Author: Gujarat Pravasi News

અમદાવાદ ગુજરાત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ખોટા કેસમાં કરવામાં આવેલી ધરપકડના વિરોધમાં આજે આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષભાઈ પટેલ, ઝઘડિયા વિધાનસભા પ્રભારી સંદીપ ભાઈ વસાવા, અંકલેશ્વર પ્રભારી નીતિન વસાવા, ભરૂચ લોકસભા પ્રમુખ યાકુબ ભાઈ ગુર્જી, આદિવાસી આગેવાન રજનીભાઇ વસાવા, આદિવાસી આગેવાન રાકેશ ભાઈ વસાવા સહીત આદિવાસી સંગઠનો, આદિવાસી નેતાઓ તથા આગેવાનો અને મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકોએ ભરૂચ ખાતે કલેકટરના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદનપત્ર સોંપ્યા. 2000 કરોડથી વધુના મનરેગા કૌભાંડને ઉજાગર કરનાર આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની છબી ખરાબ કરવા અને ધારાસભ્ય ચૈતર વસાવાને જનહિતના પ્રશ્નો ઉઠાવતા રોકવા માટે ભાજપ દ્વારા પોલીસ તંત્ર સાથે…

Read More

અખબારી યાદી ૦૪-૦૭-૨૦૨૫ ફાર્મસી કોલેજની મંજૂરી અને નીયમન કરતી ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમનેની ઓફીસ અને નિવાસ સ્થાને CBIના દરોડાની વિગત સામે આવી છે. દેશની વિવિધ પ્રોફેશનલ કોર્સીસની કોલેજોને મંજૂરી અને અભ્યાસ ક્રમ સહીત નીયમન કરતી કાઉન્સિલોના કાંડ અને કૌભાંડ અંગે વિસ્તૃત તપાસની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ફાર્મસી કાઉન્સિલના ચેરમેન મોન્ટુ પટેલનો સીધો નાતો ભાજપના પદાધિકારી તરીકે હતો અને આજે પણ નિકટતા ધરાવે છે. મોન્ટુ પટેલ પહેલા સ્ટેટ કાઉન્સિલમાં ચેરમેન હતા ત્યાર બાદ નેશનલ કાઉન્સિલમાં ચેરમેન તરીકે ગયા. ભાજપના છેલ્લા 11 વર્ષના શાસનમાં વિવિધ કાઉન્સિલમાં લૂંટનો કારોબાર ચાલે…

Read More

અમદાવાદ, 29 જૂન 2025, રવિવાર: ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા વિશ્વ સોશિયલ મીડિયા દિવસની પૂર્વસંધ્યાએ ‘બૌદ્ધિકતાનાં નવ્ય પરિમાણ (AIના સંદર્ભે)’ વિષય પર એકદિનિય મેરેથોન પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જ્ઞાનમય કાર્યક્રમ સવારે 9:00 કલાકે શરૂ થઇ સાંજના 5:15 વાગ્યા સુધી ગાંધી આશ્રમ રોડ સ્થિત પરિષદના પ્રવૃત્તિ ભવનમાં યોજાયો હતો. કાર્યક્રમની ઉદ્દઘાટન બેઠકનું નેતૃત્વ શ્રી હેમાંગ રાવલે કર્યું અને પ્રમુખ શ્રી હર્ષદ ત્રિવેદીએ અધ્યક્ષીય ઉદ્દબોધનઆપ્યું. કવિ અને ટ્રસ્ટી શ્રી હર્ષ બ્રહ્મભટ્ટ તથા જાણીતા પત્રકાર શ્રી ધૈવત ત્રિવેદીએ વિશિષ્ટ વક્તવ્ય આપ્યા હતા. આ સત્રનું સંચાલન સુશ્રી હાર્દી ભટ્ટે કર્યું. આગામી બેઠકોમાં ‘AI – સહયોગ કે સંઘર્ષ’, ‘મનોમંથન’ અને ‘AI સાથે મુકાબલો (Live…

Read More

અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઇ તાલુકામાં આવેલા વિંઝોલ ગામમાં તાજેતરમાં સ્થાનિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દીપપ્રગટાવણી થઈ, તથા બાલવાટિકા અને આંગણવાડીના નાના બાળકોને AMC દ્વારા આપવામાં આવેલ કીટનું વિતરણ ગામના આગેવાનો અને શાળા સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. સ્થાનિક ન્યૂઝ:ગુજરાત પ્રવાસી ન્યૂઝઅમદાવાદ વિંઝોલ, તા. 28/06/2025: આજના દિવસે વિંઝોલ ગામની વિંઝોલ ગુજરાતી શાળા નં-૨ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમની શરૂઆત પરંપરાગત રીતે દીપ પ્રગટાવી કરીને કરવામાં આવી. ત્યારબાદ બાલવાટિકા અને આંગણવાડીના નાનાં ભૂલકાઓને AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) દ્વારા કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ વિતરણ સમારોહમાં ગામના અગ્રણીઓ કલ્પેશસિંહ રાઠોડ,…

Read More

વિસાવદર, જૂન 2025 વિસાવદર વિધાનસભાની રોચક અને નિર્ણાયક ચૂંટણી બાદ, આમ આદમી પાર્ટીના વિજેતા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આજે ચૂંટણી દરમિયાન સકારાત્મક અને ખડેપગે સેવા આપનાર મીડિયા મિત્રોને શુભેચ્છા મુલાકાત આપી. આ મુલાકાત દરમિયાન તેમણે મીડિયા માટે વિશેષ આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે વિસાવદરની જનતાની સાથે સાથે મીડિયા તંત્રએ પણ લોકશાહી મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે, “આ ચૂંટણી એટલી રોચક હતી કે જનતા ક્ષણે ક્ષણની માહિતી માટે આતુર હતી. તે સમયે સમગ્ર મીડિયા તંત્રએ નિષ્ઠાપૂર્વક કામ કર્યું અને સાચી માહિતી લોકો સુધી પહોંચાડી. આ માટે હું આપ સૌનો દિલથી આભાર માનું છું.” આ દરમિયાન…

Read More

रथयात्रा में बेकाबू हुआ नर हाथी, बड़ी अनहोनी टली (Ashwin Agarwal) अहमदाबाद, 27 जून 2025: अहमदाबाद में शुक्रवार सुबह भगवान जगन्नाथ की 148वीं वार्षिक रथयात्रा के दौरान उस समय अफरा-तफरी मच गई, जब खाड़ीया के ‘देसाई की पोल’ इलाके में तेज डीजे साउंड के कारण एक नर हाथी ‘बाबूलाल’ बेकाबू हो गया। इसके साथ चल रही दो मादा हाथियाँ ‘जानकी’ और ‘रानी’ को भी एहतियातन यात्रा से हटाकर नियंत्रण में रखा गया है। वर्तमान में रथयात्रा 15 हाथियों के साथ शांतिपूर्वक आगे बढ़ रही है। कोई गंभीर मामला नहीं: अहमदाबाद नगर निगम के प्राणी संग्रहालय के सुपरिटेंडेंट और वरिष्ठ वन्य-चिकित्सक…

Read More

 कानपुर ब्रेकिंग:गुजरात प्रवासी न्यूज माननीय उप मुख्यमंत्री, उत्तर प्रदेश के कानपुर शहर आगमन पर कमिश्नरेट कानपुर नगर पुलिस द्वारा गार्ड ऑफ ऑनर (शलामी) दी गई। 🔷 कमिश्नरेट कानपुर नगर द्वारा प्रोटोकॉल के अनुसार पूर्ण सम्मान के साथ स्वागत कार्यक्रम संपन्न कराया गया। 🔷 पुलिस आयुक्त श्री अखिल कुमार द्वारा माननीय उप मुख्यमंत्री जी का पुष्पगुच्छ भेंट कर स्वागत किया गया। 🔷 आगमन के अवसर पर पुलिस विभाग द्वारा सुरक्षा व्यवस्था के व्यापक प्रबंध किए गए थे। कार्यक्रम स्थल, रूट और अन्य स्थलों पर पुलिस बल की पर्याप्त तैनाती की गई थी। UP Police Kanpur Nagar UP 78 रिपोर्ट – चैनल…

Read More

આજે દાંતીવાડામાં આવેલ 021 બટાલિયન ખાતે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના નિવૃત્ત પેરા મીલીટરી જવાનોની ત્રિમાસિક વરબ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટીંગ 021 બટાલિયનના નવા કમાન્ડેનટ શ્રી જીતેન્દ્ર સાહેબના યજમાનત્વ હેઠળ સંપન્ન થઈ. આ અવસરે, પેરા મીલીટરી સંગઠન દ્વારા નવા નિયુક્ત થયેલા કમાન્ડેનટ શ્રી જીતેન્દ્ર સાહેબ તેમજ સંગઠનના નવા પસંદ થયેલા શ્રી કરશનભાઈ માળી (ડ્રગ ઈન્સ્પેક્ટર)નું બુકે અને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા. કોમળ પણ અસરકારક વાતચીતમાં કમાન્ડેનટ સાહેબે સંગઠનનો આભાર વ્યક્ત કર્યો હતો અને નિવૃત્ત જવાનોના હિતમાં હંમેશાં સાથે રહેવાનો વિશ્વાસ આપ્યો. મીટીંગમાં ચર્ચાયેલા મુખ્ય મુદ્દાઓ: 1. પેરા મીલીટરી કલ્યાણ બોર્ડ: દરેક જિલ્લામાં…

Read More

અમદાબાદ-ગુજરાત પ્રવાસી ન્યુજ   21 જૂન 2025 (શનિવાર) – વર્લ્ડ મોટરસાયકલ ડે નિમિતે અમદાવાદ રાઇડર્સ કમ્યુનિટી દ્વારા એક અનોખી “દમણ કોસ્ટલ રાઇડ” યોજવામાં આવી હતી. આ રાઇડનું મુખ્ય ઉદ્દેશ ટ્રાફિક જાગૃતિ, જવાબદાર મુસાફરી અને સાયબર ગુનાઓ સામે જાગૃતિ ફેલાવવાનું હતું. આમાં આશરે 50 જેટલા રાઇડર્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો. ખાસ વાત એ રહી કે, દમણ પહોંચ્યા બાદ પોલીસ વિભાગના સહયોગથી રાઇડર્સને સાયબર ક્રાઈમથી બચવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. સતત વધતી ઓનલાઈન છેતરપિંડીને ધ્યાનમાં રાખીને આવા અભિયાનોની જરૂરિયાતને સમાજે સહર્ષ સ્વીકારી છે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પાછળ ભાવિન પટેલ, આયુષ પટેલ, હિતેશ શાહ તેમજ માર્શલ ટીમનું આયોજન અને સંચાલન મહત્વપૂર્ણ રહ્યું.…

Read More

અમદાવાદ, તા. 24 જૂન 2025 પૂરૂષ આયોગ અને માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવા માટે યોજવામાં આવેલી બીજી “રાષ્ટ્રીય બાઇક રાઇડ” આજે અમદાવાદના વસ્ત્રાલ ખાતે સવારે 8:00 વાગે અને ગાંધીનગર ખાતે સવારે 9:30 વાગે ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવી. આ રાઇડમાં વિશ્વ રેકોર્ડ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડ હોલ્ડર બાઈકર્સે ભાગ લીધો છે. કુલ 16,000 કિમીથી વધુનું અંતર કાપતી આ યાત્રા 31 મે 2025ના રોજ દિલ્હીથી શરૂ થઈ હતી. રાઇડનો મુખ્ય ઉદ્દેશ છે – પુરુષોની આત્મહત્યાના કેસમાં વધારો લિંગ આધારિત કાયદાનો દુરુપયોગ માર્ગ સલામતી અંગે જાગૃતિ આ યાત્રા દિલ્લીથી શરૂ થઇને દેશભરના 35થી વધુ મહાનગરો અને રાજ્યોમાંથી પસાર થશે, જેમાં ગુજરાતના…

Read More