તાજા સમાચાર અને ઘટનાઓ

ગુજરાતના અનોખા સ્થળો, સંસ્કૃતિ અને પરંપરાગત વારસાની સફર. દરેક પ્રવાસી માટે એક નવી શોધ અને અનુભવની વાતો અહીં મેળવો.

શ્રી જગન્નાથ મંદિરની કરોડોની જમીન મફતનાં ભાવે બંધ બારણે મુસ્લિમને પધરાવી દેવા બાબતની જાણકારી આપવા શ્રી સનાતન ધર્મ સંરક્ષણ સમિતિને જાહેર પત્

શ્રી જગન્નાથ મંદિરની કરોડોની જમીન મફતનાં ભાવે બંધ બારણે મુસ્લિમને પધરાવી દેવા બાબતની જાણકારી આપવા શ્રી સનાતન ધર્મ સંરક્ષણ સમિતિને જાહેર પત્

શ્રી સનાતન ધર્મ સંરક્ષણ સમિતિ, ગુજરાત પૂજ્ય સંતોનાં ચરણોમાં કોટી કોટી વંદન શ્રી સનાતન ધર્મની રક્ષા માટે સનાતન ધર્મ સંરક્ષણ સમિતિ તેમજ એની પેટા સમિતિની રચના માટે ગત તારીખ ૨૧/૯/૨૦૨૩ નાં રોજ શ્રી ગોરક્ષનાથ આશ્રમ જૂનાગઢ ખાતે મળેલાં પૂજ્ય સંતોનાં સંમેલનમાં હું હાજર હતો એ કાર્યક્રમમાં આપ સૌ સંતો મહંતોને મેં સાંભળ્યા જેમાં સનાતન ધર્મની

Read More →
• મહારાષ્ટ્રના ખેડૂતોને છેતરીને કરોડો રૂપિયાની કાળી કમાણી કરતા બીજ બુટલેગરોના મહારાષ્ટ્રમાથી બિસ્તરા – પોટલા ભરશે.  • મહારાષ્ટ્ર રાજ્ય વિધાનસભામાં ખેડૂતોના વિશાળહિતમાં ત્રણ કાયદા લાવતુ દેશનું પહેલું રાજ્ય બનશે….મનહર પટેલ?

• મહારાષ્ટ્રના ખેડૂતોને છેતરીને કરોડો રૂપિયાની કાળી કમાણી કરતા બીજ બુટલેગરોના મહારાષ્ટ્રમાથી બિસ્તરા – પોટલા ભરશે. • મહારાષ્ટ્ર રાજ્ય વિધાનસભામાં ખેડૂતોના વિશાળહિતમાં ત્રણ કાયદા લાવતુ દેશનું પહેલું રાજ્ય બનશે….મનહર પટેલ?

મહારાષ્ટ્રના ખેડૂતોને છેતરીને કરોડો રૂપિયાની કાળી કમાણી કરતા બીજ બુટલેગરોના મહારાષ્ટ્રમાથી બિસ્તરા – પોટલા ભરશે. – મનહર પટેલ • મહારાષ્ટ્ર રાજ્ય વિધાનસભામાં ખેડૂતોના વિશાળહિતમાં ત્રણ કાયદા લાવતુ દેશનું પહેલું રાજ્ય બનશે….મનહર પટેલ? (1) ખેડૂતોને વળતર અપાવવા… (2) નકલી બિયારણના કાયદાઓમાં વધારાની અસહ્ય સજા કરવાની જોગવાઈ…. (3) ખતરનાક અસામાજિક પ્રવૃતિ (પ્રિવેન્શન ઑફ ડેન્જરસ એક્ટિવિટીઝ ઑફ સ્લમલોર્ડ્સ,

Read More →
આજરોજ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સૌરાષ્ટ્રમાં સતત 28 દિવસ કરતાં વધારે સમય વરસાદ ન પડવાથી ખેડૂતો ને મોટા પ્રમાણ માં પાક નુકશાન થયું છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર ને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને સહાય ચૂકવવાની માંગણી સાથે “આપ” નેતા રાજુભાઈ કરપડા ની આગેવાનીમાં મુળી તાલુકા મામલતદાર શ્રી ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. આ તકે આમ આદમી પાર્ટી તાલુકા પ્રમુખ કિશોરભાઈ સોળમીયા, મહેન્દ્રસિંહ સહિત મોટી સંખ્યા મા કાર્યકર્તાઓ સાથે ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા

આજરોજ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સૌરાષ્ટ્રમાં સતત 28 દિવસ કરતાં વધારે સમય વરસાદ ન પડવાથી ખેડૂતો ને મોટા પ્રમાણ માં પાક નુકશાન થયું છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર ને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને સહાય ચૂકવવાની માંગણી સાથે “આપ” નેતા રાજુભાઈ કરપડા ની આગેવાનીમાં મુળી તાલુકા મામલતદાર શ્રી ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. આ તકે આમ આદમી પાર્ટી તાલુકા પ્રમુખ કિશોરભાઈ સોળમીયા, મહેન્દ્રસિંહ સહિત મોટી સંખ્યા મા કાર્યકર્તાઓ સાથે ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા

આજરોજ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સૌરાષ્ટ્રમાં સતત 28 દિવસ કરતાં વધારે સમય વરસાદ ન પડવાથી ખેડૂતો ને મોટા પ્રમાણ માં પાક નુકશાન થયું છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર ને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને સહાય ચૂકવવાની માંગણી સાથે “આપ” નેતા રાજુભાઈ કરપડા ની આગેવાનીમાં મુળી તાલુકા મામલતદાર શ્રી ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. આ તકે આમ આદમી

Read More →
પશુધન, ખેતી, ધંધા-ઉદ્યોગ અને માનવજીવનને થયેલ મોટા પાયે થયેલ તારાજી માટે ‘સ્પેશીયલ પેકેજ’ જાહેર કરે: સત્વરે સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવે અને માનવસર્જિત પુરને કારણે મોટાપાયે નુકશાની માટે તાત્કાલિક કેશ ડોલ સહિતની રાહત ચૂકવવામાં આવે: કોંગ્રેસ. • માનવસર્જિત આફતની ન્યાયધીશના વડપણ હેઠળ SITની રચના કરી ન્યાયિક તપાસ કરવામાં આવે : કોંગ્રેસ • માનવસર્જિત આફતથી ભરૂચ-નર્મદાના પૂરગ્રસ્ત વિસ્તારોની કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે મુલાકાત લીધી: અસરગ્રસ્તોની વેદના અને વ્યથા સાંભળી, તંત્રની નિષ્ક્રિયતા સામે આવી

પશુધન, ખેતી, ધંધા-ઉદ્યોગ અને માનવજીવનને થયેલ મોટા પાયે થયેલ તારાજી માટે ‘સ્પેશીયલ પેકેજ’ જાહેર કરે: સત્વરે સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવે અને માનવસર્જિત પુરને કારણે મોટાપાયે નુકશાની માટે તાત્કાલિક કેશ ડોલ સહિતની રાહત ચૂકવવામાં આવે: કોંગ્રેસ. • માનવસર્જિત આફતની ન્યાયધીશના વડપણ હેઠળ SITની રચના કરી ન્યાયિક તપાસ કરવામાં આવે : કોંગ્રેસ • માનવસર્જિત આફતથી ભરૂચ-નર્મદાના પૂરગ્રસ્ત વિસ્તારોની કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે મુલાકાત લીધી: અસરગ્રસ્તોની વેદના અને વ્યથા સાંભળી, તંત્રની નિષ્ક્રિયતા સામે આવી

માનવસર્જિત આફતથી દક્ષીણ ગુજરાતના નર્મદા, સુરત, ભરૂચ, સહીતના જીલ્લાઓમાં નર્મદાના નીરથી ભયાવહ પુરની સ્થિતિ સર્જાયેલી મોટા પાયે નુકસાન-તારાજીનો ચિતાર રજુ કરતા ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શૈલેષ પરમારે જણાવ્યું હતું કે સરદાર સરોવર પરિયોજનામાં 18 લાખ કયુસેક પાણી નર્મદા નદીમાં છોડતા વડોદરા, ભરૂચ અને નર્મદા જીલ્લામાં મોટા પાયે નુકસાન થયું છે. ભરૂચ જીલ્લામાં કડોદ, શુકલતીર્થ,

Read More →
“મુખ્યમંત્રી કિસાન સહાય યોજના” અંતર્ગત ખેડૂતોને સહાય ચૂકવવાની માંગણી સાથે આવતીકાલે તા: 20-9-2023 ને બુધવારના “આમ આદમી પાર્ટી” તમામ તાલુકા મથકે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરશે

“મુખ્યમંત્રી કિસાન સહાય યોજના” અંતર્ગત ખેડૂતોને સહાય ચૂકવવાની માંગણી સાથે આવતીકાલે તા: 20-9-2023 ને બુધવારના “આમ આદમી પાર્ટી” તમામ તાલુકા મથકે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરશે

  “મુખ્યમંત્રી કિસાન સહાય યોજના” મુજબ જે દુષ્કાળની વ્યાખ્યા બતાવવામાં આવી છે કે ચોમાસાની શરૂઆતથી 31 ઓગસ્ટ સુધી જો સતત ચાર અઠવાડિયા (28) દિવસ વરસાદ ન પડે તેવા તાલુકાને આ યોજના અંતર્ગત દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવા જેમાં 33% થી 60% સુધી નુકસાન હોય એ ખેડૂતો ને પ્રતિ હેક્ટર રું.20000 ચાર હેક્ટરની મર્યાદામાં ચૂકવવાની જોગવાઈ છે

Read More →
તાજેતરમાં દક્ષીણ ગુજરાતના નર્મદા, સુરત, ભરૂચ, સહીતના જીલ્લાઓમાં અતિશય વરસાદ અને નર્મદાના નીરથી ભયાવહ પુરની સ્થિતિ સર્જાયેલી છે. ત્યારે માનવસર્જિત આપદાને કારણે સરદાર સરોવર પરિયોજના-બંધ સંચાલન સત્તાધીશોની ગંભીર ગુનાહિત બેદરકારી અને બેજવાબદારી-લેટ લતીફી ના લીધે હજારો પરિવારો પુરનો ભોગ બન્યાં:

તાજેતરમાં દક્ષીણ ગુજરાતના નર્મદા, સુરત, ભરૂચ, સહીતના જીલ્લાઓમાં અતિશય વરસાદ અને નર્મદાના નીરથી ભયાવહ પુરની સ્થિતિ સર્જાયેલી છે. ત્યારે માનવસર્જિત આપદાને કારણે સરદાર સરોવર પરિયોજના-બંધ સંચાલન સત્તાધીશોની ગંભીર ગુનાહિત બેદરકારી અને બેજવાબદારી-લેટ લતીફી ના લીધે હજારો પરિવારો પુરનો ભોગ બન્યાં:

તાજેતરમાં દક્ષીણ ગુજરાતના નર્મદા, સુરત, ભરૂચ, સહીતના જીલ્લાઓમાં અતિશય વરસાદ અને નર્મદાના નીરથી ભયાવહ પુરની સ્થિતિ સર્જાયેલી છે. ત્યારે માનવસર્જિત આપદાને કારણે સરદાર સરોવર પરિયોજના-બંધ સંચાલન સત્તાધીશોની ગંભીર ગુનાહિત બેદરકારી અને બેજવાબદારી-લેટ લતીફી ના લીધે હજારો પરિવારો પુરનો ભોગ બન્યાં: કરોડો રૂપિયાની ઘરવખરી અને સંપત્તિને નુકસાન થયું.પૂરગ્રસ્ત બનેલા નર્મદા ભરૂચ જિલ્લાના નાગરિકોની મુલાકાત અને સ્થાનિક

Read More →
ભાજપા ગુજરાત પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે વિશ્વ નેતા, ભારત માતા ના સપૂત આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિવસ નિમિત્તે આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ જી ના નેતૃત્વમાં ચાલતા સુપોષણ અભિયાન અંતર્ગત પ્રદેશ ભાજપા કોષાધ્યક્ષ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ (કાકા) ના હસ્તે સુપોષણ જરુરીયાતમંદ બાળકોને સુપોષીત આહારની કીટ વિતરણ કરવામાં આવી.

ભાજપા ગુજરાત પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે વિશ્વ નેતા, ભારત માતા ના સપૂત આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિવસ નિમિત્તે આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ જી ના નેતૃત્વમાં ચાલતા સુપોષણ અભિયાન અંતર્ગત પ્રદેશ ભાજપા કોષાધ્યક્ષ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ (કાકા) ના હસ્તે સુપોષણ જરુરીયાતમંદ બાળકોને સુપોષીત આહારની કીટ વિતરણ કરવામાં આવી.

ભાજપા ગુજરાત પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે વિશ્વ નેતા, ભારત માતા ના સપૂત આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિવસ નિમિત્તે આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ જી ના નેતૃત્વમાં ચાલતા સુપોષણ અભિયાન અંતર્ગત પ્રદેશ ભાજપા કોષાધ્યક્ષ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ (કાકા) ના હસ્તે સુપોષણ જરુરીયાતમંદ બાળકોને સુપોષીત આહારની કીટ વિતરણ કરવામાં આવી. આ કાર્યક્રમમા પ્રદેશ સહ

Read More →
गायत्री ज्ञान मंदिर का ज्ञान यज्ञ अभियान के अन्तर्गत में 395वाँ युगऋषि ऋषि वाङ्मय की स्थापना  ‘‘सद्ज्ञान व्यक्ति को नर से नारायन बना सकता है’’………उमानंद शर्मा।

गायत्री ज्ञान मंदिर का ज्ञान यज्ञ अभियान के अन्तर्गत में 395वाँ युगऋषि ऋषि वाङ्मय की स्थापना ‘‘सद्ज्ञान व्यक्ति को नर से नारायन बना सकता है’’………उमानंद शर्मा।

गायत्री ज्ञान मंदिर का ज्ञान यज्ञ अभियान के अन्तर्गत में 395वाँ युगऋषि ऋषि वाङ्मय की स्थापना ‘‘सद्ज्ञान व्यक्ति को नर से नारायन बना सकता है’’………उमानंद शर्मा। गायत्री ज्ञान मंदिर इंदिरा नगर, लखनऊ के विचार क्रान्ति ज्ञान यज्ञ अभियान के अन्तर्गत‘‘सिटी इंटरनेशनल स्कूल एवर ग्रीन कैम्पस देवां रोड लखनऊ’’ के पुस्तकालय में गायत्री परिवार के संस्थापक

Read More →
સરદાર સરોવર ડેમમાં મોટા પાયે પાણી છોડાતા હજારો નાગરિકો પુરમાં ફસાયા, કરોડો રૂપિયાની ઘરવખરી અને સંપત્તિને નુકસાન થયું.

સરદાર સરોવર ડેમમાં મોટા પાયે પાણી છોડાતા હજારો નાગરિકો પુરમાં ફસાયા, કરોડો રૂપિયાની ઘરવખરી અને સંપત્તિને નુકસાન થયું.

સરદાર સરોવર ડેમમાં મોટા પાયે પાણી છોડાતા હજારો નાગરિકો પુરમાં ફસાયા, કરોડો રૂપિયાની ઘરવખરી અને સંપત્તિને નુકસાન થયું. આસપાસના ગામોમાં ખેડુતોની કિંમતી જમીન ધોવાઈ તેમ છતાં ભાજપ સરકાર લાજવાને બદલે ગાજી રહી છે ત્યારે આ માનવ સર્જીત આપત્તિમાં પણ કોંગ્રેસ પક્ષ ભરુચ, નર્મદા, વડોદરા સહિતના વિસ્તારમાં પાણીમાં ફસાયેલા નાગરિકોને મદદ કરી રહી છે. ગુજરાત પ્રદેશ

Read More →
ભાજપના ત્રણ દાયકાના શાસનમાં શિક્ષણનું ખાનગીકરણ થયું, વેપારીકરણ કર્યું, હવે બિલથી શિક્ષણનું સરકારીકરણ થશે: અમીત ચાવડા  પબ્લિક યુનિવર્સિટી બિલથી  ૧૧ યુનિવર્સિટીની શૈક્ષણિક સ્વાયત્તા, એકેડેમિક સ્વાયત્તા અને આર્થિક સ્વાયત્તા ખતમ થઈ જશે: અમીત ચાવડા  સેનેટ સિન્ડિકેટ હટાવી દેવાને કારણે વિદ્યાર્થીઓ, અધ્યાપકો, આચર્યો, બિન શૈક્ષણિક કર્મચારીઓના મજબૂત પ્રતિનિધિઓના બદલે સરકારના માનીતા અને હાં માં હાં ભરનારા જ મેમ્બર્સ જ બનશે: અમીત ચાવડા

ભાજપના ત્રણ દાયકાના શાસનમાં શિક્ષણનું ખાનગીકરણ થયું, વેપારીકરણ કર્યું, હવે બિલથી શિક્ષણનું સરકારીકરણ થશે: અમીત ચાવડા પબ્લિક યુનિવર્સિટી બિલથી ૧૧ યુનિવર્સિટીની શૈક્ષણિક સ્વાયત્તા, એકેડેમિક સ્વાયત્તા અને આર્થિક સ્વાયત્તા ખતમ થઈ જશે: અમીત ચાવડા સેનેટ સિન્ડિકેટ હટાવી દેવાને કારણે વિદ્યાર્થીઓ, અધ્યાપકો, આચર્યો, બિન શૈક્ષણિક કર્મચારીઓના મજબૂત પ્રતિનિધિઓના બદલે સરકારના માનીતા અને હાં માં હાં ભરનારા જ મેમ્બર્સ જ બનશે: અમીત ચાવડા

પબ્લિક યુનિવર્સીટી બિલ અંગે વિધાનસભામાં ચર્ચા કરતા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું, “ભૂતકાળની આપણી શૈક્ષણિક પરંપરાઓ, ભવ્યતાઓ અને તેના કારણે જે જાહેર જીવનને મળ્યું, સમાજને મળ્યું આપણાં રાજય અને રાષ્ટ્રની જે પ્રગતિ થઇ તે બાબતની પણ ખૂબ વિસ્તૃત વાત કરીને એટલુ ચોક્કસ કહીશ કે ત્રણ દાયકાથી રાજયમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં

Read More →
આજરોજ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ શ્રી સંજય સિંહે ‘આપ’ ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવી, ‘આપ’ રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી શ્રી ગોપાલ ઈટાલીયા અને ‘આપ’ ગુજરાતના પ્રદેશ નેતૃત્વ સાથે ગાંધી આશ્રમની મુલાકાત લીધી અને મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને હ્રદયકુંજમાં ગાંધીજીને પ્રિય એવો રેટિંયો પણ કાંત્યો.

આજરોજ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ શ્રી સંજય સિંહે ‘આપ’ ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવી, ‘આપ’ રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી શ્રી ગોપાલ ઈટાલીયા અને ‘આપ’ ગુજરાતના પ્રદેશ નેતૃત્વ સાથે ગાંધી આશ્રમની મુલાકાત લીધી અને મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને હ્રદયકુંજમાં ગાંધીજીને પ્રિય એવો રેટિંયો પણ કાંત્યો.

આજરોજ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ શ્રી સંજય સિંહે ‘આપ’ ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવી, ‘આપ’ રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી શ્રી ગોપાલ ઈટાલીયા અને ‘આપ’ ગુજરાતના પ્રદેશ નેતૃત્વ સાથે ગાંધી આશ્રમની મુલાકાત લીધી અને મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને હ્રદયકુંજમાં ગાંધીજીને પ્રિય એવો રેટિંયો પણ કાંત્યો.  

Read More →
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહ આજે ગુજરાતની મુલાકાતે પધાર્યા છે. આજે સંજય સિંહે પ્રદેશના નેતાઓ સાથે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સમીક્ષા બેઠક કરી અને ત્યારબાદ કાર્યકર્તા સંમેલનમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. આ કાર્યકર્તા સંમેલનમાં આમ આદમી પાર્ટીના સમગ્ર ગુજરાતના હજારો કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ કાર્યકર્તા સંમેલન આવનારી લોકસભા ચૂંટણી માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે કારણ કે હવે લોકસભા ચૂંટણીમાં વધુ સમય રહ્યો નથી.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહ આજે ગુજરાતની મુલાકાતે પધાર્યા છે. આજે સંજય સિંહે પ્રદેશના નેતાઓ સાથે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સમીક્ષા બેઠક કરી અને ત્યારબાદ કાર્યકર્તા સંમેલનમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. આ કાર્યકર્તા સંમેલનમાં આમ આદમી પાર્ટીના સમગ્ર ગુજરાતના હજારો કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ કાર્યકર્તા સંમેલન આવનારી લોકસભા ચૂંટણી માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે કારણ કે હવે લોકસભા ચૂંટણીમાં વધુ સમય રહ્યો નથી.

અમદાવાદ/ગુજરાત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહ આજે ગુજરાતની મુલાકાતે પધાર્યા છે. આજે સંજય સિંહે પ્રદેશના નેતાઓ સાથે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સમીક્ષા બેઠક કરી અને ત્યારબાદ કાર્યકર્તા સંમેલનમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. આ કાર્યકર્તા સંમેલનમાં આમ આદમી પાર્ટીના સમગ્ર ગુજરાતના હજારો કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ કાર્યકર્તા સંમેલન આવનારી

Read More →
आज दिनांक 16 सितंबर 2023 को चौधरी भरत सिंह डीएवी इंटर कॉलेज, झबरेड़ा (हरिद्वार) मे प्री थल सेना कैंप-द्वितीय में साइबर पुलिस स्टेशन, देहरादून के आये सब इंस्पेक्टर कुलदीप टम्टा व साइबर एक्सपर्ट नितिन रमोला ने साइबर अवेयरनेस प्रोग्राम के तहत साइबर क्राइम औ

आज दिनांक 16 सितंबर 2023 को चौधरी भरत सिंह डीएवी इंटर कॉलेज, झबरेड़ा (हरिद्वार) मे प्री थल सेना कैंप-द्वितीय में साइबर पुलिस स्टेशन, देहरादून के आये सब इंस्पेक्टर कुलदीप टम्टा व साइबर एक्सपर्ट नितिन रमोला ने साइबर अवेयरनेस प्रोग्राम के तहत साइबर क्राइम औ

आज दिनांक 16 सितंबर 2023 को चौधरी भरत सिंह डीएवी इंटर कॉलेज, झबरेड़ा (हरिद्वार) मे प्री थल सेना कैंप-द्वितीय में साइबर पुलिस स्टेशन, देहरादून के आये सब इंस्पेक्टर कुलदीप टम्टा व साइबर एक्सपर्ट नितिन रमोला ने साइबर अवेयरनेस प्रोग्राम के तहत साइबर क्राइम और साइबर फ्रॉड विषय पर एनसीसी कैडेट्स को विस्तारपूर्व जानकारी उपलब्ध कराई

Read More →
एनवीएस राष्ट्रीय टेबल टेनिस प्रतियोगिता में जयपुर और लखनऊ संभाग का दबदबा  एनवीएस राष्ट्रीय टेबल टेनिस प्रतियोगिता का आयोजन जवाहर नवोदय विद्यालय माना कैम्प रायपुर छत्तीसगढ़ में दिनांक 11/09/2023 को रायपुर सांसद श्री सुनील सोनी के कर कमलों से शुभारंभ किया गया।

एनवीएस राष्ट्रीय टेबल टेनिस प्रतियोगिता में जयपुर और लखनऊ संभाग का दबदबा एनवीएस राष्ट्रीय टेबल टेनिस प्रतियोगिता का आयोजन जवाहर नवोदय विद्यालय माना कैम्प रायपुर छत्तीसगढ़ में दिनांक 11/09/2023 को रायपुर सांसद श्री सुनील सोनी के कर कमलों से शुभारंभ किया गया।

एनवीएस राष्ट्रीय टेबल टेनिस प्रतियोगिता में जयपुर और लखनऊ संभाग का दबदबा एनवीएस राष्ट्रीय टेबल टेनिस प्रतियोगिता का आयोजन जवाहर नवोदय विद्यालय माना कैम्प रायपुर छत्तीसगढ़ में दिनांक 11/09/2023 को रायपुर सांसद श्री सुनील सोनी के कर कमलों से शुभारंभ किया गया। सांसद महोदय ने खिलाड़ियो का हौसला बढ़ाते हुए जीवन में खेल के महत्व

Read More →
मंगलौर। हरिद्वार। राजकीय हाई स्कूल लेबर हरी के प्रांगण में ब्लॉक स्तरीय वॉलीबॉल विद्यालय प्रतियोगिता का आयोजन हुआ जिसका उद्घाटन बेसिक शिक्षा निदेशक तथा ब्लाक खंड शिक्षा अधिकारी नारसन जगदीश प्रसाद काला जी के द्वारा किया गया।

मंगलौर। हरिद्वार। राजकीय हाई स्कूल लेबर हरी के प्रांगण में ब्लॉक स्तरीय वॉलीबॉल विद्यालय प्रतियोगिता का आयोजन हुआ जिसका उद्घाटन बेसिक शिक्षा निदेशक तथा ब्लाक खंड शिक्षा अधिकारी नारसन जगदीश प्रसाद काला जी के द्वारा किया गया।

।। खेल के द्वारा समाज को सही दिशा दी जा सकती है।। मंगलौर। हरिद्वार। राजकीय हाई स्कूल लेबर हरी के प्रांगण में ब्लॉक स्तरीय वॉलीबॉल विद्यालय प्रतियोगिता का आयोजन हुआ जिसका उद्घाटन बेसिक शिक्षा निदेशक तथा ब्लाक खंड शिक्षा अधिकारी नारसन जगदीश प्रसाद काला जी के द्वारा किया गया। अपने संबोधन में बेसिक शिक्षा निदेशक

Read More →

Recent Posts

Categories

Translate »
Home
Videos
Search
WhatsApp Chat
Gujarat Pravasi News