Author: Gujarat Pravasi News

रुड़की, हरिद्वार (उत्तराखंड)।Indian Institute of Technology Roorkee परिसर स्थित मेजर ध्यान चंद स्टेडियम में एनसीसी के वरिष्ठ स्कन्ध कैडेट्स के लिए “सी” प्रमाण पत्र की प्रयोगात्मक परीक्षा का भव्य एवं सुव्यवस्थित आयोजन किया गया। इस महत्वपूर्ण परीक्षा में लगभग 731 एनसीसी कैडेट्स ने उत्साहपूर्वक प्रतिभाग कर अपनी दक्षता का प्रदर्शन किया। वाहिनी के प्रशिक्षण अधीक्षक रवि कपूर ने बताया कि परीक्षा को पूर्ण पारदर्शिता और अनुशासन के साथ संपन्न कराया गया। परीक्षा का संचालन कर्नल वीरेंद्र नेगी एवं लेफ्टिनेंट कर्नल वीरेंद्र चौहान के निर्देशन में किया गया, जिनके नेतृत्व में पूरी प्रक्रिया व्यवस्थित रूप से संपन्न हुई। इन विषयों पर…

Read More

અમદાવાદ | બ્યુરો ચીફ, ગુજરાત પ્રવાસી ન્યૂઝ સમાજવિદ્યાભવનના રાજ્યશાસ્ત્ર વિભાગ, Gujarat University ખાતે સ્વામી વિવેકાનંદજીના ઐતિહાસિક મદ્રાસ ઉદ્બોધનની ૧૨૯મી વાર્ષિકી નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમ રાષ્ટ્રપ્રેમ અને યુવા પ્રેરણાના ભાવથી ઓતપ્રોત રહ્યો. ૧૪ ફેબ્રુઆરી ૧૮૯૭ના રોજ સ્વામીજીએ “ભારતનું ભાવિ” વિષય પર આપેલા પોતાના ઐતિહાસિક સંબોધનમાં દેશના યુવાનોને અનોખું આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે આગામી ૫૦ વર્ષ સુધી ભારતમાતાની ઉપાસના કરો, કારણ કે રાષ્ટ્રસેવામાં જ સર્વોચ્ચ આરાધના છે. સ્વામીજીના આ સંદેશે રાષ્ટ્રજાગૃતિની જ્વાળા પ્રગટાવી અને બરાબર ૫૦ વર્ષ બાદ ૧૯૪૭માં ભારતને સ્વાતંત્ર્ય પ્રાપ્ત થયું. કાર્યક્રમમાં રાજ્યશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. હિતેશ પટેલે સ્વામીજીના વિચારોને આજના સમયમાં પણ…

Read More

स्थान: मुंगरा बादशाहपुर, उत्तर प्रदेश मुंगरा बादशाहपुर क्षेत्र के सराय पंवारा स्थित कंपोजिट विद्यालय में समाजसेवी श्री पंकज तिवारी द्वारा बच्चों को कॉपी, पेंसिल एवं खेलकूद सामग्री वितरित की गई। कार्यक्रम में बड़ी संख्या में छात्र-छात्राएं, अभिभावक एवं ग्रामवासी उपस्थित रहे। समाजसेवी श्री पंकज तिवारी ने पत्रकारों से बातचीत में कहा कि गांव के विद्यालयों में पढ़ने वाले बच्चों को भी अंग्रेजी माध्यम और निजी विद्यालयों के छात्रों जैसी सुविधाएं मिलनी चाहिए। उन्होंने कहा कि “बच्चे देश का भविष्य हैं, इन्हें समय-समय पर प्रोत्साहन और सहयोग देना हम सबकी जिम्मेदारी है।” कार्यक्रम के दौरान बच्चों में विशेष उत्साह देखने को…

Read More

लखनऊ, 12 फरवरी 2026।गायत्री ज्ञान मंदिर, इंदिरा नगर, लखनऊ द्वारा संचालित विचार क्रांति ज्ञान यज्ञ अभियान के अंतर्गत “होली श्राइन इंटर कॉलेज, मानस विहार, इंदिरा नगर, लखनऊ” के केंद्रीय पुस्तकालय में 457वें युगऋषि वाङ्मय की स्थापना का समारोह गरिमापूर्ण वातावरण में सम्पन्न हुआ। इस अवसर पर पंडित श्रीराम शर्मा आचार्य द्वारा रचित संपूर्ण 79 खंडों के ऋषि वाङ्मय की स्थापना की गई। यह साहित्य गायत्री परिवार के सक्रिय कार्यकर्ता श्री नितिन पाण्डेय एवं श्रीमती शोभिता पाण्डेय द्वारा अपने पूज्य माता-पिता श्रीमती सुमन पाण्डेय तथा श्री डी. एस. पाण्डेय के पचासवें वैवाहिक वर्ष पूर्ण होने के उपलक्ष्य में संस्थान को समर्पित किया…

Read More

અમદાવાદ : રાજ્યશાસ્ત્ર વિભાગ, ગુજરાત યુનિવર્સિટી દ્વારા Swami Vivekanandaના ઐતિહાસિક શિકાગો ઉદ્દબોધનની ૧૨૫મી વર્ષગાંઠ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ રાષ્ટ્રીય જાગરણ અભિયાનના સંયુક્ત ઉપક્રમ તરીકે યોજાશે. આ કાર્યક્રમ તા. ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ બપોરે ૧:૦૦ વાગ્યે રાજ્યશાસ્ત્ર વિભાગના એમ–૩ સભાખંડ, સમાજવિદ્યા ભવન, ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાશે. ઐતિહાસિક મહત્વ ઈ.સ. ૧૮૯૩માં શિકાગોમાં યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદજીએ “અમેરિકાના બહેનો અને ભાઈઓ” શબ્દોથી પોતાના ઉદ્દબોધનની શરૂઆત કરી હતી. તેમના આ ઉદ્ગારથી સમગ્ર વિશ્વ પ્રભાવિત થયું હતું. આ ભાષણ દ્વારા ભારતીય સંસ્કૃતિ, સહિષ્ણુતા, માનવતા અને સર્વધર્મ સમભાવનો મહિમા વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠિત થયો હતો. કાર્યક્રમનો હેતુ કાર્યક્રમ દરમિયાન મુખ્ય…

Read More

मथुरा, 12 फरवरी 2026। जनपद के राया थाना क्षेत्र में दर्ज दहेज हत्या के गंभीर मामले में पुलिस ने बड़ी सफलता हासिल करते हुए दो पुरुष अभियुक्तों और एक महिला अभियुक्ता को गिरफ्तार कर लिया है। यह कार्रवाई गुरुवार सुबह करीब 9:20 बजे गांव नया नगला में की गई, जहां से तीनों आरोपियों को उनके घर से दबोच लिया गया।  क्या है पूरा मामला? जानकारी के अनुसार, 29 दिसंबर 2025 को पीड़िता के पिता ने थाना राया में तहरीर देकर आरोप लगाया था कि उसकी पुत्री को ससुराल पक्ष द्वारा लगातार दहेज के लिए प्रताड़ित किया जा रहा था। आरोप…

Read More

जबलपुर, मध्य प्रदेश  में संभागायुक्त धनंजय सिंह मध्य प्रदेश शासन में वरिष्ठ प्रशासनिक अधिकारी के रूप में कार्यरत रहे हैं ने वीडियो कॉन्फ़्रेंस के माध्यम से संभाग के समस्त जिलाधिकारियों के साथ शासन की प्राथमिकता योजनाओं एवं कार्यक्रमों की विस्तृत समीक्षा की तथा आवश्यक निर्देश प्रदान किए। बैठक के दौरान कलेक्टर–कमिश्नर सम्मेलन बिंदुओं के पालन प्रतिवेदन पर विस्तार से चर्चा करते हुए प्रगति का अवलोकन किया गया। राजस्व एवं सामान्य प्रशासन संबंधी विषयों की समीक्षा संभागायुक्त ने राजस्व न्यायालयों में लंबित प्रकरणों, मुख्यमंत्री हेल्पलाइन, सीपीग्राम, मुख्यमंत्री एवं मुख्य सचिव मॉनिटरिंग, लोक सेवा गारंटी अधिनियम, सामान्य प्रशासन विभाग, लोकायुक्त कार्यालय से प्राप्त…

Read More

Jaipur: A national-level online workshop on the theme “Study Smart, Not Hard” will be organized on February 15 under the leadership of Sharad Farsoiya, National Youth Coordinator of the Akhil Bharatiya Khandelwal Vaishya Mahasabha. The workshop is specially designed for students of Classes 8 to 12 and aims to provide them with effective and modern study strategies. While sharing details about the event, Sharad Farsoiya stated that in today’s competitive era, hard work alone is not sufficient; students must adopt smart study techniques and the right direction to achieve success. The primary objective of the workshop is to guide students…

Read More

ગોધરા: ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી મુજબ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે વિશાળ કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. સંમેલનમાં મોટી સંખ્યામાં ભાજપા આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. પ્રદેશ અધ્યક્ષશ્રીએ પોતાના સંબોધનમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીને યાદ કરતાં જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દીનદયાળજીની ‘અંત્યોદય’ વિચારધારાને કાર્યરૂપ આપી રહ્યા છે. સ્વામી વિવેકાનંદજીનું સ્મરણ કરતાં તેમણે જણાવ્યું કે સ્વામીજીના વિચારો આજે પણ યુવાનો માટે પ્રેરણારૂપ છે. તેમણે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનની પ્રશંસા કરતાં જણાવ્યું કે દેશમાં ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોના વિકાસ માટે વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમણે શૌચાલય નિર્માણ અભિયાન,…

Read More

 टीकमगढ़, मध्य प्रदेशजारीकर्ता: पुलिस अधीक्षक श्री मनोहर सिंह मंडलोई टीकमगढ़ पुलिस द्वारा नागरिकों को सूचित किया जाता है कि साइबर अपराधी “8वें वेतन आयोग में सैलरी कितनी बढ़ेगी” बताने के नाम पर फर्जी APK फाइल डाउनलोड करवाकर बैंक खातों से ठगी कर रहे हैं।  ठगी कैसे हो रही है? व्हाट्सएप, टेलीग्राम, फेसबुक आदि पर मैसेज/लिंक भेजा जाता है। लिंक पर क्लिक करते ही APK फाइल डाउनलोड करने को कहा जाता है। ऐप मोबाइल का एक्सेस (SMS, OTP, बैंकिंग ऐप, कॉल आदि) ले लेता है। इसके बाद बैंक खाते से पैसे निकाल लिए जाते हैं।  क्या सावधानियां रखें? ✅ अज्ञात लिंक…

Read More