Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Gujarat Pravasi News
જયપુર/જોધપુર : દેશના પ્રખ્યાત અને વરિષ્ઠ પત્રકાર કલ્યાણસિંહ કોઠારીનું આજે 18 મેના રોજ મધરાતે તેમના નિવાસસ્થાને નિધન થયું છે. તેમના નિધનથી પત્રકારત્વ જગત, મીડિયા શિક્ષકો, સંશોધકો અને સામાજિક ક્ષેત્રમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. તેઓ પાછળ પત્ની હંસા કોઠારી, પુત્ર પુનીત કોઠારી, પુત્રવધૂ સંજના કોઠારી, પુત્રી પૂર્વા મોહનોત, જમાઈ અભય મોહનોત તેમજ પૌત્રી ઈશી અને દોહિત્ર-દોહિત્રી નિશિકા અને અનિકેત સહિતનો ભરેલો પરિવાર છોડી ગયા છે. 7 જૂન 1944ના રોજ જોધપુરમાં જન્મેલા કલ્યાણસિંહ કોઠારી ભારતીય પત્રકારત્વના એવા મજબૂત સ્તંભ હતા, જેમણે યુદ્ધ પત્રકારત્વથી લઈને વિકાસલક્ષી, કાનૂની, તપાસ, આરોગ્ય અને નાગરિક પત્રકારત્વ સુધી અનોખું યોગદાન આપ્યું હતું. ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન વૉર જર્નાલિસ્ટ…
Jaipur/Jodhpur: The nation has lost one of its most respected and veteran journalists, Kalyan Singh Kothari, who breathed his last at his residence on May 18. His demise has sent a wave of grief across the journalism fraternity, media educators, researchers, and social organizations throughout the country. He is survived by his wife Hansa Kothari, son Puneet Kothari, daughter-in-law Sanjana Kothari, daughter Poorva Mohanot, son-in-law Abhay Mohanot, granddaughter Ishi, and grandchildren Nishika and Aniket. His passing is being regarded as an irreparable loss to the field of journalism. Born on June 7, 1944, in Jodhpur, Kalyan Singh Kothari dedicated his…
સાવરકુંડલા: આજના સ્વાર્થ અને વ્યાપારીકરણના યુગમાં જ્યાં મોટાભાગની સેવાઓ પણ વ્યવસાયનું સ્વરૂપ ધારણ કરી રહી છે, ત્યાં સાવરકુંડલાની પવિત્ર ધરતી પર છેલ્લા ૪૦ વર્ષથી એક એવી અનોખી અને નિઃસ્વાર્થ જળસેવા ચાલી રહી છે, જે સમગ્ર સમાજ માટે પ્રેરણાસ્ત્રોત બની ગઈ છે. શહેરના મધ્યભાગમાં આવેલું પ્રખ્યાત ‘ઉતાવળ હનુમાનજી પાણીનું પરબ’ વર્ષ ૧૯૮૬થી આજદિન સુધી ૩૬૫ દિવસ અને ચોવીસે કલાક અવિરતપણે લોકોની સેવા કરી રહ્યું છે. “માનવ સેવા એ જ પ્રભુ સેવા”ના પવિત્ર સંદેશને જીવનમાં ઉતારનાર પરમ સેવાભાવી સ્વર્ગસ્થ શ્રી મામૈયાભાઈ રામભાઈ સિંધવ દ્વારા આ પાણીના પરબની શરૂઆત કરવામાં આવી હતી. સમાજ માટે કંઈક સારું કરવાની ભાવના સાથે શરૂ કરાયેલું આ સેવાકાર્ય…
राया/वृंदावन। मथुरा जनपद के राया क्षेत्र से जुड़े जनहित के मुद्दों को लेकर समाजसेवी एवं युवा नेता नीतेश पाठक ने बुधवार को वृंदावन स्थित ओमेक्स इटरनिटी में मथुरा सांसद Hema Malini से शिष्टाचार भेंट की। मुलाकात के दौरान क्षेत्र के विकास से संबंधित कई महत्वपूर्ण समस्याओं को सांसद महोदया के समक्ष विस्तारपूर्वक रखा गया। युवा नेता नीतेश पाठक ने सांसद को बताया कि राया क्षेत्र में कई स्थानों पर आधारभूत सुविधाओं की कमी के कारण आमजन को परेशानियों का सामना करना पड़ रहा है। उन्होंने विशेष रूप से नगर पंचायत राया के प्रमुख चौराहों के सौंदर्यीकरण की मांग उठाते हुए…
प्रतापगढ़।नेशनल यूनियन ऑफ जर्नलिस्ट एसोसिएशन रानीगंज इकाई का गठन रविवार, 17 मई को तहसील परिसर रानीगंज में संपन्न हुआ। संगठन की बैठक में तहसील क्षेत्र के पत्रकारों ने भाग लेकर नई कार्यकारिणी का गठन किया। अध्यक्ष पद पर लगातार 18वीं बार वरिष्ठ पत्रकार बच्चा मिश्रा को चुना गया, जबकि महामंत्री पद की जिम्मेदारी पवन मिश्रा बनकटा को सौंपी गई। बैठक में तहसील क्षेत्र के करीब 18 पत्रकारों ने सदस्यता ग्रहण कर संगठन को मजबूत बनाने का संकल्प लिया। इस दौरान पूर्व इकाई को भंग कर नई कार्यकारिणी का पुनर्गठन किया गया। नई कार्यकारिणी में संरक्षक मंडल में राकेश तिवारी, पप्पू…
रुड़की, हरिद्वार | गुजरात प्रवासी न्यूज उज्बेकिस्तान की राजधानी ताशकंद में आयोजित प्रतिष्ठित CASA 7s महिला रग्बी टूर्नामेंट में उत्तराखंड की प्रतिभाशाली खिलाड़ी महक चौहान ने शानदार प्रदर्शन करते हुए “प्लेयर ऑफ द टूर्नामेंट” का खिताब अपने नाम कर लिया। उनकी इस उपलब्धि से पूरे उत्तराखंड और देश में खुशी और गर्व का माहौल है। भारतीय महिला रग्बी टीम की सदस्य महक चौहान ने पूरे टूर्नामेंट में बेहतरीन खेल का प्रदर्शन किया। उन्होंने भारतीय टीम की ओर से सर्वाधिक 9 ट्राई स्कोर किए और टीम की सबसे सफल स्कोरर रहीं। उनकी तेज रफ्तार, दमदार फिटनेस, आक्रामक खेल शैली और शानदार…
बलिया | गुजरात प्रवासी न्यूज बलिया केमिस्ट एंड ड्रगिस्ट एसोसिएशन (BCDA), बलिया के पदाधिकारियों ने 17 मई 2026 को जनपद के सम्माननीय सांसद सनातन पाण्डेय से भेंट कर आगामी 20 मई के प्रस्तावित बंद, दवा व्यापारियों की समस्याओं एवं विभिन्न मांगों को लेकर विस्तृत चर्चा की। इस दौरान एसोसिएशन की ओर से दवा व्यवसायियों और जनहित से जुड़े कई महत्वपूर्ण मुद्दे सांसद महोदय के समक्ष रखे गए। बैठक के दौरान सांसद महोदय ने एसोसिएशन की बातों को गंभीरता से सुना और दवा व्यापारियों की समस्याओं के प्रति सकारात्मक रुख अपनाते हुए तत्काल संज्ञान लिया। उन्होंने संबंधित अधिकारियों एवं विभागों तक…
દાહોદ, પ્રતિનિધિ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાની ધાનપુર ચોકડી નજીક પોલીસે વાહન ચેકિંગ દરમિયાન મોટી કાર્યવાહી કરતાં અર્ટિગા કારમાંથી ₹૨.૫૬ કરોડથી વધુની બિનહિસાબી રોકડ રકમ ઝડપીને જપ્ત કરી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. માહિતી મુજબ લીમખેડા પોલીસ દ્વારા નિયમિત વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતી અર્ટિગા કારને અટકાવી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી ત્રણ પાર્સલ મળી આવ્યા હતા. પોલીસને શંકા જતા પંચોની હાજરીમાં પાર્સલો ખોલવામાં આવ્યા હતા. પાર્સલોમાંથી ભારતીય ચલણી નોટોના મોટા જથ્થા મળી આવતા સ્થળ પર જ ગણતરી શરૂ કરવામાં આવી હતી. ગણતરી દરમિયાન કુલ ₹૨,૫૬,૮૦,૫૦૦ જેટલી…
मथुरा। ग्राम कुम्हा में स्थित प्राचीन शिवलेश्वर महादेव मंदिर के पुनर्निर्माण उपरांत आयोजित प्राण प्रतिष्ठा महोत्सव और विशाल भंडारे में श्रद्धालुओं का जनसैलाब उमड़ पड़ा। लंबे समय से जीर्ण-शीर्ण अवस्था में पहुंच चुके मंदिर का अब भव्य रूप में पुनर्निर्माण कराया गया है, जिससे पूरे क्षेत्र में उत्साह और भक्तिमय माहौल बना हुआ है। मंदिर निर्माण पूर्ण होने के बाद वैदिक मंत्रोच्चारण एवं विधि-विधान के साथ भगवान शिव की प्राण प्रतिष्ठा संपन्न कराई गई। इस पावन अवसर पर कई दिनों तक श्रीमद्भागवत कथा का आयोजन हुआ, जिसमें दूर-दूर से आए श्रद्धालुओं ने भाग लेकर धर्म लाभ अर्जित किया। कथा के…
मथुरा।वरिष्ठ पुलिस अधीक्षक मथुरा के निर्देशानुसार अपराधियों, वांछित अभियुक्तों, वारंटियों एवं अवैध शस्त्र तस्करों के विरुद्ध चलाए जा रहे अभियान के अंतर्गत थाना मगोर्रा पुलिस को महत्वपूर्ण सफलता प्राप्त हुई है। पुलिस अधीक्षक ग्रामीण के निर्देशन तथा क्षेत्राधिकारी गोवर्धन के पर्यवेक्षण में थाना प्रभारी हरीश चौधरी के नेतृत्व में पुलिस टीम ने एक अभियुक्त को अवैध तमंचा और जिंदा कारतूस सहित गिरफ्तार किया है। पुलिस के अनुसार 15 मई 2026 की रात लगभग 11:35 बजे सोख–बछगांव मार्ग पर आरओ वाटर प्लांट से करीब 100 कदम आगे बछगांव की ओर थाना क्षेत्र मगोर्रा में संदिग्ध युवक को रोककर तलाशी ली गई।…
