Author: Gujarat Pravasi News

मथुरा  के.डी. पब्लिक सीनियर सेकेंडरी स्कूल में मेधावी छात्रों के सम्मान में भव्य सम्मान समारोह का आयोजन किया गया। राया स्थित नीमगांव रोड पर आयोजित इस कार्यक्रम में विद्यालय परिसर उत्सव के माहौल में रंगा नजर आया। उत्कृष्ट परीक्षा परिणाम प्राप्त करने वाले छात्रों को मेडल एवं ट्रॉफी प्रदान कर सम्मानित किया गया, जिससे विद्यार्थियों में विशेष उत्साह देखने को मिला। विद्यालय के होनहार छात्र यश शर्मा ने 94 प्रतिशत अंक प्राप्त कर विद्यालय में सर्वोच्च स्थान हासिल किया, जबकि तेजस ने 92 प्रतिशत और तनुज कुमार ने 91.1 प्रतिशत अंक प्राप्त कर विद्यालय का नाम रोशन किया। इन छात्रों…

Read More

સાવરકુંડલા  પરષોત્તમભાઈ સોલંકી ના જન્મદિવસ નિમિત્તે સાવરકુંડલા ખાતે એક અનોખી અને પ્રેરણાદાયી સેવાકીય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ ચાલી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે લોકોની તરસ છીપાવવા અને માનવસેવાનો સંદેશ આપવાના હેતુથી રિદ્ધિ સિદ્ધિ નાથ મહાદેવ ચોક ખાતે ભવ્ય વિનામૂલ્યે મસાલા છાશ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કોળી સમાજના સક્રિય આગેવાન ભાવેશભાઈ સોલંકીના આયોજન હેઠળ યોજાયેલા આ સેવાયજ્ઞમાં રસ્તેથી પસારથતા મુસાફરો, રાહદારીઓ, મજૂરો અને સ્થાનિક લોકોને અંદાજે ૧૨૫૦થી વધુ ગ્લાસ ઠંડી અને સ્વાદિષ્ટ મસાલા છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગરમીના તાપ વચ્ચે લોકોને ઠંડક અને રાહત આપતું આ કાર્ય સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ જણાવ્યું હતું…

Read More

उत्तर प्रदेश पुलिस के अंतर्गत जनपद मथुरा में संचालित यूपी-112 सेवा की कार्यप्रणाली को और अधिक प्रभावी, संवेदनशील एवं जनहितकारी बनाने के उद्देश्य से दिनांक 22 मई 2026 को रिजर्व पुलिस लाइन मथुरा के सभागार में एक महत्वपूर्ण सम्मेलन आयोजित किया गया। सम्मेलन की अध्यक्षता श्री सुरेश चंद्र रावत, अपर पुलिस अधीक्षक ग्रामीण एवं नोडल अधिकारी यूपी-112 जनपद मथुरा द्वारा की गई। जनपद मथुरा में वर्तमान समय में यूपी-112 के अंतर्गत 66 चार पहिया एवं 21 दो पहिया सहित कुल 87 पीआरवी वाहन संचालित हैं। सम्मेलन में पीआरवी वाहनों पर नियुक्त समस्त पुलिस कर्मियों की कार्यदक्षता, व्यवहार कुशलता एवं आमजन…

Read More

अहमदाबाद | रिपोर्ट ब्यूरो चीफ  सुरेशभाई पटेल एयर फोर्स एसोसिएशन गुजरात ब्रांच द्वारा आयोजित एक सम्मान समारोह में संगठन के सक्रिय एवं समर्पित कार्यकारिणी सदस्य सुनील मेहता को उनकी उत्कृष्ट कार्यशैली, अनुशासन तथा संगठन के प्रति उल्लेखनीय योगदान के लिए प्रशस्ति पत्र एवं मोमेंटो प्रदान कर सम्मानित किया गया। समारोह के दौरान संगठन के वरिष्ठ पदाधिकारियों ने कहा कि सुनील मेहता ने एयर फोर्स एसोसिएशन गुजरात ब्रांच की विभिन्न गतिविधियों, सामाजिक सेवा कार्यों तथा संगठनात्मक कार्यक्रमों में सदैव सक्रिय भूमिका निभाई है। उनकी कार्यनिष्ठा, समर्पण और जिम्मेदारीपूर्ण कार्यशैली ने संगठन को नई ऊर्जा और मजबूती प्रदान की है। वक्ताओं ने…

Read More

Jaipur, May 21, 2026 | Report Bureau, Gujarat Pravasi News, Ahmedabad An online memorial service titled “In Memory of the Revered Kalyan Kothari” was organized under the aegis of Communication Today, bringing together senior journalists, media educators, public relations professionals, social activists, litterateurs, friends, and admirers from across the country to pay heartfelt tributes to the late Kalyan Kothari. During the memorial gathering, speakers fondly remembered Kalyan Kothari Ji’s immense contribution to journalism, development communication, public relations, and social dialogue spanning more than four decades. They described him as a principled, disciplined, and socially committed individual who dedicated his life…

Read More

जयपुर, 21 मई 2026 | रिपोर्ट ब्यूरो, गुजरात प्रवासी न्यूज, अहमदाबाद जयपुर से प्रकाशित मीडिया जर्नल कम्युनिकेशन टुडे के तत्वावधान में आयोजित ऑनलाइन श्रद्धांजलि सभा “यादों में श्रद्धेय कल्याण कोठारी” में देशभर के वरिष्ठ पत्रकारों, मीडिया शिक्षकों, जनसंपर्क विशेषज्ञों, सामाजिक कार्यकर्ताओं, साहित्यकारों तथा उनके मित्रों एवं शुभचिंतकों ने श्रद्धेय कल्याण कोठारी जी को भावभीनी श्रद्धांजलि अर्पित की। सभा में वक्ताओं ने कल्याण कोठारी जी के चार दशकों से अधिक लंबे पत्रकारिता जीवन, विकास संचार, जनसंपर्क तथा सामाजिक संवाद के क्षेत्र में उनके उल्लेखनीय योगदान को स्मरण किया। वक्ताओं ने उन्हें सिद्धांतनिष्ठ, संवेदनशील, अनुशासित तथा समाज के प्रति गहरी प्रतिबद्धता रखने…

Read More

જયપુર, 21 મે 2026 | રિપોર્ટ બ્યુરો, ગુજરાત પ્રવાસી ન્યૂઝ, અમદાવાદ જયપુર, 21 મે, 2026. જયપુરથી પ્રકાશિત મીડિયા જર્નલ કોમ્યુનિકેશન ટુડેના નેજા હેઠળ આયોજિત ઓનલાઈન શ્રદ્ધાંજલિ સભામાં દેશભરના વરિષ્ઠ પત્રકારો, મીડિયા શિક્ષકો, જનસંપર્ક નિષ્ણાતો, સામાજિક કાર્યકરો, સાહિત્યિક હસ્તીઓ અને તેમના મિત્રો અને શુભેચ્છકોએ કલ્યાણ કોઠારીના ચાર દાયકાથી વધુ સમયના પત્રકારત્વ, વિકાસ સંદેશાવ્યવહાર, જનસંપર્ક અને સામાજિક સંવાદના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાનને યાદ કર્યું. તેઓએ તેમને સિદ્ધાંતવાદી, સંવેદનશીલ, શિસ્તબદ્ધ અને સમાજ પ્રત્યે ઊંડે પ્રતિબદ્ધ ગણાવ્યા. રાજસ્થાન યુનિવર્સિટીના સેન્ટર ફોર માસ કોમ્યુનિકેશનના ભૂતપૂર્વ અધ્યક્ષ પ્રોફેસર સંજીવ ભાનવતના સ્વાગત ભાષણથી કાર્યક્રમની શરૂઆત થઈ. તેમણે કહ્યું કે કલ્યાણ કોઠારી માત્ર એક વરિષ્ઠ પત્રકાર અને જનસંપર્ક નિષ્ણાત…

Read More

उत्तर प्रदेश के बलिया जनपद के सहतवार थाना क्षेत्र की पावन भूमि केवल एक ऐतिहासिक स्थान ही नहीं, बल्कि आस्था और आध्यात्मिक चेतना का एक प्रमुख केंद्र भी मानी जाती है। इसी धरती ने संत शिरोमणि श्री चैन राम बाबा जैसे महान सिद्ध पुरुष को जन्म दिया, जिनकी महिमा और चमत्कार आज भी जनमानस की श्रद्धा का केंद्र बने हुए हैं। सहतवार क्षेत्र में आज भी अनेक दुकानों, वाहनों और घरों पर श्रद्धा से “जय बाबा चैन राम” लिखा दिखाई देता है। जन्म और प्रारंभिक जीवन लोक मान्यताओं के अनुसार श्री चैन राम बाबा का जन्म सन 1683 ईस्वी में…

Read More

અમદાવાદ: ગ્રાહકોના હિતોના રક્ષણ અને જાગૃતિ માટે કાર્યરત અખિલ ભારતીય ગ્રાહક પંચાયત (ABGP) અમદાવાદ શહેરના પ્રતિનિધિમંડળે બાપુનગર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહા સાથે મહત્વપૂર્ણ અને વિસ્તૃત બેઠક યોજી હતી. આ બેઠક ગુજરાત પ્રાંત સચિવ વસંતભાઈ પટેલની આગેવાનીમાં યોજાઈ હતી, જેમાં શહેર ઉપાધ્યક્ષ વિજયભાઈ આહીર સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન ગ્રાહકોને સીધી અસર કરતા વિવિધ ગંભીર મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. શહેર ઉપાધ્યક્ષ વિજયભાઈ આહીરે ગુજરાત પ્રાંત સચિવ વસંતભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ધારાસભ્યશ્રીને જણાવ્યું હતું કે ગ્રાહક સુરક્ષા ધારા (CPA) મુજબ દરેક ગ્રાહકને કોઈપણ વસ્તુની કિંમત અંગે સંપૂર્ણ અને પારદર્શક માહિતી મેળવવાનો અધિકાર છે. પરંતુ હાલની ‘મેક્સિમમ…

Read More

जयपुर/जोधपुर। देश के प्रख्यात एवं वरिष्ठ पत्रकार कल्याण सिंह कोठारी अब हमारे बीच नहीं रहे। 18 मई की सुबह अपने निवास पर उन्होंने अंतिम सांस ली। उनके निधन से पत्रकारिता जगत, मीडिया शिक्षकों, शोधार्थियों एवं सामाजिक संगठनों में शोक की लहर दौड़ गई है। वे अपने पीछे पत्नी हंसा कोठारी, पुत्र पुनीत कोठारी, पुत्रवधू संजना कोठारी, पुत्री पूर्वा मोहनोत, दामाद अभय मोहनोत तथा पोत्री ईशी एवं दोहिते-दोहिती निशिका और अनिकेत सहित भरा-पूरा परिवार छोड़ गए हैं। 7 जून 1944 को जोधपुर में जन्मे कल्याण सिंह कोठारी भारतीय पत्रकारिता के ऐसे स्तंभ रहे, जिन्होंने युद्ध पत्रकारिता से लेकर विकासात्मक पत्रकारिता, खोजी…

Read More