તાજા સમાચાર અને ઘટનાઓ

ગુજરાતના અનોખા સ્થળો, સંસ્કૃતિ અને પરંપરાગત વારસાની સફર. દરેક પ્રવાસી માટે એક નવી શોધ અને અનુભવની વાતો અહીં મેળવો.

બુટલેગરના સન્માન કરતા ભાજપાના નેતાના ફોટોગ્રાફ્સ

બુટલેગરના સન્માન કરતા ભાજપાના નેતાના ફોટોગ્રાફ્સ

અખબારી યાદી તા. ૨૬–૩–૨૦૨૪ છોટાઉદેપુરમાં બુટલેગરનું જાહેર સન્માન ગુજરાતના પૂર્વ ગૃહ પ્રધાન, ભાજપાના પ્રદેશ ઉપાધ્યક્ષ, મધ્ય ગુજરાતના પ્રભારીશ્રી ગોરધન ઝડફીયા દ્વારા થાય તે ભારે કમનસીબ ઘટના સાથે ભાજપાની ચૂંટણી જીતવા માટે અસામાજીક તત્વો અને બુટલેગરોની સાંઠગાંઠ અને ભાજપાની ચંદા દો, જામીન લો, હપ્તા દો, સન્માન મેળવો, જેલમુક્ત થઈ જાવની નિતી રીતી પર આકરા પ્રહાર કરતા

Read More →
Delhi,कोग्रेस ओबीसी विभाग के राष्ट्रीय संगठन महासचिव पद्द पर राज बहादुर चौहान की नियुक्ति।

Delhi,कोग्रेस ओबीसी विभाग के राष्ट्रीय संगठन महासचिव पद्द पर राज बहादुर चौहान की नियुक्ति।

कांग्रेस पार्टी आगामी लोकसभा चुनाव की तैयारी के साथ जाती आधारित प्रतिनिधित्व के साथ धर्म और प्रांत ऐक जूट नेतृत्व से मज़बूत पकड बनाने नियुक्ति प्रदान कर रहा है ।केंद्रीय नेतृत्व जातीय और क्षेत्रीय समीकरणों को ध्यान में रखकर एआईसीसी में ओबीसी विभाग के राष्ट्रीय संगठन महासचिव राज बहादुर चौहान की नियुक्तियों कि गई है।‌18वीं

Read More →
Delhi,कोग्रेस ओबीसी विभाग के राष्ट्रीय संगठन महासचिव पद्द पर राज बहादुर चौहान की नियुक्ति।

Delhi,कोग्रेस ओबीसी विभाग के राष्ट्रीय संगठन महासचिव पद्द पर राज बहादुर चौहान की नियुक्ति।

कांग्रेस पार्टी आगामी लोकसभा चुनाव की तैयारी के साथ जाती आधारित प्रतिनिधित्व के साथ धर्म और प्रांत ऐक जूट नेतृत्व से मज़बूत पकड बनाने नियुक्ति प्रदान कर रहा है ।केंद्रीय नेतृत्व जातीय और क्षेत्रीय समीकरणों को ध्यान में रखकर एआईसीसी में ओबीसी विभाग के राष्ट्रीय संगठन महासचिव राज बहादुर चौहान की नियुक्तियों कि गई है।‌18वीं

Read More →
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા વાડજમાં 150 જેટલા મકાનો ગેરકાયદેસર રીતે તોડી પાડવામાં આવ્યા, તે મુદ્દા પર ‘આપ’ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા વાડજમાં 150 જેટલા મકાનો ગેરકાયદેસર રીતે તોડી પાડવામાં આવ્યા, તે મુદ્દા પર ‘આપ’ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો.

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીએ એક ગંભીર મુદ્દા પર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં ઈસુદાનભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા વાડજની કેશવનગર રામજીભાઈની ચાલીના આશરે 150 જેટલા મકાનો ગેરકાયદેસર રીતે તોડી નાખવામાં આવ્યા છે. જાણવા મળ્યું છે કે આશરે 40 થી 50 વર્ષ જુના

Read More →
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ તા: ૦૭/૦૩/૨૦૨૪

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ તા: ૦૭/૦૩/૨૦૨૪

          આજરોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે દહેગામ વિધાનસભા આમ આદમી પાર્ટીના પૂર્વ ઉમેદવાર શ્રી સુહાગભાઈ પંચાલ સહીત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઈ પટેલના હસ્તે ખેસધારણ કરી ભાજપામાં જોડાયા. આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રવકતાશ્રી યમલભાઈ વ્યાસ,પ્રદેશ સહ પ્રવક્તા શ્રી હિતેન્દ્રભાઈ પટેલ,ગાંધીનગર જીલ્લા પ્રમુખશ્રી અનિલભાઈ

Read More →
PPP:-સમાચાર માધ્યમોમાં છપાયેલી વિગત,પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ કે પ્રોજેક્ટ પ્રોફિટ પાર્ટનરશિપ ?Public Private Partnership or Project Profit Partnership?

PPP:-સમાચાર માધ્યમોમાં છપાયેલી વિગત,પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ કે પ્રોજેક્ટ પ્રોફિટ પાર્ટનરશિપ ?Public Private Partnership or Project Profit Partnership?

પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ કે પ્રોજેક્ટ પ્રોફિટ પાર્ટનરશિપ ?Public Private Partnership or Project Profit Partnership?Rented for only Rs.25092 per month..મોટનાથ તળાવની મોકાની જગ્યા મહિને ફકત રૂા.૨૫૦૯૨ના ભાડે અપાઈ….મેયર ભરત ડાંગર, સ્ટેન્ડીગ ચેરમેન જીગીશા શેઠ, ભાજપ પ્રમુખ રંજનબેન ભટ્ટ અને કમી. વિનોદ રાવના સમયમાં મફતના ભાવે હરણી લેકઝોન આપી દિધુ હતું.. Mayor Bharat Dangar, Standig Chairman Jigisha

Read More →
દેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ભાજપા મહિલા મોરચા દ્વારા આયોજિત શક્તિવંદન મહિલા સ્વયં સહાયતા સમૂહ તથા એનજીઓ સંપર્ક અભિયાનની પ્રદેશ કાર્યશાળામાં ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી ઉપસ્થિત રહ્યા હતા.

દેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ભાજપા મહિલા મોરચા દ્વારા આયોજિત શક્તિવંદન મહિલા સ્વયં સહાયતા સમૂહ તથા એનજીઓ સંપર્ક અભિયાનની પ્રદેશ કાર્યશાળામાં ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી ઉપસ્થિત રહ્યા હતા.

આજ રોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ભાજપા મહિલા મોરચા દ્વારા આયોજિત શક્તિવંદન મહિલા સ્વયં સહાયતા સમૂહ તથા એનજીઓ સંપર્ક અભિયાનની પ્રદેશ કાર્યશાળામાં ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજી,પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા,મહિલા મોરચાના પ્રમુખશ્રી ડૉ દિપીકાબેન સરડવા,રાષ્ટ્રીય મંત્રી શ્રીમતી વિજયા રાહટકરજી,રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મહિલા મોરચો શ્રી

Read More →
વડોદરા શહેરના હરણી તળાવમાં બોટ પલટી જતા બાળકોના ડૂબી જવાની હૃદય વિદારક ઘટના અંગે અત્યંત દુઃખની લાગણી વ્યક્ત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું

વડોદરા શહેરના હરણી તળાવમાં બોટ પલટી જતા બાળકોના ડૂબી જવાની હૃદય વિદારક ઘટના અંગે અત્યંત દુઃખની લાગણી વ્યક્ત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું

અખબારી યાદી તા. ૧૮-૧-૨૦૨૪ વડોદરા શહેરના હરણી તળાવમાં બોટ પલટી જતા બાળકોના ડૂબી જવાની હૃદય વિદારક ઘટના અંગે અત્યંત દુઃખની લાગણી વ્યક્ત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, શાળાના માસૂમ બાળકો હરણી તળાવમાં બોટીંગના આનંદ માણવા માટે આનંદ સાથે બેઠા હતા. બોટમાં વધુ સંખ્યા હતી જે પલટી ખાઈ

Read More →
ડિજિટલ ઈન્ડિયા અને પારદર્શક વહિવટની મોટી મોટી વાતો કરતા ભાજપ સરકારના બેનમુન ગેરરીતિનો નમુનો વધુ એકવાર ઉજાગર થયો. • છોટા ઉદેપુરના બોડેલી તાલુકા અને દાહોદ જીલ્લા સહિતની નકલી કચેરી કોભાંડ ની સહી સુકાઈ નથી ત્યા તાલુકાના વહીવટદાર શાસિત ગ્રામપંચાયતોમાં માજી સરપંચોની સહી થી નાણાં ઉપાડવા ની “મેરી પંચાયત” ના ઉલ્લેખ મુજબની ઘટના સામે આવી

ડિજિટલ ઈન્ડિયા અને પારદર્શક વહિવટની મોટી મોટી વાતો કરતા ભાજપ સરકારના બેનમુન ગેરરીતિનો નમુનો વધુ એકવાર ઉજાગર થયો. • છોટા ઉદેપુરના બોડેલી તાલુકા અને દાહોદ જીલ્લા સહિતની નકલી કચેરી કોભાંડ ની સહી સુકાઈ નથી ત્યા તાલુકાના વહીવટદાર શાસિત ગ્રામપંચાયતોમાં માજી સરપંચોની સહી થી નાણાં ઉપાડવા ની “મેરી પંચાયત” ના ઉલ્લેખ મુજબની ઘટના સામે આવી

અખબારી યાદી તા. ૧૮-૧-૨૦૨૪ • ડિજિટલ ઈન્ડિયા અને પારદર્શક વહિવટની મોટી મોટી વાતો કરતા ભાજપ સરકારના બેનમુન ગેરરીતિનો નમુનો વધુ એકવાર ઉજાગર થયો. • છોટા ઉદેપુરના બોડેલી તાલુકા અને દાહોદ જીલ્લા સહિતની નકલી કચેરી કોભાંડ ની સહી સુકાઈ નથી ત્યા તાલુકાના વહીવટદાર શાસિત ગ્રામપંચાયતોમાં માજી સરપંચોની સહી થી નાણાં ઉપાડવા ની “મેરી પંચાયત” ના ઉલ્લેખ

Read More →
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ગુજરાતના તમામ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં આમ આદમી પાર્ટીના કાર્યક્રમો.

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ગુજરાતના તમામ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં આમ આદમી પાર્ટીના કાર્યક્રમો.

પ્રેસનોટ: આમ આદમી પાર્ટી તારીખ: 17/01/2024 રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ગુજરાતના તમામ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં આમ આદમી પાર્ટીના કાર્યક્રમો. 20મી જાન્યુઆરીથી 22મી જાન્યુઆરી સુધી તમામ જિલ્લામાં આમ આદમી પાર્ટીના સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે: ઈસુદાન ગઢવી 21 જાન્યુઆરીએ ગુજરાતના તમામ જિલ્લાઓમાં રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે: ઈસુદાન ગઢવી 22 જાન્યુઆરીએ ગુજરાતના તમામ જિલ્લાઓમાં

Read More →
અમદાવાદ જીલ્લાના માંડલની હોસ્પીટલમાં અંધાપા કાંડ મુદ્દે ગુજરાત કોંગ્રેસના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, સામાન્ય માણસને વિશ્વાસ ઉઠી જાય તેવી ભાજપ સરકારનો આરોગ્ય વિભાગ અંધાપા કાંડ, દ્રષ્ટિ ગુમાવવાની ગંભીર ઘટના

અમદાવાદ જીલ્લાના માંડલની હોસ્પીટલમાં અંધાપા કાંડ મુદ્દે ગુજરાત કોંગ્રેસના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, સામાન્ય માણસને વિશ્વાસ ઉઠી જાય તેવી ભાજપ સરકારનો આરોગ્ય વિભાગ અંધાપા કાંડ, દ્રષ્ટિ ગુમાવવાની ગંભીર ઘટના

અખબારી યાદી તા. ૧૭-૧-૨૦૨૪         અમદાવાદ જીલ્લાના માંડલની હોસ્પીટલમાં અંધાપા કાંડ મુદ્દે ગુજરાત કોંગ્રેસના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, સામાન્ય માણસને વિશ્વાસ ઉઠી જાય તેવી ભાજપ સરકારનો આરોગ્ય વિભાગ અંધાપા કાંડ, દ્રષ્ટિ ગુમાવવાની ગંભીર ઘટના છતાં વધુ એક અંધાપા કાંડ થાય તેની રાહ જોતુ હોય તેમ ઉંઘી

Read More →
આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ પક્ષની ૧૫ જિલ્લાની સંગઠન સંકલન બેઠકમાં સંવાદ કરતા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને સાંસદ શ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે,

આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ પક્ષની ૧૫ જિલ્લાની સંગઠન સંકલન બેઠકમાં સંવાદ કરતા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને સાંસદ શ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે,

અખબારી યાદી તા. ૧૭-૧-૨૦૨૪ આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ પક્ષની ૧૫ જિલ્લાની સંગઠન સંકલન બેઠકમાં સંવાદ કરતા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને સાંસદ શ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ખેડા, આણંદ, સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર શહેર/જિલ્લો, પોરબંદર શહેર / જિલ્લો, ગીરસોમનાથ, જામનગર શહેર / જિલ્લો, અમરેલી, રાજકોટ શહેર / જિલ્લો, બોટાદ, અરવલ્લી અને અમદાવાદ જિલ્લાના સંગઠન

Read More →
આજરોજ માન.પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીની અધ્યક્ષતામાં તેમજ રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીની વિશેષ ઉપસ્થિતિમાં રાજકોટ જીલ્લા/શહેર તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાંથી 2000 થી વધારે કાર્યકર્તાઓ વિવિધ પક્ષમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.

આજરોજ માન.પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીની અધ્યક્ષતામાં તેમજ રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીની વિશેષ ઉપસ્થિતિમાં રાજકોટ જીલ્લા/શહેર તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાંથી 2000 થી વધારે કાર્યકર્તાઓ વિવિધ પક્ષમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.

આપ સૌએ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે આ નિર્ણયને હું આવકારું છું. આપના દ્વારા અને આપની સાથે મળીને ગુજરાત અને સમગ્ર દેશને મજબૂત કરવામાં મોદી સાહેબને ખૂબ મદદરૂપ થઈએ તેવો પ્રયત્ન કરવાનો છે:- શ્રી સી.આર.પાટીલઆપ સૌ માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની બધી જ યોજનાઓમાં વિશ્વાસ રાખીને અને મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ રાખીને જ્યારે

Read More →
આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ ના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસ ના સંગઠન પ્રભારી સાંસદ શ્રી મુકુલ વાસનિક જી એ જિલ્લા શહેર દીઠ સંગઠન સંકલન બેઠક માં માર્ગદર્શન આપતા નિર્દેશ કર્યો હતો

આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ ના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસ ના સંગઠન પ્રભારી સાંસદ શ્રી મુકુલ વાસનિક જી એ જિલ્લા શહેર દીઠ સંગઠન સંકલન બેઠક માં માર્ગદર્શન આપતા નિર્દેશ કર્યો હતો

અખબારી યાદી તા. ૧૬-૧-૨૦૨૪ આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ ના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસ ના સંગઠન પ્રભારી સાંસદ શ્રી મુકુલ વાસનિક જી એ જિલ્લા શહેર દીઠ સંગઠન સંકલન બેઠક માં માર્ગદર્શન આપતા નિર્દેશ કર્યો હતો કે મંડલ અને સેક્ટર ની તમામ નિમણુક ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી પૂર્ણ કરવા માં આવે. ૨૦

Read More →
વિસાવદરમાં ‘આપ’ દ્વારા આયોજિત જનસભામાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા.  વિસાવદરમાં ‘આપ’ દ્વારા આયોજિત જનસભામાં હજારો લોકોએ ‘આપ’ને જીતાડવાનું વચન આપ્યું.

વિસાવદરમાં ‘આપ’ દ્વારા આયોજિત જનસભામાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા. વિસાવદરમાં ‘આપ’ દ્વારા આયોજિત જનસભામાં હજારો લોકોએ ‘આપ’ને જીતાડવાનું વચન આપ્યું.

વિસાવદરની સીટ માટે આકાશ પાતાળ એક કરી દઈશું અને આ સીટ જીતી બતાવીશું: ઈસુદાન ગઢવીજો આપણે વિસાવદરની સીટ ફરીથી જીતી જઈશું તો વિસાવદરની સીટ પર હાથ નાખવાની ભાજપની ફરી ક્યારેય હિંમત નહીં થાય: ઈસુદાન ગઢવી ભાજપમાં તાકાત હોય તો ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરી બતાવે: ઈસુદાન ગઢવીનરેન્દ્રભાઈ મોદીએ ડુંગળીની નિકાસ બંધ કરાવી અને ખેડૂતોને લાખોનું

Read More →

Recent Posts

Categories

Translate »
Home
Videos
Search
WhatsApp Chat
Gujarat Pravasi News