Author: Gujarat Pravasi News

झाँसी। जनपद के लब्धप्रतिष्ठित विद्वान एवं प्रखर विचारक डॉ. विद्यासागर उपाध्याय अंतरराष्ट्रीय मंच पर जिले का गौरव बढ़ाने जा रहे हैं। बुन्देलखण्ड विश्वविद्यालय एवं उत्तर प्रदेश हिन्दी संस्थान के संयुक्त तत्वावधान में आयोजित दो-दिवसीय अंतरराष्ट्रीय संगोष्ठी में उन्हें ‘बीज वक्ता’ के रूप में आमंत्रित किया गया है। विषय: ‘बुंदेलखंड के साहित्य, समाज और संस्कृति में श्रीराम’ 23 व 24 फरवरी को आयोजित इस संगोष्ठी में भारत सहित विश्व के पाँच देशों से आए शोधार्थी, प्रोफेसर और ख्यातिलब्ध साहित्यकार सहभागिता करेंगे। प्रथम सत्र में डॉ. उपाध्याय मुख्य व्याख्यान प्रस्तुत करेंगे। डॉ. उपाध्याय अपनी विलक्षण विद्वत्ता और सनातन संस्कृति के गहन विश्लेषण…

Read More

रुड़की, हरिद्वार (उत्तराखंड)। जिला प्रशिक्षण एवं शिक्षा संस्थान (डायट) रुड़की सभागार में प्रारंभिक बाल्यावस्था देखभाल एवं शिक्षा के नीतिगत एवं विकासात्मक आधार तथा आधारभूत साक्षरता एवं संख्या ज्ञान पर आधारित ‘उत्तरा मॉड्यूल’ पर आयोजित पाँच दिवसीय प्रशिक्षण कार्यक्रम के प्रथम चरण का सफलतापूर्वक समापन हुआ। इस प्रशिक्षण में रुड़की एवं भगवानपुर क्षेत्र की 71 आंगनवाड़ी कार्यकर्ताओं ने सक्रिय सहभागिता की, जिनमें से 12 को संदर्भदाता के रूप में तैयार किया गया। बाल मनोविज्ञान और आधारभूत साक्षरता पर विशेष फोकस कार्यक्रम समन्वयक डॉ. सरस्वती पुंडीर ने बताया कि पाँच दिनों के दौरान प्रतिभागियों ने बाल मनोविज्ञान एवं आधारभूत साक्षरता के सातों…

Read More

मैनपुरी। पत्रकार रक्षक एकता सुरक्षा संघ उत्तर प्रदेश इकाई द्वारा छात्रों में सड़क सुरक्षा, ट्रैफिक नियमों, फर्स्ट एड एवं सीपीआर के प्रति जागरूकता बढ़ाने हेतु आयोजित नि:शुल्क प्रशिक्षण कार्यक्रम सफलतापूर्वक संपन्न हुआ। संघ के राष्ट्रीय महासचिव पंकज बाबू के नेतृत्व में आर.एस. एजुकेशनल एकेडमी, मंडी क्रॉसिंग करहल (मैनपुरी) में 20 फरवरी को रोड सेफ्टी, ट्रैफिक अवेयरनेस, फर्स्ट एड एवं सीपीआर विषय पर विस्तृत प्रशिक्षण दिया गया।  मंचासीन अतिथियों ने दिया मार्गदर्शन कार्यक्रम के दौरान राष्ट्रीय अध्यक्ष सचिन यादव (सचिन आजाद) ने छात्रों को सड़क सुरक्षा नियमों का पालन करने, हेलमेट और सीट बेल्ट के महत्व, दुर्घटना की स्थिति में प्राथमिक…

Read More

સાવરકુંડલા: શહેરની પવિત્ર ધરા પર આજે ભક્તિ અને શ્રદ્ધાનો અભૂતપૂર્વ મેળાપ જોવા મળ્યો. સમસ્ત ભરવાડ સમાજ દ્વારા આયોજિત *ચતુર્થ “સાવરકુંડલા થી દ્વારકા પદયાત્રા સંઘ”*નું માલધારી ચોકથી ગગનભેદી “જય દ્વારકાધીશ”ના નાદ સાથે ભવ્ય પ્રસ્થાન થયું. મહાયજ્ઞ સાથે પદયાત્રાનું પ્રારંભ માલધારી ચોક સ્થિત રાધાકૃષ્ણ મંદિર ખાતે શાસ્ત્રોક્ત વિધિથી મહાયજ્ઞ યોજાયો. નાના ઝીંઝુડા મોમાઈ માતાજી મંદિરના મહંત પરમ પૂજ્ય મસા પીર બાપુના અધ્યક્ષ સ્થાને મહાયજ્ઞની પૂર્ણાહુતિ બાદ તેમના હસ્તે પદયાત્રીઓને આશીર્વાદ અપાઈ સંઘને રવાના કરવામાં આવ્યો.  દેશ-વિદેશથી જોડાયા શ્રદ્ધાળુઓ આ વર્ષે 700થી વધુ પદયાત્રીઓમાં સાવરકુંડલા તેમજ આસપાસના જિલ્લાઓ ઉપરાંત દેશ-વિદેશના ભાવિકો પણ ઉમટી પડ્યા. શહેરના વિવિધ રાજકીય-સામાજિક આગેવાનો અને સંસ્થાઓએ પુષ્પવર્ષા કરી ભાવભીનુ…

Read More

સાવરકુંડલા: રાજ્ય સરકારે વર્ષ–૨૦૨૫ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. આ અભિયાન અંતર્ગત નગરપાલિકા કક્ષાએ સ્થાનિક કારીગરો, સખી મંડળની બહેનો, નાના ધંધાર્થીઓ અને લોકલ ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા માટે વિશેષ પહેલ હાથ ધરવામાં આવી છે. “લોકલ ફોર વોકલ”ના મંત્ર સાથે રાજ્ય સરકાર દ્વારા સ્વદેશી ઉત્પાદનો, સેવાઓ, કલાકૃતિઓ, આર્ટિફેક્ટ્સ અને હસ્તકલા પ્રોત્સાહિત કરવા જનભાગીદારીને બળ આપવામાં આવી રહ્યું છે.  ૨૬ ફેબ્રુઆરીથી ૭ માર્ચ સુધી સ્વદેશી મેળો ઉપરોક્ત અભિયાન અંતર્ગત સાવરકુંડલા નગરપાલીકા વિસ્તારમાં તા. ૨૬/૦૨/૨૦૨૬ થી ૦૭/૦૩/૨૦૨૬ સુધી કુલ ૧૦ (દસ) દિવસ માટે “સ્વદેશી મેળો (શોપિંગ ફેસ્ટિવલ)”નું આયોજન કરવામાં આવ્યું છે. 🔹 મેળામાં સ્થાનિક કારીગરો🔹 લોકલ ઉત્પાદકો🔹 કલા સર્જકો🔹 નાના-મોટા…

Read More

लखनऊ। विचार क्रांति ज्ञान यज्ञ अभियान के अंतर्गत गायत्री ज्ञान मंदिर द्वारा एक महत्वपूर्ण साहित्यिक एवं सांस्कृतिक आयोजन सम्पन्न हुआ। अभियान के तहत जन्तु विज्ञान विभाग, लखनऊ विश्वविद्यालय के पुस्तकालय में पं० श्रीराम शर्मा आचार्य द्वारा रचित सम्पूर्ण 79 खंडों का 458वाँ युगऋषि वाङ्मय स्थापना समारोह विधिवत संपन्न किया गया। कार्यक्रम में श्रीमती सावित्री शर्मा ने अपने पूज्य सास-ससुर स्व. श्रीमती देवकी शर्मा एवं स्व. रविलाल शर्मा की पावन स्मृति में यह अमूल्य साहित्य विश्वविद्यालय के केंद्रीय पुस्तकालय को भेंट किया। साथ ही संकाय सदस्यों एवं छात्र-छात्राओं को ‘अखण्ड ज्योति’ (हिंदी) पत्रिका भी प्रदान की गई।  “ऋषि का सद्साहित्य जीवन…

Read More

અમદાવાદ/દુબઈ, તા. 19 ફેબ્રુઆરી 2026:શ્રી જયંતીભાઈ આહીર 19 ફેબ્રુઆરી 2026ના રોજ પોતાના પરિવાર સાથે અમદાવાદ એરપોર્ટથી દુબઈ પ્રવાસે રવાના થયા હતા. હાલમાં તેઓ પરિવાર સાથે દુબઈ શહેરમાં વિવિધ આકર્ષક અને વિશ્વપ્રસિદ્ધ પર્યટન સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે અને પ્રવાસનો આનંદ માણી રહ્યા છે. માહિતી મુજબ પરિવાર દ્વારા દુબઈના આઇકોનિક સ્થળો જેવી કે બુર્જ ખલીફા, દુબઈ મોલ અને તેની ભવ્ય ફાઉન્ટેન શો, મિરાકલ ગાર્ડન તેમજ રોમાંચક ડેઝર્ટ સફારીનો આનંદ લેવામાં આવી રહ્યો છે. રેતીના વિશાળ ટેકરાઓ વચ્ચેની સફારી, ઊંટસવારી અને સાંજના સાંસ્કૃતિક કાર્યક્રમોએ પ્રવાસને વધુ યાદગાર બનાવ્યો છે. પરિવારના સભ્યોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બાળકો માટે થીમ પાર્ક અને…

Read More

कानपुर नगर | दिनांक : 18.02.2026 कानपुर में बार चुनाव की मतगणना प्रक्रिया बुधवार को शांतिपूर्ण ढंग से जारी रही। विभिन्न पदों के लिए खड़े प्रत्याशियों को प्राप्त मतों की काउंटिंग निर्धारित नियमों के तहत की जा रही है। मतगणना स्थल पर सुरक्षा के व्यापक इंतजाम किए गए हैं।इस दौरान पुलिस आयुक्त रघुबीर लाल, अपर पुलिस आयुक्त (कानून एवं व्यवस्था) डॉ. विपिन ताडा तथा अपर पुलिस आयुक्त (मुख्यालय/अपराध) संकल्प शर्मा ने पुलिस अधिकारियों के साथ मतगणना स्थल का भ्रमण कर सीसीटीवी कैमरों, कंट्रोल रूम एवं अन्य सुरक्षा व्यवस्थाओं का निरीक्षण किया। अधिकारियों ने मौके पर मौजूद प्रत्याशियों और संबंधित व्यक्तियों…

Read More

અમદાવાદ : ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી નીતિન નવીનજી 20, 21 અને 22 ફેબ્રુઆરીના રોજ ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેમના આ મહત્વપૂર્ણ પ્રવાસને ધ્યાનમાં રાખીને મીડિયા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે માર્ગદર્શન બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો. અનિલભાઈ પટેલ તેમજ પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ પ્રશાંતભાઈ વાળાએ કાર્યક્રમોની વ્યાપક મીડિયા કવરેજ, પ્રેસ કો-ઓર્ડિનેશન અને ડિજિટલ પ્લેટફોર્મ પર અસરકારક પ્રસારણ અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું. આગામી કાર્યક્રમોમાં પક્ષના કાર્યકરો સાથે સંવાદ, સંગઠનાત્મક બેઠકઓ તથા જાહેર કાર્યક્રમોનો સમાવેશ થવાનો હોવાથી મીડિયા પ્રતિનિધિઓ માટે સુવ્યવસ્થિત આયોજન, સમયપત્રક અને પ્રવેશ વ્યવસ્થા અંગે ખાસ સૂચનાઓ આપવામાં આવી.…

Read More

नई दिल्ली। उत्तर दिल्ली के डेरावल नगर स्थित मालवा पार्क में हिंदू महासम्मेलन के तत्वावधान में “हमारी संस्कृति एवं विरासत” विषय पर एक भव्य सांस्कृतिक कार्यक्रम का आयोजन किया गया। कार्यक्रम में भारतीय परंपराओं, कला-संस्कृति और आध्यात्मिक मूल्यों की अद्भुत झलक देखने को मिली। कार्यक्रम की शुरुआत दीप प्रज्वलन एवं मंगलाचरण से हुई। इसके बाद मंच पर एक से बढ़कर एक सांस्कृतिक प्रस्तुतियों का सिलसिला शुरू हुआ, जिसने उपस्थित दर्शकों को भाव-विभोर कर दिया।  कलाकारों की मनमोहक प्रस्तुतियां इस अवसर पर बीना बहल, कौशल्या काबरा, दिव्यांशी गुप्ता, सुदेश अरोड़ा, मोना ओबेरॉय, सीमा अरोड़ा, नीरू एवं मल्लिका ने गीत, नृत्य और…

Read More