તાજા સમાચાર અને ઘટનાઓ

ગુજરાતના અનોખા સ્થળો, સંસ્કૃતિ અને પરંપરાગત વારસાની સફર. દરેક પ્રવાસી માટે એક નવી શોધ અને અનુભવની વાતો અહીં મેળવો.

દેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ભાજપા મહિલા મોરચા દ્વારા આયોજિત શક્તિવંદન મહિલા સ્વયં સહાયતા સમૂહ તથા એનજીઓ સંપર્ક અભિયાનની પ્રદેશ કાર્યશાળામાં ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી ઉપસ્થિત રહ્યા હતા.

દેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ભાજપા મહિલા મોરચા દ્વારા આયોજિત શક્તિવંદન મહિલા સ્વયં સહાયતા સમૂહ તથા એનજીઓ સંપર્ક અભિયાનની પ્રદેશ કાર્યશાળામાં ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી ઉપસ્થિત રહ્યા હતા.

આજ રોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ભાજપા મહિલા મોરચા દ્વારા આયોજિત શક્તિવંદન મહિલા સ્વયં સહાયતા સમૂહ તથા એનજીઓ સંપર્ક અભિયાનની પ્રદેશ કાર્યશાળામાં ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજી,પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા,મહિલા મોરચાના પ્રમુખશ્રી ડૉ દિપીકાબેન સરડવા,રાષ્ટ્રીય મંત્રી શ્રીમતી વિજયા રાહટકરજી,રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મહિલા મોરચો શ્રી

Read More →
વડોદરા શહેરના હરણી તળાવમાં બોટ પલટી જતા બાળકોના ડૂબી જવાની હૃદય વિદારક ઘટના અંગે અત્યંત દુઃખની લાગણી વ્યક્ત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું

વડોદરા શહેરના હરણી તળાવમાં બોટ પલટી જતા બાળકોના ડૂબી જવાની હૃદય વિદારક ઘટના અંગે અત્યંત દુઃખની લાગણી વ્યક્ત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું

અખબારી યાદી તા. ૧૮-૧-૨૦૨૪ વડોદરા શહેરના હરણી તળાવમાં બોટ પલટી જતા બાળકોના ડૂબી જવાની હૃદય વિદારક ઘટના અંગે અત્યંત દુઃખની લાગણી વ્યક્ત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, શાળાના માસૂમ બાળકો હરણી તળાવમાં બોટીંગના આનંદ માણવા માટે આનંદ સાથે બેઠા હતા. બોટમાં વધુ સંખ્યા હતી જે પલટી ખાઈ

Read More →
ડિજિટલ ઈન્ડિયા અને પારદર્શક વહિવટની મોટી મોટી વાતો કરતા ભાજપ સરકારના બેનમુન ગેરરીતિનો નમુનો વધુ એકવાર ઉજાગર થયો. • છોટા ઉદેપુરના બોડેલી તાલુકા અને દાહોદ જીલ્લા સહિતની નકલી કચેરી કોભાંડ ની સહી સુકાઈ નથી ત્યા તાલુકાના વહીવટદાર શાસિત ગ્રામપંચાયતોમાં માજી સરપંચોની સહી થી નાણાં ઉપાડવા ની “મેરી પંચાયત” ના ઉલ્લેખ મુજબની ઘટના સામે આવી

ડિજિટલ ઈન્ડિયા અને પારદર્શક વહિવટની મોટી મોટી વાતો કરતા ભાજપ સરકારના બેનમુન ગેરરીતિનો નમુનો વધુ એકવાર ઉજાગર થયો. • છોટા ઉદેપુરના બોડેલી તાલુકા અને દાહોદ જીલ્લા સહિતની નકલી કચેરી કોભાંડ ની સહી સુકાઈ નથી ત્યા તાલુકાના વહીવટદાર શાસિત ગ્રામપંચાયતોમાં માજી સરપંચોની સહી થી નાણાં ઉપાડવા ની “મેરી પંચાયત” ના ઉલ્લેખ મુજબની ઘટના સામે આવી

અખબારી યાદી તા. ૧૮-૧-૨૦૨૪ • ડિજિટલ ઈન્ડિયા અને પારદર્શક વહિવટની મોટી મોટી વાતો કરતા ભાજપ સરકારના બેનમુન ગેરરીતિનો નમુનો વધુ એકવાર ઉજાગર થયો. • છોટા ઉદેપુરના બોડેલી તાલુકા અને દાહોદ જીલ્લા સહિતની નકલી કચેરી કોભાંડ ની સહી સુકાઈ નથી ત્યા તાલુકાના વહીવટદાર શાસિત ગ્રામપંચાયતોમાં માજી સરપંચોની સહી થી નાણાં ઉપાડવા ની “મેરી પંચાયત” ના ઉલ્લેખ

Read More →
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ગુજરાતના તમામ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં આમ આદમી પાર્ટીના કાર્યક્રમો.

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ગુજરાતના તમામ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં આમ આદમી પાર્ટીના કાર્યક્રમો.

પ્રેસનોટ: આમ આદમી પાર્ટી તારીખ: 17/01/2024 રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ગુજરાતના તમામ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં આમ આદમી પાર્ટીના કાર્યક્રમો. 20મી જાન્યુઆરીથી 22મી જાન્યુઆરી સુધી તમામ જિલ્લામાં આમ આદમી પાર્ટીના સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે: ઈસુદાન ગઢવી 21 જાન્યુઆરીએ ગુજરાતના તમામ જિલ્લાઓમાં રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે: ઈસુદાન ગઢવી 22 જાન્યુઆરીએ ગુજરાતના તમામ જિલ્લાઓમાં

Read More →
અમદાવાદ જીલ્લાના માંડલની હોસ્પીટલમાં અંધાપા કાંડ મુદ્દે ગુજરાત કોંગ્રેસના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, સામાન્ય માણસને વિશ્વાસ ઉઠી જાય તેવી ભાજપ સરકારનો આરોગ્ય વિભાગ અંધાપા કાંડ, દ્રષ્ટિ ગુમાવવાની ગંભીર ઘટના

અમદાવાદ જીલ્લાના માંડલની હોસ્પીટલમાં અંધાપા કાંડ મુદ્દે ગુજરાત કોંગ્રેસના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, સામાન્ય માણસને વિશ્વાસ ઉઠી જાય તેવી ભાજપ સરકારનો આરોગ્ય વિભાગ અંધાપા કાંડ, દ્રષ્ટિ ગુમાવવાની ગંભીર ઘટના

અખબારી યાદી તા. ૧૭-૧-૨૦૨૪         અમદાવાદ જીલ્લાના માંડલની હોસ્પીટલમાં અંધાપા કાંડ મુદ્દે ગુજરાત કોંગ્રેસના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, સામાન્ય માણસને વિશ્વાસ ઉઠી જાય તેવી ભાજપ સરકારનો આરોગ્ય વિભાગ અંધાપા કાંડ, દ્રષ્ટિ ગુમાવવાની ગંભીર ઘટના છતાં વધુ એક અંધાપા કાંડ થાય તેની રાહ જોતુ હોય તેમ ઉંઘી

Read More →
આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ પક્ષની ૧૫ જિલ્લાની સંગઠન સંકલન બેઠકમાં સંવાદ કરતા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને સાંસદ શ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે,

આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ પક્ષની ૧૫ જિલ્લાની સંગઠન સંકલન બેઠકમાં સંવાદ કરતા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને સાંસદ શ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે,

અખબારી યાદી તા. ૧૭-૧-૨૦૨૪ આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ પક્ષની ૧૫ જિલ્લાની સંગઠન સંકલન બેઠકમાં સંવાદ કરતા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને સાંસદ શ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ખેડા, આણંદ, સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર શહેર/જિલ્લો, પોરબંદર શહેર / જિલ્લો, ગીરસોમનાથ, જામનગર શહેર / જિલ્લો, અમરેલી, રાજકોટ શહેર / જિલ્લો, બોટાદ, અરવલ્લી અને અમદાવાદ જિલ્લાના સંગઠન

Read More →
આજરોજ માન.પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીની અધ્યક્ષતામાં તેમજ રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીની વિશેષ ઉપસ્થિતિમાં રાજકોટ જીલ્લા/શહેર તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાંથી 2000 થી વધારે કાર્યકર્તાઓ વિવિધ પક્ષમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.

આજરોજ માન.પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીની અધ્યક્ષતામાં તેમજ રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીની વિશેષ ઉપસ્થિતિમાં રાજકોટ જીલ્લા/શહેર તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાંથી 2000 થી વધારે કાર્યકર્તાઓ વિવિધ પક્ષમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.

આપ સૌએ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે આ નિર્ણયને હું આવકારું છું. આપના દ્વારા અને આપની સાથે મળીને ગુજરાત અને સમગ્ર દેશને મજબૂત કરવામાં મોદી સાહેબને ખૂબ મદદરૂપ થઈએ તેવો પ્રયત્ન કરવાનો છે:- શ્રી સી.આર.પાટીલઆપ સૌ માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની બધી જ યોજનાઓમાં વિશ્વાસ રાખીને અને મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ રાખીને જ્યારે

Read More →
આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ ના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસ ના સંગઠન પ્રભારી સાંસદ શ્રી મુકુલ વાસનિક જી એ જિલ્લા શહેર દીઠ સંગઠન સંકલન બેઠક માં માર્ગદર્શન આપતા નિર્દેશ કર્યો હતો

આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ ના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસ ના સંગઠન પ્રભારી સાંસદ શ્રી મુકુલ વાસનિક જી એ જિલ્લા શહેર દીઠ સંગઠન સંકલન બેઠક માં માર્ગદર્શન આપતા નિર્દેશ કર્યો હતો

અખબારી યાદી તા. ૧૬-૧-૨૦૨૪ આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ ના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસ ના સંગઠન પ્રભારી સાંસદ શ્રી મુકુલ વાસનિક જી એ જિલ્લા શહેર દીઠ સંગઠન સંકલન બેઠક માં માર્ગદર્શન આપતા નિર્દેશ કર્યો હતો કે મંડલ અને સેક્ટર ની તમામ નિમણુક ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી પૂર્ણ કરવા માં આવે. ૨૦

Read More →
વિસાવદરમાં ‘આપ’ દ્વારા આયોજિત જનસભામાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા.  વિસાવદરમાં ‘આપ’ દ્વારા આયોજિત જનસભામાં હજારો લોકોએ ‘આપ’ને જીતાડવાનું વચન આપ્યું.

વિસાવદરમાં ‘આપ’ દ્વારા આયોજિત જનસભામાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા. વિસાવદરમાં ‘આપ’ દ્વારા આયોજિત જનસભામાં હજારો લોકોએ ‘આપ’ને જીતાડવાનું વચન આપ્યું.

વિસાવદરની સીટ માટે આકાશ પાતાળ એક કરી દઈશું અને આ સીટ જીતી બતાવીશું: ઈસુદાન ગઢવીજો આપણે વિસાવદરની સીટ ફરીથી જીતી જઈશું તો વિસાવદરની સીટ પર હાથ નાખવાની ભાજપની ફરી ક્યારેય હિંમત નહીં થાય: ઈસુદાન ગઢવી ભાજપમાં તાકાત હોય તો ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરી બતાવે: ઈસુદાન ગઢવીનરેન્દ્રભાઈ મોદીએ ડુંગળીની નિકાસ બંધ કરાવી અને ખેડૂતોને લાખોનું

Read More →
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશી જણાવ્યું હતું કે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશી જણાવ્યું હતું કે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પૂર્વ પ્રમુખ શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા વિશે ચાલતા સમાચાર અફવા છે જાણી જોઈને કોંગ્રેસ પક્ષને તથા અર્જુનભાઇને નુકસાન થાય તે રીતે આવી અફવા ચલાવવામાં આવી રહી છે ત્યારે આવા તથ્યાહિન અને ઉપજાવી કાઢેલા સમાચારો અંગે કોંગ્રેસ પક્ષ સંપૂર્ણ ખંડન કરે છે. તા.૧૩ ના બનાસકાંઠા જીલ્લાના વડગામ ખાતે તથા આજે ઢાલની પોળ

Read More →
‘ભારત જોડો ન્યાય યાત્રા’ ૧૪ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતાશ્રી રાહુલ ગાંધીના નેતૃત્વમાં મણિપુર થી પ્રારંભ થશેઃ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી મલ્લીકાર્જુન ખડગે યાત્રાને પ્રસ્થાન કરાવશે. ૬૨૦૦ કિ.મી. ની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ ૧૧૦ જિલ્લા, ૧૫ રાજ્યોમાંથી પસાર થશે.

‘ભારત જોડો ન્યાય યાત્રા’ ૧૪ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતાશ્રી રાહુલ ગાંધીના નેતૃત્વમાં મણિપુર થી પ્રારંભ થશેઃ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી મલ્લીકાર્જુન ખડગે યાત્રાને પ્રસ્થાન કરાવશે. ૬૨૦૦ કિ.મી. ની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ ૧૧૦ જિલ્લા, ૧૫ રાજ્યોમાંથી પસાર થશે.

અખબારી યાદી તા. ૧૩-૧-૨૦૨૪ દેશના સામાન્ય-મધ્યમવર્ગ સહિત તમામના આર્થિક ન્યાય, સામાજિક ન્યાય અને રાજનીતિક ન્યાય માટે ‘ભારત જોડો ન્યાય યાત્રા’ અંગે માહિતી આપતા અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી હિંમતસિંહ પટેલ એ જણાવ્યું હતું કે, ભારત જોડો યાત્રા ની અભૂતપૂર્વ સફળતા બાદ આદરણીય રાહુલ ગાંધી ના નેતૃત્વ માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ‘ભારત જોડો ન્યાય

Read More →
व्यू ऑफ दार्जिलिंग के एंबेसडर डॉ सविता मिश्रा के नेतृत्व मे एजुकेशनल टूर पर गए कॉलेज के स्टूडेंट्स दार्जिलिंग पश्चिम बंगाल

व्यू ऑफ दार्जिलिंग के एंबेसडर डॉ सविता मिश्रा के नेतृत्व मे एजुकेशनल टूर पर गए कॉलेज के स्टूडेंट्स दार्जिलिंग पश्चिम बंगाल

व्यू ऑफ दार्जिलिंग के एंबेसडर डॉ सविता मिश्रा ने विद्यासागर कॉलेज ऑफ एजुकेशन,फांसीदेवा,दार्जिलिंग के छात्रों को तथा संकाय सदस्यों परितोष महतो,मोहम्मद नसीरुद्दीन आलम, रंगलाल विश्वास के साथ शैक्षिक दौरे के लिए नॉर्थ बंगाल वाइल्ड एनिमल पार्क (बंगाल सफारी) का नेतृत्व किया। टीम ने विभिन्न प्रकार की वनस्पतियों और जीवों की देखा। विभिन्न जीव हैं रॉयल

Read More →
જંગલ જમીન ન ખેડવાના ભરૂચ સાંસદના ફરમાન અંગે સરકાર સ્પષ્ટતા કરે:સંદીપ માંગરોલા

જંગલ જમીન ન ખેડવાના ભરૂચ સાંસદના ફરમાન અંગે સરકાર સ્પષ્ટતા કરે:સંદીપ માંગરોલા

ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા દ્વારા આદિવાસીઓને જંગલની જમીન ન ખેડવા બાબતે એક જાહેર કાર્યક્રમ દરમિયાન કેહવામાં આવ્યુ છે. આ નિવેદન સામે આદિવાસી વિસ્તારમાં અસંતોષનું વાતાવરણ ઊભું થયું છે. એક તરફ ભાજપના સાંસદ પર્યાવરણ ની ચિંતા કરે છે અને બીજી તરફ છત્તીસગઢ સરકાર દ્વારા હસદેવ જંગલ કાપવા માટેના આદેશો ભાજપ સરકાર દ્વારા કરવામાં આવ્યા છે.

Read More →
રાજસ્થાનમાં ૪૫૦ રૂ. ગેસ સીલીન્ડરની નવા વર્ષની ભેટની જાહેરાત કરતી ભાજપા ગુજરાતની મહિલાઓને ૪૫૦ રૂ. ગેસ સીલીન્ડર ક્યારે આપશે ?

રાજસ્થાનમાં ૪૫૦ રૂ. ગેસ સીલીન્ડરની નવા વર્ષની ભેટની જાહેરાત કરતી ભાજપા ગુજરાતની મહિલાઓને ૪૫૦ રૂ. ગેસ સીલીન્ડર ક્યારે આપશે ?

અખબારી યાદી તા. ૦૧-૦૧-૨૦૨૪ જુદા જુદા વાયદા કરનારે ભાજપા છેલ્લા ૨૫ વર્ષથી ગુજરાતમાં સત્તા સ્થાને હોવા છતાં ગુજરાતની જનતાને અન્યાય કરી રહી હોવાનો સ્પષ્ટ આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રાજસ્થાનમાં નવા વર્ષની ભેટ તરીકે ૪૫૦ રૂ. ના એલ.પી.જી. ગેસ સીલીન્ડરની જાહેરાતો કરી રહી છે. બીજી

Read More →
આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપ પાસે વિકાસલક્ષી કોઈ મુદ્દો નથીઃ હરપાલસિંહ ચુડાસમા.

આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપ પાસે વિકાસલક્ષી કોઈ મુદ્દો નથીઃ હરપાલસિંહ ચુડાસમા.

અખબારી યાદી તા. ૩૦-૧૨-૨૦૨૩ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલે રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસની નવીન ઓફિસનું ઉદ્ઘાટન કર્યું હતું જેમાં યુવા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં યુવા કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ

Read More →
Translate »
Home
Videos
Search
WhatsApp Chat
Gujarat Pravasi News