Author: Gujarat Pravasi News

ગુજરાતની ભાજપ સરકારે અમુક ખાનગી કંપનીઓને ફાયદો કરાવવા માટે સ્માર્ટ મીટર પ્રોજેક્ટ શરૂ કર્યો છે અને આના કારણે સામાન્ય જનતાને ખૂબ જ આર્થિક તંગી ભોગવવી પડી રહી છે. સ્માર્ટ મીટરમાં અનેક ખામીઓ હોવાના કારણે આમ આદમી પાર્ટીએ સ્માર્ટમીટરની યોજનાની રદ કરાવવા માટે આજે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જુનાગઢ, ભરૂચ, જામનગર, ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાઓમાં કલેકટરના માધ્યમથી મુખ્યમંત્રીને એક આવેદનપત્ર સોંપ્યું હતું. આવેદનપત્રમાં આમ આદમી પાર્ટીએ માંગણી કરી છે કે લોકો ખૂબ જ મોંઘવારીનો માર ઝીલી રહ્યા છે અને સ્માર્ટ મીટરની યોજનાએ લોકોને વધુ આર્થિક ભીંસમાં મૂકી દીધા છે. જેના કારણે આજે લોકોમાં ખૂબ જ ગુસ્સો અને નારાજગી છે. વડોદરા,…

Read More

અખબારી યાદી તા. ૨૨-૦૫-૨૦૨૪ • “કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું રાજીવ ગાંધી ભવન ખાતે વિમોચન કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ મહામંત્રીશ્રી મુકુલ વાસનીકજી, કોંગ્રેસ પક્ષના પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલ અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિત ચાવડા, સહિતના વરિષ્ઠ મહાનુભાવો.• કોંગ્રેસ પક્ષ દ્વારા સતત ૧૯મા વર્ષે પ્રકાશીત “કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું ? કારકિર્દી માર્ગદર્શન પુસ્તક સ્પર્ધાત્મક વાતાવરણમાં ગુજરાતના વિદ્યાર્થી – વાલીઓ માટે પથદર્શક બનશે.• નવતર પ્રયોગના ભાગરૂપે ઈ-કાર્ડ દ્વારા ક્યુઆરકોર્ડ સ્કેન કરીને પણ સરળતાથી પુસ્તકને ડાઉનલોડ કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી “કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું વિમોચન પ્રસંગે…

Read More

ભારતનાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ લાલકિલ્લા ઉપરથી આપેલાં ભાષણમાં બે વખત કહ્યું કે ભ્રષ્ટાચાર સામે આપણે સાથે મળીને લડવું જોઈએ એમની વાતથી પ્રેરણા લઈને મેં નક્કી કર્યું છે કે દારૂબંધીની આડમાં ગુજરાતમાં ચાલતાં ભ્રષ્ટાચારને રોકવા માટે હું ગુજરાત સરકારને સાથ આપું ગુજરાત સરકાર અને એનાં ગૃહરાજ્યમંત્રી એટલે કે આપશ્રી એમાં મને સહયોગ કરો એવી અપેક્ષા રાખું છું જો આપ મને સહયોગ નહીં કરો તો હું એવું માનીશ કે ગુજરાત સરકારને ભ્રષ્ટાચાર દૂર કરવાની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વાતમાં રતીભાર પણ રસ નથી શ્રીમાન હર્ષ સંઘવી સાહેબ દારૂબંધીની આડમાં ગુજરાતમાં ઠેરઠેર ચાલતાં ગેરકાયદે દારુના અડ્ડાઓ અને એની પાછળ દરવર્ષે થતાં લગભગ રૂપિયા…

Read More

रुड़की। हरिद्वार। जिला शिक्षा एवं प्रशिक्षण संस्थान डायट रुड़की के प्रांगण में पीएम श्री कार्यालय कार्यशाला के दूसरे दिन मुख्य अतिथि संयुक्त शिक्षा निदेशक ने अपने संबोधन में संबोधित करते हुए कहा सही नेतृत्व करने की क्षमता संघर्ष तथा अनुशासन से ही मिलती है। आज कार्यशाला के दूसरे दिन नेतृत्व के विषय में बीओ लक्सर विनोद कुमार तथा बीओ भगवानपुर अभिषेक शुक्ला गहन जानकारी उपस्थित प्रधानाचार्य एवं उपस्थित अध्यापकों को दी।इस दौरान डायट प्रवक्ता तथा प्रोग्राम अधिकारी राजीव आर्य ने भरपूर सहयोग दिया उन्होंने अपने उद्बोधन में कहा कि सही नेतृत्व से ही स्वस्थ समाज की…

Read More

रुड़की। हरिद्वार। जिला शिक्षा एवं प्रशिक्षण संस्थान डायट, रुड़की के प्रांगण में तीन दिवसीय पीएम श्री विद्यालय कार्यशाला प्रारंभ हुई। यह कार्यशाला 22 मई से प्रारंभ होकर 24 मई 2024 को समाप्त होगी। इस करशाला का उद्घाटन मुख्य शिक्षा अधिकारी हरिद्वार एवं प्रभारी प्राचार्य कमलेश कुमार गुप्ता द्वारा किया गया उन्होंने अपने संबोधन में बताया कि पीएम श्री विद्यालय योजना भारत सरकार की महत्वाकांक्षी योजना है इस योजना के प्रारंभ होने से शिक्षा की जगत में अभूतपूर्व परिवर्तन आएगा। पहले दिन कार्यशाला के प्रारंभ होने पर पीएम श्री योजना क्या है इसके बारे में जानकारी दी गई यह जानकारी बीओभगवानपुर…

Read More

પ્રો. રમેશ કુમાર રાવત, રજીસ્ટ્રાર, સિક્કિમ પ્રોફેશનલ યુનિવર્સિટી, ગંગટોક, સિક્કિમને “એક્સલન્સ ઇન લીડરશીપ એવોર્ડ”થી નવાજવામાં આવ્યા છે. આ પુરસ્કાર 19 મે, 2024 ના રોજ ધી ઇન્સ્ટિટ્યુશન્સ ઑફ એન્જિનિયર્સ (ઇન્ડિયા) રાજસ્થાન ખાતે આયોજિત આઇટીએસઆર ફાઉન્ડેશન એવોર્ડ સમારોહ 2024માં ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનિકલ એન્ડ સાયન્ટિફિક રિસર્ચ અને ઇન્સ્ટિટ્યૂશન ઑફ એન્જિનિયર્સ (ઇન્ડિયા), રાજસ્થાન સ્ટેટ સેન્ટર, જયપુર દ્વારા આપવામાં આવ્યો હતો. રાજ્ય કેન્દ્ર, એન્જિનિયર્સ ભવન, અને ગાંધી નગર, નેહરુ ગાર્ડન પાસે, ટોંક રોડ, જયપુર, રાજસ્થાન. આ એવોર્ડ સિક્કિમ પ્રોફેશનલ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર પ્રો. રમેશ કુમાર રાવતના મોટા ભાઈ શ્રી દામોદર પ્રસાદ રાવત દ્વારા કાર્યક્રમના મુખ્ય અતિથિ પ્રો. એસ. કે. સિંહ, રાજસ્થાન ટેકનિકલ યુનિવર્સિટી, કોટાના વાઇસ ચાન્સેલર,…

Read More

सिक्किम प्रोफेशनल यूनिवर्सिटी, गंगटोक, सिक्किम के रजिस्ट्रार प्रोफेसर रमेश कुमार रावत को ” Excellence in Leadership Award ” से सम्मानित किया गया है। यह पुरस्कार इंस्टीट्यूट ऑफ टेक्निकल एंड साइंटिफिक रिसर्च और इंस्टीट्यूशन ऑफ इंजीनियर्स (इंडिया), राजस्थान स्टेट सेंटर, जयपुर द्वारा 19 मई 2024 को द इंस्टीट्यूशंस ऑफ इंजीनियर्स (इंडिया) राजस्थान में आयोजित आईटीएसआर फाउंडेशन अवार्ड समारोह 2024 में दिया गया। राज्य केंद्र, इंजीनियर्स भवन, और गांधी नगर, नेहरू गार्डन के पास, टोंक रोड, जयपुर, राजस्थान। यह पुरस्कार सिक्किम प्रोफेशनल यूनिवर्सिटी के रजिस्ट्रार प्रो. रमेश कुमार रावत के बड़े भाई श्री दामोदर प्रसाद रावत ने…

Read More

रुड़की। हरिद्वार। सोनाली पुल रग्बी ग्राउंड पर चौथा राज्य स्तरीय रग्बी टूर्नामेंट संपन्न हुआ। इस टूर्नामेंट में प्रदेश के हरिद्वार, देहरादून, टिहरी , चमोली तथा उधम सिंह नगर जिले के प्रतिभा साली खिलाड़ियों ने भाग लिया। यह टूर्नामेंट जूनियर तथा सीनियर वर्ग बालक बालिकाओं के खिलाड़ियों के बीच संपन्न हुआ। प्रतियोगिता के दौरान मुख्य अतिथि के रूप में समाजसेवी भावना पांडे, उत्तराखंड खेल सचिव आईपीएस अधिकारी अमित कुमार , सी ओ रुड़की नरेंद्र पंत, पुलिस अधीक्षक सिविल लाइन राम किशोर, सकलानी, राज्य मंत्री श्यामवीर सैनी, सूर्यकांत सैनीअंबुजा सीमेंट फाउंडेशन के निदेशक नितिन बत्रा, पूर्व मेयर मेयर गौरव गोयल ने उपस्थित…

Read More

चौथा राज्य स्तरीय रग्बी टूर्नामेंट संपन्न रुड़की। हरिद्वार। सोनाली पुल रग्बी ग्राउंड पर चौथा राज्य स्तरीय रग्बी टूर्नामेंट संपन्न हुआ। इस टूर्नामेंट में प्रदेश के हरिद्वार, देहरादून, टिहरी , चमोली तथा उधम सिंह नगर जिले के प्रतिभा साली खिलाड़ियों ने भाग लिया। यह टूर्नामेंट जूनियर तथा सीनियर वर्ग बालक बालिकाओं के खिलाड़ियों के बीच संपन्न हुआ। प्रतियोगिता के दौरान मुख्य अतिथि के रूप में समाजसेवी भावना पांडे, उत्तराखंड खेल सचिव आईपीएस अधिकारी अमित कुमार , सी ओ रुड़की नरेंद्र पंत, पुलिस अधीक्षक सिविल लाइन राम किशोर, सकलानी, राज्य मंत्री श्यामवीर सैनी, सूर्यकांत सैनीअंबुजा सीमेंट फाउंडेशन के निदेशक नितिन बत्रा, पूर्व…

Read More

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ તેમના પડકાર મુજબ રવિવારે બપોરે 12 વાગે તમામ નેતાઓ સાથે તેમની ધરપકડ કરાવવા પહોંચ્યા હતા, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાર સ્વીકારીને પાછળ હટી ગયા હતા. AAP હેડક્વાર્ટરથી પગપાળા કરતી વખતે, CM કેજરીવાલ બીજેપી કાર્યાલય તરફ જઈ રહ્યા હતા, પરંતુ પોલીસે રસ્તો બંધ કરી દીધો અને તમામ નેતાઓને રોક્યા. આના પર સીએમ કેજરીવાલ સહિત તમામ નેતાઓ ભીષણ ગરમીમાં વિરોધ કરવા રસ્તા પર બેસી ગયા હતા. લગભગ અડધો કલાક રાહ જોતા રહ્યા, પરંતુ વડાપ્રધાને તેમની ધરપકડ કરવા પોલીસ મોકલી ન હતી. પદયાત્રા પહેલા પાર્ટી હેડક્વાર્ટર ખાતે નેતાઓને સંબોધતા કેજરીવાલે કહ્યું કે…

Read More