમ આદમી પાર્ટી તારીખ: 17/01/2024 રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ગુજરાતના તમામ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં આમ આદમી પાર્ટીના કાર્યક્રમો. 20મી જાન્યુઆરીથી 22મી જાન્યુઆરી સુધી તમામ જિલ્લામાં આમ આદમી પાર્ટીના સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે: ઈસુદાન ગઢવી 21 જાન્યુઆરીએ ગુજરાતના તમામ જિલ્લાઓમાં રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે: ઈસુદાન ગઢવી 22 જાન્યુઆરીએ ગુજરાતના તમામ જિલ્લાઓમાં મહા આરતી, મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે: ઈસુદાન ગઢવી જો ભગવાન રામની કૃપા રહી તો 2027 બાદ ગુજરાતમાં પણ રામરાજ્યની શરૂઆત થશે: ઈસુદાન ગઢવી ભગવાન શ્રીરામના રામરાજ્યની પરિકલ્પના અંતર્ગત આમ આદમી પાર્ટી થોડું ઘણું કામ કરી રહી છે: ઈસુદાન ગઢવી રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા…
અખબારી યાદી તા. ૧૭-૧-૨૦૨૪ અમદાવાદ જીલ્લાના માંડલની હોસ્પીટલમાં અંધાપા કાંડ મુદ્દે ગુજરાત કોંગ્રેસના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, સામાન્ય માણસને વિશ્વાસ ઉઠી જાય તેવી ભાજપ સરકારનો આરોગ્ય વિભાગ અંધાપા કાંડ, દ્રષ્ટિ ગુમાવવાની ગંભીર ઘટના છતાં વધુ એક અંધાપા કાંડ થાય તેની રાહ જોતુ હોય તેમ ઉંઘી રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દ્રષ્ટિ ગુમાવવાની ઘટનાઓ સામે આવી રહી છે. રાજ્યમાં આરોગ્ય સેવાના કરોડો રૂપિયાના બજેટની જાહેરાત કરતી ભાજપ સરકારે રાજ્યમાં જીલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલોનું માળખું તોડી નાખ્યું છે. કરોડો રૂપિયાના ટેન્ડર દ્વારા બાંધકામ અને સાધનો ખરીદીમાં વિશેષ રસ દાખવતું આરોગ્ય…
અખબારી યાદી તા. ૧૭-૧-૨૦૨૪ આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ પક્ષની ૧૫ જિલ્લાની સંગઠન સંકલન બેઠકમાં સંવાદ કરતા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને સાંસદ શ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ખેડા, આણંદ, સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર શહેર/જિલ્લો, પોરબંદર શહેર / જિલ્લો, ગીરસોમનાથ, જામનગર શહેર / જિલ્લો, અમરેલી, રાજકોટ શહેર / જિલ્લો, બોટાદ, અરવલ્લી અને અમદાવાદ જિલ્લાના સંગઠન સંકલન બેઠકમાં આવરી લેવામાં આવ્યા હતાં. સ્થાનિક સમિકરણો, પક્ષમાં યોગદાન સહિતની બાબતોને ધ્યાને લઈ બેલેટ પેપર પર ત્રણ સક્ષમ અને સક્રિય ઉમેદવારના નામ લખી અને બેલેટ બોકસમાં જમા કરાવવાની લોકતાંત્રિક પ્રક્રિયા નવીનત્તમ અભિગમ સાથે અમલમાં મુકવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના નિષ્ઠાવાન કાર્યકરો પાસે જે તે…
આપ સૌએ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે આ નિર્ણયને હું આવકારું છું. આપના દ્વારા અને આપની સાથે મળીને ગુજરાત અને સમગ્ર દેશને મજબૂત કરવામાં મોદી સાહેબને ખૂબ મદદરૂપ થઈએ તેવો પ્રયત્ન કરવાનો છે:- શ્રી સી.આર.પાટીલઆપ સૌ માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની બધી જ યોજનાઓમાં વિશ્વાસ રાખીને અને મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ રાખીને જ્યારે આપ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છો ત્યારે અમે સૌ કાર્યકર્તાઓ આપની સાથે જોડાઈને આપણે ગુજરાતને વધુ ઝડપમાં પ્રગતિ કરવામાં સંકલ્પબધ છીએ:- શ્રી સી.આર.પાટીલભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજરોજ માન.પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીની અધ્યક્ષતામાં તેમજ રાજ્યના મૃદુ અને મક્કમ…
અખબારી યાદી તા. ૧૬-૧-૨૦૨૪ આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ ના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસ ના સંગઠન પ્રભારી સાંસદ શ્રી મુકુલ વાસનિક જી એ જિલ્લા શહેર દીઠ સંગઠન સંકલન બેઠક માં માર્ગદર્શન આપતા નિર્દેશ કર્યો હતો કે મંડલ અને સેક્ટર ની તમામ નિમણુક ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી પૂર્ણ કરવા માં આવે. ૨૦ ફેબ્રુઆરી સુધી માં દરેક જિલ્લાઓ માં સંગઠાત્મક સંમેલનો પૂર્ણ કરવા માં આવે ત્યાર બાદ રાજ્ય કક્ષા નું કાર્યકર્તા સંમેલન યોજવા માં આવશે. આવનારી ભારત જોડો ન્યાય યાત્રા ની તૈયારી ની સમીક્ષા ઉપર ચર્ચા કરવા માં આવી હતી. ભારત જોડો ન્યાય યાત્રા જ્યારે ગુજરાતમાંથી જે જે…
વિસાવદરની સીટ માટે આકાશ પાતાળ એક કરી દઈશું અને આ સીટ જીતી બતાવીશું: ઈસુદાન ગઢવીજો આપણે વિસાવદરની સીટ ફરીથી જીતી જઈશું તો વિસાવદરની સીટ પર હાથ નાખવાની ભાજપની ફરી ક્યારેય હિંમત નહીં થાય: ઈસુદાન ગઢવી ભાજપમાં તાકાત હોય તો ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરી બતાવે: ઈસુદાન ગઢવીનરેન્દ્રભાઈ મોદીએ ડુંગળીની નિકાસ બંધ કરાવી અને ખેડૂતોને લાખોનું નુકસાન થયું: ઈસુદાન ગઢવી2022માં અમે માહોલ બનાવ્યો હતો અને 2027માં અમને સરકાર બનાવતા કોઈ રોકી નહી શકે: ઈસુદાન ગઢવીલોકોએ આશા રાખી છે કે એક દિવસ ઈસુદાનભાઈ અને અરવિંદ કેજરીવાલજી ખેડૂતોને ભાવ આપશે, આરોગ્ય વ્યવસ્થા ફ્રી કરશે: ઈસુદાન ગઢવીભાજપના રાજમાં ખેડૂતો પાયમાલ બન્યા છે: જગમાલ વાળાવિસાવદરની…