Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Gujarat Pravasi News
અખબારી યાદી તા. ૨૦/૦૮/૨૦૨૪ કોંગ્રેસ મુખ્યાલય ‘રાજીવ ગાંધી ભવન’ ખાતે ૨૧મી સદીના સ્વપ્નદ્રષ્ટા, ભારતરત્નશ્રી રાજીવ ગાંધીની જન્મજયંતી નિમિતે પુષ્પાંજલિ કાર્યક્રમમાં આધુનિક ભારતના વિચારને પ્રસ્થાપિત કરનાર યુવા વડાપ્રધાનના ઉત્કૃષ્ઠ જનલક્ષી કામોને યાદ કરતા રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલએ જણાવ્યું હતું કે આધુનિક દેશ બનાવી ભારતને વૈશ્વિક ફલક સુધી લઇ જવાના સ્વપ્ને સાકાર કરવા શિક્ષણ, ટેકનોલોજી અને લોકશાહીમાં યુવાનોના યોગદાનની ભૂમિકાને કંડારનાર શ્રી રાજીવ ગાંધીની નીતિઓએ ભારતીયોના જીવનમાં આમૂલ પરિવર્તન લાવ્યા છે. યુવાનોના હાથમાં મોબાઈલ, અવકાશ તરતા સેટેલાઈટ અને ગ્રામ પંચાયતમાં શાસન કરતી મહિલાઓએ રાજીવજીના દુરન્દેશી નીતિઓને આભારી છે. ભારતીય રાજકારણમાં ‘મિસ્ટર ક્લીન’ની છબી ધરાવતા રાજીવ ગાંધીને…
મહિલાઓ સાથે રેપ અને હત્યાની ગંભીર ઘટના પશ્ચિમ બંગાળમા વધુ થાય છે કારણ કે મમતા બેનર્જી ટી.એમ.સી.ના ગુંડાઓને પ્રોત્સાહીત કરી રહી છે તેને રક્ષણ આપી રહી છે. – શ્રી ગોપાલ અગ્રવાલ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમા જણાવે છે કે, પશ્રિમ બંગાળમા મહિલા ડોકટર પર હોસ્પિટલમા બળાત્કાર બાદ જઘન્ય રીતે હત્યાના મુદ્દે આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે રાષ્ટ્રીય પ્રવકતાશ્રી ગોપાલભાઇ અગ્રવાલ તેમજ પ્રદેશના મહામંત્રી અને મુખ્યાલયના ઇન્ચાર્જશ્રી રજનીભાઇ પટેલની અધ્યક્ષતામા પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. આ પ્રેસ કોન્ફરન્સમા પ્રદેશના સહ પ્રવકતાશ્રીઓ શ્રી ડો.રૂત્વીજ પટેલ,શ્રી જૈનિકભાઇ વકિલ,શ્રી અશ્વીનભાઇ બેંકર તેમજ પ્રદેશના મીડિયા કન્વીનરશ્રી ડો.યજ્ઞેશભાઇ દવે ઉપસ્થિત રહ્યા…
અખબારી યાદી તા. ૧૭–૮–૨૦૨૪ જિલ્લામાંથી આપના આગેવાનો આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા. ગુજરાતમાં ભાજપના શાસનમાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. યુવાનોને રોજગારી નથી, ખેડૂતો માટે એનપીકે, ડીએપી, યુરિયા ખાતર નથી, શિક્ષણ ખૂબ મોંઘુ થયું છે, મોંઘવારી આસમાને છે, દરેક જગ્યાએ પુષ્કળ ભ્રષ્ટાચાર છે, માટે ગુજરાતના હિતમાં સત્તા પરિવર્તન જરૂરી છે. કોંગ્રેસ પક્ષ સકારાત્મક એજન્ડા સાથે આજે આગળ વધી રહેલ છે ત્યારે જનહિતમાં કોંગ્રેસ પક્ષમાં જોડાવાનો આ આગેવાન-કાર્યકર્તાઓએ નિર્ણય કરેલ છે. ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં જોડાવા પ્રદેશ પ્રમુખ તરીકે શ્રી શક્તિસિંહ ગોહિલે કરેલ આહવાનને ખૂબ જ જોરદાર પ્રતિસાદ મળેલ છે. રાજકીય અને બિનરાજકીય અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ અવિરત રીતે…
અમદાવાદ/ગુજરાત પશ્ચિમ બંગાળમાં જૂનિયર મહિલા ડોક્ટર રે૫-મર્ડર કેસને લઈ ડોક્ટરો સહિત લોકોમાં રોષ યથાવત જોવા મળી રહ્યો છે. દેશભરના અનેક શહેરમાં જુનિયર ડોક્ટરો અને તબીબી વિદ્યાર્થીઓ વિરોધ નોંધાવી રહ્યા છે. ઘટનાના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે. અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર, રાજકોટ, ભાવનગર સહિતની વિવિધ હોસ્પિટલોમાં ઓપીડી અને વોર્ડ સર્વિસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ફક્ત ઈમરજન્સી વોર્ડ જ ચાલુ રાખવામાં આવશે. સમગ્ર ઘટનામાં આમ આદમી પાર્ટી હોસ્પિટલ કેર કમિટી અધ્યક્ષ વિનોદ પરમાર દ્વારા ડોક્ટર્સ એસોસિયેશને સમર્થન આપવાની જાહેરાત કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ હોસ્પિટલ કેર કમિટીના પ્રદેશ પ્રમુખ વિનોદભાઈ પરમારે એસ વી હોસ્પિટલના ડોક્ટરો સમક્ષ પોતાની…
कानपुर- कोलकाता के आरजीकर मेडिकल कॉलेज और अस्पताल में जूनियर डॉक्टर से रेप के बाद हत्या कर दी गई थी, जिसको लेकर के पूरे देश के मेडिकल कॉलेजों में प्रदर्शन चल रहा है। इसी के विरोध में कानपुर मेडिकल कॉलेज के डॉक्टरों ने कैंडल मार्च निकालकर आरोपियों के खिलाफ कड़ी कार्यवाही की मांग की। वही फेडरेशन ऑफ रेजिडेंट डॉक्टर्स एसोसिएशन ऑफ़ इंडिया (FORDA) ने इस घटना के विरोध में सोमवार को देश भर के अस्पतालों में वैकल्पिक सेवाएं बंद रखने का आहान किया था। हालांकि कानपुर मेडिकल कॉलेज में हड़ताल नहीं की गई। आरोपियों पर सख्त कार्रवाई की मांग, आत्मा…
रुड़की, हरिद्वार,उत्तराखंड आज दिनांक 26 जुलाई 2024 को 84 उत्तराखंड बटालियन एनसीसी, रुड़की के कमान अधिकारी कर्नल रामाकृष्णन रमेश के दिशा निर्देशन में “कारगिल विजय दिवस” के अवसर प़र अमर शहीदों की याद में श्रद्धांजलि कार्यक्रम का आयोजन किया गया | उन्होंने अपने संदेश में कहा कि वीर साहसी योद्धाओं की शहादत को शत-शत नमन जिन्होंने कारगिल युद्ध को अपने गौरवशाली अंत तक पहुंचाने के लिए अपना सर्वोच्च बलिदान दिया | बटालियन के ट्रेनिंग अधीक्षक रवि कपूर ने बताया कि इस श्रद्धांजलि कार्यक्रम में कैप्टन अजय कौशिक के नेतृत्व में बटालियन के 200 से अधिक एनसीसी कैडेटस द्वारा “भारत माता…
कारगिल विजय दिवसकारगिल युद्ध की शुरुआत 3 मई 1999 को हुई थी, जब पाकिस्तान ने कारगिल की ऊंची पाड़ियों पर 5 हजार से ज्यादा सौनिकों के साथ घुसपैठ कर कब्जा जमा लिया था. देश शुक्रवार(26 जुलाई) को 25वां ‘विजय दिवस’ मनाने जा रहा है. भारतीय सेना की जाबांजी, पराक्रम और बहादुरी का लोहा पूरी दुनिया मानती है. इसके दम पर भारत ने ऐसी लड़ाईयां लड़ी हैं, जो आज इतिहास के पन्नों में दर्ज है. कारगिल का युद्ध भी उन्हीं में से एक है. मई…
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ – મીડિયા વિભાગ પ્રેસનોટ- ૨૪૪૦/૦૭/૨૦૨૪ તા.૨૪/૦૭/૨૦૨૪ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, યુવા મોરચા દ્વારા 25 જુલાઇ કારગીલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ જીલ્લાઓમાં મંડલ સહ અને મહાનગરોમાં વોર્ડ સહ વિશાળ મશાલ રેલીનુ આયોજન હાથ ધરાશે. યુવા મોરચા દ્વારા એક નિશ્ચિત કરેલા સ્થાને એક હજારથી વધુ યુવાનો ભેગા થઈ વીર યોદ્ધાઑ જેમને પોતાનું જીવન બલિદાન આપ્યું હોય એવા વીર શહીદોના પરિવાર જનોના નિવાસ સ્થાનેથી મશાલ રેલીનું પ્રારંભ કરાશે અને વિજયદીપ ૨૫ કલાક પ્રજ્વલિત રાખવામા આવશે. આ મશાલ રેલીમાં સાઉન્ડ સ્પીકર સાથે દેશભક્તિનું વાતાવરણ ઊભું થાય તે પ્રકારના ગીતો સાથે…
झबरेड़ा। हरिद्वार। राजकीय इंटर कॉलेज लाठर देवा हूण नारसन की राष्ट्रीय सेवा योजना इकाई के द्वारा एक पेड़ मां के नाम कार्यक्रम का आयोजन किया गया जिसमें मुख्य अतिथि के रूप में ग्राम प्रधान ममता देवी के प्रतिनिधि अशोक चौधरी ने भाग लिया इस अवसर पर उन्होंने कहा वृक्ष लगाकर हम समाज को जागरूक करें जिससे पृथ्वी को प्रदूषण मुक्त बनाया जा सके।विद्यालय राष्ट्रीय सेवा योजना अधिकारी संदीप वर्मा ने बताया की एक पेड़ मां के नाम वृक्षारोपण कार्यक्रम केंद्र सरकार द्वारा संचालित किया जा रहा है जिसका उद्देश्य आम लोगों को पौधे लगाने के…
અખબારી યાદી તા. ૨૨-૭-૨૦૨૪ આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસવાર્તા ને સંબોધતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયા એ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર ના આરોગ્ય વિભાગ અને સરકાર ગુજરાત ને મેડિકલ ટુરિઝમ નું હબ ગણાવી છે પણ સરકારી આંકડા વિપરીત ચિત્ર બતાવે છે. ગુજરાત રાજ્ય ના આરોગ્ય વિભાગ એ ધ્યાને લેવી જોઈએ કે ગુજરાત રાજ્ય ના ગ્રામીણ વિસ્તાર માં ૨૮૨૮ સબ સેન્ટર, ૧૭૧ પી.એચ.સી અને ૨૭ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર બાંધવા ના બાકી છે તે બીજી જગ્યા એ ચલાવવા માં આવી રહ્યા છે. કેન્દ્ર સરકારનો રૂરલ હેલ્થ સ્ટેટસ્ટીક્સ ૨૦૨૨ નો રીપોર્ટ અનુસાર ૫૬૬ આરોગ્ય સબ સેન્ટરોમાં પાણી સપ્લાય નથી તથા…