Author: Gujarat Pravasi News

उमानंद शर्मा गायत्री ज्ञान मंदिर इंदिरा नगर, लखनऊ के विचार क्रान्ति ज्ञान यज्ञ अभियान के अन्तर्गत ‘‘गोयल इंस्टीट्यूट ऑफ फार्मेसी एण्ड साइंसेज, गोयल कैम्पस, अयोध्या रोड़ लखनऊ’’ के केन्द्रीय पुस्तकालय में गायत्री परिवार के संस्थापक युगऋषि पं. श्रीराम शर्मा आचार्य द्वारा रचित सम्पूर्ण 79 खण्डों का 411वाँ ऋषि वांड़मय की स्थापना कार्यक्रम सम्पन्न हुआ। उपरोक्त साहित्य गायत्री परिवार की सक्रीय कार्यकर्त्री श्रीमती कैलाश यादव ने अपने प्रिय जीवनसाथी स्व. डॉ. वी.एस. यादव जी की स्मृति में तथा उपस्थित चिकित्सकगण एवं छात्र-छात्राओं को अखण्ड ज्योति पत्रिका भेंट की। इस अवसर पर वाङ्मय स्थापना अभियान के मुख्य संयोजक…

Read More

रुड़की। हरिद्वार। जिला शिक्षा एवं प्रशिक्षण संस्थान डायट के प्रांगण में तीन दिवसीय पीएम कार्यशाला के समापन अवसर पर मुख्य अतिथि मुख्य शिक्षा अधिकारी हरिद्वार तथा प्रभारी प्राचार्य डाइट पीरुड़की ने अपने संबोधन में तीन दिवसीय पीएम कार्यशाला के सफलता पूर्वक समापन समारोह की प्रशंसा करते हुए कहां की सच्ची लगन तथा निष्ठा सफलता अवश्य दिलाता है। आज अंतिम दिन कार्यशाला के समापन अवसर पर बीओ लक्सर विनोद कुमार तथा बी ओ रुड़की आकांक्षा राठौर के द्वारा आत्मरक्षा तथा डिजिटल डायरी गहन जानकारी दी गई। डायट प्रवक्ता एवं प्रोग्राम अधिकारी राजीव आर्य द्वारा केंद्र सरकार की पीएम श्री योजना के…

Read More

હોટેલ હેઇએન નો મોરી ક્યોટો’માં રાત્રી રોકાણ ખૂબ સરસ રહ્યું. જોકે અમારા પ્રવાસ દરમિયાન હવામાન દિવસના 10થી 12 સે. અને રાત્રીના 3થી 5 સે.ની વચ્ચે રહેતું હોઇ રાતના ઠંડીના માહોલમાં ઉંઘ સરસ આવી જતી. સવારે નાહી-ધોઇ તૈયાર થતા હોટલના રેસ્ટોરન્ટમાં પહોંચ્યા. 28 માર્ચ 2024ના સવારના બ્રેકફાસ્ટમાં અનેકવિધ ફળો, ફળોના જ્યુસ, જુદીજુદી જાતની બ્રેડસ, ટોસ, માખણ, મધ, ચા-કોફી, ગરમ દૂધ, બાફેલા બટેટા, ગ્રીન સલાડ, દહીં વગેરે જોવા મળતા રૂચી મુજબ નાસ્તો કરી બસમાં ગોઠવાયા. આજનો પ્રવાસ ક્યોટોથી 62 કિ.મી. દૂર નારાથી શરૂ થતો હોઇ બસ આઠ વાગ્યે નારા જવા રવાના થઇ. ઝરમર વરસતા વરસાદ સાથે રોડની બંને બાજુ ખેતરો જોતા…

Read More

ગુજરાતની ભાજપ સરકારે અમુક ખાનગી કંપનીઓને ફાયદો કરાવવા માટે સ્માર્ટ મીટર પ્રોજેક્ટ શરૂ કર્યો છે અને આના કારણે સામાન્ય જનતાને ખૂબ જ આર્થિક તંગી ભોગવવી પડી રહી છે. સ્માર્ટ મીટરમાં અનેક ખામીઓ હોવાના કારણે આમ આદમી પાર્ટીએ સ્માર્ટમીટરની યોજનાની રદ કરાવવા માટે આજે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જુનાગઢ, ભરૂચ, જામનગર, ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાઓમાં કલેકટરના માધ્યમથી મુખ્યમંત્રીને એક આવેદનપત્ર સોંપ્યું હતું. આવેદનપત્રમાં આમ આદમી પાર્ટીએ માંગણી કરી છે કે લોકો ખૂબ જ મોંઘવારીનો માર ઝીલી રહ્યા છે અને સ્માર્ટ મીટરની યોજનાએ લોકોને વધુ આર્થિક ભીંસમાં મૂકી દીધા છે. જેના કારણે આજે લોકોમાં ખૂબ જ ગુસ્સો અને નારાજગી છે. વડોદરા,…

Read More

અખબારી યાદી તા. ૨૨-૦૫-૨૦૨૪ • “કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું રાજીવ ગાંધી ભવન ખાતે વિમોચન કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ મહામંત્રીશ્રી મુકુલ વાસનીકજી, કોંગ્રેસ પક્ષના પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલ અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિત ચાવડા, સહિતના વરિષ્ઠ મહાનુભાવો.• કોંગ્રેસ પક્ષ દ્વારા સતત ૧૯મા વર્ષે પ્રકાશીત “કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું ? કારકિર્દી માર્ગદર્શન પુસ્તક સ્પર્ધાત્મક વાતાવરણમાં ગુજરાતના વિદ્યાર્થી – વાલીઓ માટે પથદર્શક બનશે.• નવતર પ્રયોગના ભાગરૂપે ઈ-કાર્ડ દ્વારા ક્યુઆરકોર્ડ સ્કેન કરીને પણ સરળતાથી પુસ્તકને ડાઉનલોડ કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી “કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું વિમોચન પ્રસંગે…

Read More

ભારતનાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ લાલકિલ્લા ઉપરથી આપેલાં ભાષણમાં બે વખત કહ્યું કે ભ્રષ્ટાચાર સામે આપણે સાથે મળીને લડવું જોઈએ એમની વાતથી પ્રેરણા લઈને મેં નક્કી કર્યું છે કે દારૂબંધીની આડમાં ગુજરાતમાં ચાલતાં ભ્રષ્ટાચારને રોકવા માટે હું ગુજરાત સરકારને સાથ આપું ગુજરાત સરકાર અને એનાં ગૃહરાજ્યમંત્રી એટલે કે આપશ્રી એમાં મને સહયોગ કરો એવી અપેક્ષા રાખું છું જો આપ મને સહયોગ નહીં કરો તો હું એવું માનીશ કે ગુજરાત સરકારને ભ્રષ્ટાચાર દૂર કરવાની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વાતમાં રતીભાર પણ રસ નથી શ્રીમાન હર્ષ સંઘવી સાહેબ દારૂબંધીની આડમાં ગુજરાતમાં ઠેરઠેર ચાલતાં ગેરકાયદે દારુના અડ્ડાઓ અને એની પાછળ દરવર્ષે થતાં લગભગ રૂપિયા…

Read More

रुड़की। हरिद्वार। जिला शिक्षा एवं प्रशिक्षण संस्थान डायट रुड़की के प्रांगण में पीएम श्री कार्यालय कार्यशाला के दूसरे दिन मुख्य अतिथि संयुक्त शिक्षा निदेशक ने अपने संबोधन में संबोधित करते हुए कहा सही नेतृत्व करने की क्षमता संघर्ष तथा अनुशासन से ही मिलती है। आज कार्यशाला के दूसरे दिन नेतृत्व के विषय में बीओ लक्सर विनोद कुमार तथा बीओ भगवानपुर अभिषेक शुक्ला गहन जानकारी उपस्थित प्रधानाचार्य एवं उपस्थित अध्यापकों को दी।इस दौरान डायट प्रवक्ता तथा प्रोग्राम अधिकारी राजीव आर्य ने भरपूर सहयोग दिया उन्होंने अपने उद्बोधन में कहा कि सही नेतृत्व से ही स्वस्थ समाज की…

Read More

रुड़की। हरिद्वार। जिला शिक्षा एवं प्रशिक्षण संस्थान डायट, रुड़की के प्रांगण में तीन दिवसीय पीएम श्री विद्यालय कार्यशाला प्रारंभ हुई। यह कार्यशाला 22 मई से प्रारंभ होकर 24 मई 2024 को समाप्त होगी। इस करशाला का उद्घाटन मुख्य शिक्षा अधिकारी हरिद्वार एवं प्रभारी प्राचार्य कमलेश कुमार गुप्ता द्वारा किया गया उन्होंने अपने संबोधन में बताया कि पीएम श्री विद्यालय योजना भारत सरकार की महत्वाकांक्षी योजना है इस योजना के प्रारंभ होने से शिक्षा की जगत में अभूतपूर्व परिवर्तन आएगा। पहले दिन कार्यशाला के प्रारंभ होने पर पीएम श्री योजना क्या है इसके बारे में जानकारी दी गई यह जानकारी बीओभगवानपुर…

Read More

પ્રો. રમેશ કુમાર રાવત, રજીસ્ટ્રાર, સિક્કિમ પ્રોફેશનલ યુનિવર્સિટી, ગંગટોક, સિક્કિમને “એક્સલન્સ ઇન લીડરશીપ એવોર્ડ”થી નવાજવામાં આવ્યા છે. આ પુરસ્કાર 19 મે, 2024 ના રોજ ધી ઇન્સ્ટિટ્યુશન્સ ઑફ એન્જિનિયર્સ (ઇન્ડિયા) રાજસ્થાન ખાતે આયોજિત આઇટીએસઆર ફાઉન્ડેશન એવોર્ડ સમારોહ 2024માં ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનિકલ એન્ડ સાયન્ટિફિક રિસર્ચ અને ઇન્સ્ટિટ્યૂશન ઑફ એન્જિનિયર્સ (ઇન્ડિયા), રાજસ્થાન સ્ટેટ સેન્ટર, જયપુર દ્વારા આપવામાં આવ્યો હતો. રાજ્ય કેન્દ્ર, એન્જિનિયર્સ ભવન, અને ગાંધી નગર, નેહરુ ગાર્ડન પાસે, ટોંક રોડ, જયપુર, રાજસ્થાન. આ એવોર્ડ સિક્કિમ પ્રોફેશનલ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર પ્રો. રમેશ કુમાર રાવતના મોટા ભાઈ શ્રી દામોદર પ્રસાદ રાવત દ્વારા કાર્યક્રમના મુખ્ય અતિથિ પ્રો. એસ. કે. સિંહ, રાજસ્થાન ટેકનિકલ યુનિવર્સિટી, કોટાના વાઇસ ચાન્સેલર,…

Read More

सिक्किम प्रोफेशनल यूनिवर्सिटी, गंगटोक, सिक्किम के रजिस्ट्रार प्रोफेसर रमेश कुमार रावत को ” Excellence in Leadership Award ” से सम्मानित किया गया है। यह पुरस्कार इंस्टीट्यूट ऑफ टेक्निकल एंड साइंटिफिक रिसर्च और इंस्टीट्यूशन ऑफ इंजीनियर्स (इंडिया), राजस्थान स्टेट सेंटर, जयपुर द्वारा 19 मई 2024 को द इंस्टीट्यूशंस ऑफ इंजीनियर्स (इंडिया) राजस्थान में आयोजित आईटीएसआर फाउंडेशन अवार्ड समारोह 2024 में दिया गया। राज्य केंद्र, इंजीनियर्स भवन, और गांधी नगर, नेहरू गार्डन के पास, टोंक रोड, जयपुर, राजस्थान। यह पुरस्कार सिक्किम प्रोफेशनल यूनिवर्सिटी के रजिस्ट्रार प्रो. रमेश कुमार रावत के बड़े भाई श्री दामोदर प्रसाद रावत ने…

Read More