Author: Gujarat Pravasi News

  माननीय उपराष्ट्रपति महोदय के कानपुर आगमन (दिनांक 01.12.2024) के दृष्टिगत, पुलिस आयुक्त श्री अखिल कुमार महोदय द्वारा कैण्ट स्थित सेठ आनन्दराम जयपुरिया स्कूल में पुलिस बल के साथ विस्तृत ब्रीफिंग की गयी। इस दौरान सुरक्षा व्यवस्था, यातायात प्रबंधन,   और आगमन कार्यक्रम को सुचारू रूप से संपन्न कराने के लिए सभी संबंधित अधिकारियों को आवश्यक दिशा-निर्देश दिए गए। बैठक में प्रत्येक विभाग के कार्यों और जिम्मेदारियों पर जोर दिया गया ताकि आगामी दौरे के दौरान किसी प्रकार की असुविधा न हो। ब्रीफिंग में अपर पुलिस आयुक्त लॉ एण्ड ऑर्डर श्री हरीश चन्दर, जिलाधिकारी कानपुर नगर, पुलिस उपायुक्त पूर्वी, पुलिस उपायुक्त…

Read More

लखनऊ, उत्तर प्रदेश। विजय मित्र एकादश और जम्मनलाल शर्मा एकादश ने प्रथम विजय मित्र द्विवेदी सब जूनियर बालक हॉकी टूर्नामेंट में जीत दर्ज की। नेशनल कॉलेज के चंद्रभान गुप्ता मैदान पर खेले जा रहे मैच मेंविजय मित्र द्विवेदी एकादश ने रविंद्र पाल एकादश को एक तरफा मुकाबले में 4 के मुकाबले 0 से हराकर और जम्मनलाल शर्मा एकादश ने केडी सिंह बाबू एकादश को संघर्षपूर्ण 3 के मुकाबले2 गोल से हराकर जीत दर्ज की। पहले मैच में विजय मित्र एकादश की ओर से श्रेय दूसरे मिनट में,अकमल ने 11 मिनट में, 25 में मिनट में विनायक ने तथा अकमल ने…

Read More

लखनऊ उत्तर प्रदेश। अब्दुल रहमान की हैट्रिक की बदौलत स्पोर्ट्स कॉलेज ने विजय मित्र द्विवेदी चकई दादा सब जूनियर प्रतियोगिता में जीत से आगाज किया स्पोर्ट्स कॉलेज ने विजय मित्र द्विवेदी एकादश को 4 के मुकाबले 0 से हराकर जीत से आकाश किया दूसरे मुकाबले में जम्मनलाल शर्मा एकादश तथा मोहम्मद शाहिद एकादश की मध्य मैच 0=0से बराबर रहा। चंद्रभान गुप्ता मैदान पर प्रतियोगिता का उद्घाटन ओलंपियन दानिश मुज्तफा ने किया इस अवसर पर ओलंपियन सुजीत कुमार, राकेश टंडन, इमरान उल हक, मुकुल लाल शाह, खुर्शीद अहमद आदि उपस्थित रहे।  

Read More

અમદાવાદ,મહીસાગર,ભરૂચ,નર્મદા,વડોદરા,ગુજરાત મહીસાગર જિલ્લાના કલેકટર નેહા કુમારીને સસ્પેન્ડ કરી કાયદેસરની કાર્યવાહી કરવા મુદ્દે આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત રાજ્યના મુખ્ય સચિવને પત્ર લખી આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય દિવસોથી મહીસાગર જિલ્લા કલેકટર નેહા કુમારી વિવાદમાં છે. તેઓનો એક વિડિયો ગુજરાતમાં અને દેશમાં ખૂબ વાયરલ થયેલ છે, જેમાં તેઓ તાલુકા સ્વાગત કાર્યક્રમના મંચ ઉપરથી એક દલિત યુવાનને “ચપ્પલ ખોલ કે મારને જૈસા હૈ, હરામી સાલા” એવું કહેતા સંભળાય છે. આવું કોઈપણ વ્યકિતને જાહેરમાં કહેવું એ હકીકતમાં ગુનો બને છે. તેઓ વધુમાં એવું કહેતા સંભળાય છે…

Read More

અમદાવાદ બાજરો આવ્યો કયાંથી ? તે અંગે ભલે કોઈ ચોક્કસ માહિતી ન હોઈ પરંતુ તેનું મૂળ પૃથ્વીના ઉષ્ણ કટીબંધ પ્રદેશમાં હોવાનું કૃષિ વૈજ્ઞાનીકો માને છે, તેથી બાજરાને આફ્રીકામાંથી દક્ષિણ એશિયા થઈ ભારતમાં આવ્યો હોવાનું કહેવાય છે. અમેરીકા, ઓસ્ટ્રેલીયા, બ્રાઝીલ વગેરે દેશોમાં બાજરાએ ઈસુની અઢાર કે ઓગણીસમી સદીમાં પ્રવેશ કર્યો હોય આ દેશોમાં બાજરાને લોકો ખાદ્ય પદાર્થ તરીકે ઉપયોગમાં લેતા નથી. સૌરાષ્ટ્ર-કચ્છમાં બાજરાના આગમન વિશે લોકવાર્તા મુજબ ઈતિહાસ પ્રસિદ્ધ કચ્છના રાજા લાખો ફુલાણી એક વખત શિકારે નિકળતા સાથીઓ સાથે ભુલા પડતા અંધારીયા ખંડ પહોંચી ગયા. ઘણા દિવસોથી શિકાર પાછળ રઝળપાટ કરતા લાખા ફુલાણીના કાફલાની ખાદ્ય સામગ્રી ખુટતા તે મુંઝાયો, ત્યારે સતત…

Read More

26 નવેમ્બર ભારતીય બંધારણને અપનાવવાની 75મી વર્ષ ગાંઠની ગર્વથી ઉજવણીના ભાગરૂપે ૩૩ જિલ્લા, આઠ મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષ દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરની સમક્ષ બંધારણ આમુખનું વાંચનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ઐતિહાસીક દિવસનું મહત્વ અને સંવિધાનની રક્ષા માટે શપથ લીધા હતા. 26 નવેમ્બર, 2024 ના રોજ, ભારત બંધારણ સભા દ્વારા આપણા બંધારણને અપનાવવાની 75મી વર્ષગાંઠની ગર્વથી ઉજવણી કરવામાં આવી રહી છે. 1950 માં જ્યારે બંધારણ અમલમાં આવ્યું ત્યારે આપણા રાષ્ટ્રના પ્રજાસત્તાકમાં સંક્રમણને ચિહ્નિત કરશે. ડો.બી.આર. આંબેડકરે, કોંગ્રેસ પક્ષ સાથે મળીને, બંધારણને ઘડવામાં, તેમાં ન્યાય, સમાનતા અને બંધુત્વને મૂર્તિમંત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, ત્યારથી કેન્દ્રમાં…

Read More

झबरेड़ा। हरिद्वार। भारतीय संविधान दिवस के अवसर पर ग्राम कसौली मे भ निबंध प्रतियोगिता तथा खेलकूद में कबड्डी प्रतियोगिता का आयोजन हुआ इस अवसर पर प्राथमिक विद्यालय के प्राध्यापक ममता सिंह, मोहम्मद इकराम तथा वीर सिंह पवार ने उपस्थित होकर प्रतियोगिता का उद्घाटन किया। मुख्य अतिथि ममता सिंह ने उपस्थित छात्र-छात्राओंको भारतीय संविधान के महत्व की जानकारी दी, वही मोहम्मद इकराम ने खिलाड़ियों को संबोधित करते हुए कहा कि भारतीय संविधान के निर्माता बाबा साहब अंबेडकर ने भारत संविधान का निर्माण कर भारत को विश्व के सामने बड़ी मजबूती से प्रस्तुत किया तथा वीर सिंह पवार ने…

Read More

આજ રોજ કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા, રાજ્યસભાનાં પૂર્વ સાંસદ અને ગુજરાત નાં પનોતા પુત્ર આદરણીય સ્વ. શ્રી અહમદ પટેલજી ની પુણ્યતિથિ નિમિત્તે એલ. જી. હૉસ્પિટલ, મણિનગર ખાતે ફ્રૂટ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવેલ આ કાર્યક્રમ માં અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય શ્રી હિંમતસિંહ પટેલ, પ્રદેશ ઇલેક્શન કમિટીના મેમ્બર અને પૂર્વ ધારાસભ્ય શ્રી ગ્યાસુદ્દીનભાઈ શેખ, ધારાસભ્ય શ્રી ઈમરાનભાઈ ખેડાવાલા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ અને અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રભારી શ્રી બિમલભાઈ શાહ, AICC જોઇન્ટ સેક્રેટરી શ્રી લાલાભાઈ પટેલ, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી શ્રી રાજુભાઇ બ્રહ્મભટ્ટ, પૂર્વ મ્યુ. કાઉન્સિલર અને મણિનગર વિધાનસભા પ્રભારી શ્રી બળદેવભાઈ દેસાઈ, મ્યુ. કાઉન્સિલર અને AMC કોંગ્રેસ પક્ષ…

Read More