દિલ્હીમાં આપના નેતાના ધર્મપરિવર્તન મામલે ગુજરાતના શિક્ષણ પ્રધાને આમ આદમી પાર આકરા પ્રહાર કર્યા હતા.આમ આદમી પાર્ટી હિન્દૂ સમાજ પર થુકવાનું કામ કરી રહ્યું છે.આમ આદમી પાર્ટીના ચાવવામાં અને બતાવના દાંત અલગ છે.ગુજરાતની જનતા આ હિન્દૂ ધર્મ વિરોધી પાર્ટીને ગુજરાતમાં પગ પણ નહીં મુકવા દે તેવો વિશ્વાસ છે.
અમદાવાદ : રાજેન્દ્ર પોલે ધર્માંતરણ કાર્યક્રમ હાજરી આપી મોટી સંખ્યામાં ઉપસ્થતી લોકોને હિન્દૂ ધર્મ વિરોધ અને હિન્દૂ ધર્મના દેવી દેવતાની પૂજા નહીં કરવાના શપથ ના કાર્યક્રમ હાજરી આપી હતી ને લઈ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે.જેને લઈ ગુજરાત શિક્ષણ પ્રધાને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા.
બાઈટ_જીતુ વાઘણી,
શિક્ષણ મંત્રી
2 Comments
The next time I read a blog, I hope that it wont disappoint me as much as this one. After all, I know it was my choice to read, however I genuinely thought you would probably have something interesting to talk about. All I hear is a bunch of whining about something you could fix if you werent too busy looking for attention.
What a fantastic read! The humor made it even better. For further details, check out: READ MORE. Any thoughts?