તાજા સમાચાર અને ઘટનાઓ

ગુજરાતના અનોખા સ્થળો, સંસ્કૃતિ અને પરંપરાગત વારસાની સફર. દરેક પ્રવાસી માટે એક નવી શોધ અને અનુભવની વાતો અહીં મેળવો.

સાંબરકાંઠા જિલ્લા ના તલોદ તાલુકા ના રણાસન ગામ ના BSF પેરામિલેટ્રી ના કમલેશભાઈ નિવૃત્ત જવાન સન્માન સમારંભ

સાંબરકાંઠા જિલ્લા ના તલોદ તાલુકા ના રણાસન ગામ ના BSF પેરામિલેટ્રી ના કમલેશભાઈ નિવૃત્ત જવાન સન્માન સમારંભ

કમલેશભાઈ BSF એટલે કે પેરામિલેટ્રી ના જવાન જેમણે ૨૨ વર્ષ દેશ સરહદ અને આંતરિક સુરક્ષા માં ખુબ મોટું યોગદાન પછી નિવૃત્ત થઈ માદરે વતન આવેલ તેમના સત્કાર સમારંભ મા પટેલ દિપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખ ગુજરાત પેરામિલેટ્રી સંગઠન તુલસીભાઈ મહામંત્રી અને વસંતભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ સાબરકાંઠ જિલ્લા પ્રભારી ગોવિંદભાઈ કમલેશભાઈ સાબરકાંઠા જિલ્લા પ્રમુખ તલોદ તાલુકા

Read More →
મોદી સાહેબ ૨૦૨૪ લોકસભા ચૂંટણીની સભાઓમાં મોટેભાગે આપનાં દ્વારા કરવામાં આવતાં ભાષણો સાંભળીને એક નાગરિક તરીકે ખૂબજ દુઃખ અને આશ્ચર્ય થાય છે ગુજરાતની ભાજપ સરકાર આપની અમૂક વાતો નહીં માનતી હોય એવું બની શકે?

મોદી સાહેબ ૨૦૨૪ લોકસભા ચૂંટણીની સભાઓમાં મોટેભાગે આપનાં દ્વારા કરવામાં આવતાં ભાષણો સાંભળીને એક નાગરિક તરીકે ખૂબજ દુઃખ અને આશ્ચર્ય થાય છે ગુજરાતની ભાજપ સરકાર આપની અમૂક વાતો નહીં માનતી હોય એવું બની શકે?

અતુલ દવે સામાજિક કાર્યકર , અમદાવાદમોદીજી વિકસિત દેશોમાં જ્યારે ચૂંટણી હોય ત્યારે દેશની વિદેશ નિતી અને સંરક્ષણ નિતી તેમજ આર્થિક નીતિ વિગેરે મુદ્દે ચર્ચા થાય છે પરંતુ ૨૦૨૪ લોકસભાની ચૂંટણી દરમિયાન લગભગ દરેક સભામાં મોટેભાગે આપશ્રી કોંગ્રેસ અને હિન્દુ મુસ્લિમ તેમજ પાકિસ્તાન અને હવે તો ભેંસોની વાતો કરો છો આનો શું મતલબ? શું ભારત આ

Read More →
શું ગુજરાતમાં કોંગ્રેસની સરકાર છે?

શું ગુજરાતમાં કોંગ્રેસની સરકાર છે?

સામાજિક કાર્યકર્તા અતુલ દવે મોદી સાહેબ આપે એક ચૂંટણી સભામાં એવું કહ્યું કે કોંગ્રેસ સત્તામાં આવશે તો હિન્દુઓની સંપતિ વધારે બાળકો વાળાં અને ઘૂસણખોરોને આપી દેશે એ વાત અલગ છે કે કોંગ્રેસનાં ચૂંટણી ઢંઢેરામાં આવું ક્યાંય નથી લખ્યું છતાં ચાલો આપશ્રી એ કિધું એટલે માની લઇએ તો પણ કોંગ્રેસ તો સત્તામાં આવશે તો આવું કરશે

Read More →
एनडीए के लिए उम्मीदवारों को किसी भी स्ट्रीम में 12वीं की परीक्षा उत्तीर्ण करनी चाहिए,

एनडीए के लिए उम्मीदवारों को किसी भी स्ट्रीम में 12वीं की परीक्षा उत्तीर्ण करनी चाहिए,

सरकार. भारत ने देश के ऊर्जावान युवाओं को सशस्त्र बलों में नौकरी के बेहतर अवसर प्रदान किए हैं। 21 अप्रैल को, यूपीएससी गुजरात के साथ-साथ पूरे भारत में विभिन्न केंद्रों पर राष्ट्रीय रक्षा अकादमी (एनडीए), प्रवेश परीक्षा और संयुक्त रक्षा सेवा (सीडीएस) परीक्षा नामक बहुत प्रतिष्ठित परीक्षाएं आयोजित कर रहा है। सशस्त्र बलों में अधिकारी

Read More →
फर्रुखाबाद लोकसभा सीट से चौथे चरण में मतदान होना है चुनाव लड़ने वाले दलिए एवं निर्दलीय प्रत्याशी नामांकन कर रहे हैं

फर्रुखाबाद लोकसभा सीट से चौथे चरण में मतदान होना है चुनाव लड़ने वाले दलिए एवं निर्दलीय प्रत्याशी नामांकन कर रहे हैं

रिपोर्टर रवी कुमार  फर्रुखाबाद लोकसभा सीट से चौथे चरण में मतदान होना है चुनाव लड़ने वाले दलिए एवं निर्दलीय प्रत्याशी नामांकन कर रहे हैं 24 अप्रैल को इंडिया गठबंधन से सपा प्रत्याशी डॉक्टर नवल किशोर शक बा बसपा से क्रांति पांडे ने अपना नामांकन पत्र दाखिल किया दोनों प्रत्याशियों ने जिला निर्वाचन कार्यालय में पहुंचकर

Read More →
पिनाहट क्षेत्र में गठबंधन प्रत्याशी रामनाथ सिंह सिकरवार ने जनसंपर्क कर एक दर्जन से अधिक गांव में मांगे वोट

पिनाहट क्षेत्र में गठबंधन प्रत्याशी रामनाथ सिंह सिकरवार ने जनसंपर्क कर एक दर्जन से अधिक गांव में मांगे वोट

आगरा,पिनाहट क्षेत्र में गठबंधन प्रत्याशी ने जनसंपर्क कर एक दर्जन से अधिक गांव में मांगे वोट अरनोटा, बसई अरेला मानिकपुरा नगला भरी स्याहीपुरा पिढोरा बर पुरा गरकटू राटोटी कोध, रीठई,बलाई, नगू पुरा भदरौली सूखा ताल बीधा पुरा हुसैनपुरा अर्जुनपुरा पिनाहट सबोरा सहित आदि गांव में पहुंचकर ग्रामीणों ने गठबंधन प्रत्याशी रामनाथ सिकरवार का माला और

Read More →
મોદીજીએ 5G મહા કૌભાંડ આચર્યું, મિત્રોને ફાયદો પહોંચાડવા માટે ‘પહેલા આઓ પહેલા પાઓ’ નીતિ પાસ કરી – સંજય સિંહ

મોદીજીએ 5G મહા કૌભાંડ આચર્યું, મિત્રોને ફાયદો પહોંચાડવા માટે ‘પહેલા આઓ પહેલા પાઓ’ નીતિ પાસ કરી – સંજય સિંહ

અમદાવાદ/ગુજરાત આમ આદમી પાર્ટીએ મોદી સરકાર દ્વારા 5G સ્પેક્ટ્રમ લાયસન્સની નીતિમાં કરવામાં આવેલા ફેરફારોને મહા કૌભાંડ ગણાવ્યું છે. AAPના રાજ્યસભા સદસ્ય સંજય સિંહે કહ્યું કે મોદીજી 5Gનું મોટું કૌભાંડ ચલાવી રહ્યા છે. તેના મિત્રોને ફાયદો પહોંચાડવા માટે, તેણે 5G સ્પેક્ટ્રમના લાયસન્સ માટેની હરાજી પ્રક્રિયાને બદલે સંસદમાં ‘પહેલા આઓ પહેલા પાઓ’ પોલિસી પાસ કરી છે. 2012

Read More →
कप्तान सुशील कुमार आर्य महानिदेशक एनसीसी प्रशंसा पत्र से सम्मानित ।सह संपादक डॉक्टर आलोक दुवेदी

कप्तान सुशील कुमार आर्य महानिदेशक एनसीसी प्रशंसा पत्र से सम्मानित ।सह संपादक डॉक्टर आलोक दुवेदी

आज दिनांक 24 अप्रैल 2024 को 84 उत्तराखंड बटालियन एनसीसी, रुड़की के कमान अधिकारी कर्नल रामाकृष्णन रमेश द्वारा एनसीसी अधिकारियों का अधिवेशन बटालियन परिसर में आयोजित किया गया । अधिवेशन में बटालियन के अंतर्गत आने वाले महाविद्यालयों/विद्यालयों के 35 से अधिक एनसीसी अधिकारियों व केयरटेकर द्वारा प्रतिभाग किया गया । अधिवेशन के प्रारंभ में चौधरी

Read More →
गायत्री ज्ञान मंदिर का ज्ञान यज्ञ अभियान के अन्तर्गत में 407वाँ युगऋषि ऋषि वाङ्मय की स्थापना ‘‘ऋषि का सद्साहित्य छात्र-छात्राओं के जीवन में नैतिक शिक्षा का विकास करता है’’……..उमानंद शर्मा।

गायत्री ज्ञान मंदिर का ज्ञान यज्ञ अभियान के अन्तर्गत में 407वाँ युगऋषि ऋषि वाङ्मय की स्थापना ‘‘ऋषि का सद्साहित्य छात्र-छात्राओं के जीवन में नैतिक शिक्षा का विकास करता है’’……..उमानंद शर्मा।

गायत्री ज्ञान मंदिर इंदिरा नगर, लखनऊ के विचार क्रान्ति ज्ञान यज्ञ अभियान के अन्तर्गत ‘‘सेठ एम.आर. जयपुरिया स्कूल, गोयल कैम्प्स फैजाबाद रोड, लखनऊ उ.प्र.’’ में गायत्री परिवार के संस्थापक युगऋषि पं. श्रीराम शर्मा आचार्य द्वारा रचित सम्पूर्ण 79 खण्डों का 407वाँ ऋषि वांड़मय की स्थापना कार्यक्रम सम्पन्न हुआ। उपरोक्त साहित्य गायत्री परिवार की सक्रीय कार्यकर्त्री

Read More →
તિહાડ જેલ અરવિંદ કેજરીવાલજી માટે યાતના ગૃહ બની ગયું, વડાપ્રધાન અને એલજી 24 કલાક તેમના પર નજર રાખી રહ્યા છે

તિહાડ જેલ અરવિંદ કેજરીવાલજી માટે યાતના ગૃહ બની ગયું, વડાપ્રધાન અને એલજી 24 કલાક તેમના પર નજર રાખી રહ્યા છે

આમ આદમી પાર્ટીએ મંગળવારે મોદી સરકારની તાનાશાહી અને અત્યાચારો પર મોટો ખુલાસો કર્યો છે. AAPના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહે કહ્યું કે તિહાર જેલ સીએમ અરવિંદ કેજરીવાલ માટે ટોર્ચર ચેમ્બર બની ગઈ છે. વડાપ્રધાન અને એલજી 24 કલાક કેજરીવાલ પર નજર રાખી રહ્યા છે. કેજરીવાલ શું કરી રહ્યા છે તે જોવા માટે PMO

Read More →
સુરત લોકસભામાં જે ષડયંત્ર રચવામાં આવ્યું તે પ્રકરણમાં કાનૂની કાર્યવાહીની માંગ સાથે ‘આપ’ પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાની આગેવાનીમાં ‘આપ’ના ડેલીગેશને ચૂંટણી નિરીક્ષકની મુલાકાત લીધી.

સુરત લોકસભામાં જે ષડયંત્ર રચવામાં આવ્યું તે પ્રકરણમાં કાનૂની કાર્યવાહીની માંગ સાથે ‘આપ’ પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાની આગેવાનીમાં ‘આપ’ના ડેલીગેશને ચૂંટણી નિરીક્ષકની મુલાકાત લીધી.

સુરત લોકસભામાં જે ષડયંત્ર રચવામાં આવ્યું તે પ્રકરણમાં કાનૂની કાર્યવાહીની માંગ સાથે આમ આદમી પાર્ટીના મહામંત્રી મનોજભાઈ સોરઠિયાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના ડેલીગેશને ચૂંટણી નિરીક્ષક દિપક આનંદ (IAS)ની મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન મનોજભાઈ સોરઠીયાએ ચૂંટણી નિરીક્ષક દીપક આનંદ સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના ઉમેદવારનું નામાંકન રદ કરવાનો આદેશ આપતાં ચૂંટણી

Read More →
Translate »
Home
Videos
Search
WhatsApp Chat
Gujarat Pravasi News