Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Gujarat Pravasi News
નરોડા બસ સ્ટોપ ના ડસ્ટબીન માં નવજાત બાળકી મળી આવી – માતાની મમતા શર્મશાર : ઘરે આયા” દ્વારા પ્રસુતિ નો મામલો સામે આવ્યો છે | (અશ્વની અગ્રવાલ ) આધ્યાત્મિક રાષ્ટ્ર માં નાની દીકરીની પૂજા કરવામાં આવે છે, નારીને નારાયણી માનવામાં આવે છે , આજની પેઢી ના કૌશલ્ય ને ધ્યાનમાં રાખી સરકાર ભ્રૂણહત્યા રોકવા કડક કાયદાની જોગવાઈ કરી છે | ” બેટી બચાવો બેટી પઢાવોના ” સતત કાર્યક્રમો ના મેસેજ થી રાષ્ટ્રના વિકાસમાં મહિલાઓનું યોગદાન ની નોંધ લેવા પ્રયાસ કરે છે , છતાં કેટલાક પરિવારો સામાજિક ડર થી નવજાત જન્મેલ સંતાનો દીકરી તરછોડી દેવા ના બનાવો સામે આવી રહ્યા છે |…
આજે ગુજરાત પાટીદાર કૉંગ્રેસ ના કારોબારી આગેવાનશ્રીઓની એક બેઠક ગીતાબેન પટેલ (ઇટાદરા) ના નિવાસ સ્થાને મળી. મિટિંગમાં પાટીદાર સમાજની પક્ષમાં સ્થિતિ અને પ્રતિનિધિત્વ અંગે ગહન ચર્ચા કરી આગામી રણનીતિ નક્કી કરવામાં આવી.
ગાંધીનગર, વર્ષો વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ શ્રી સાર્વજનિક ગણેશોત્સવ સમિતિ, સેક્ટર-૨૨, રંગમંચ, ગાંધીનગર દ્વારા ૫૫મો ગણેશોત્સવ “ગાંધીનગર ચા રાજા” ની ભવ્ય શોભાયાત્રા, પોલીસ એસ્કોર્ટ સાથે તા. ૦૭/૦૯/૨૦૨૪ શનિવારના રોજ સવારે ૧૦ :30 કલાકે શ્રી એસ કે પટેલ ( કાવ્યરત્ન પરિવાર ) ના નિવાસ્થાનેથી ધોળેશ્વર મહાદેવ પાસે, રાંદેસણ થી નીકળીને રક્ષાશક્તિ સર્કલથી ઇન્ફોસિટિ સર્કલથી ચ રોડ થઈ ચ-૫ થઈને પંચદેવ મંદિર થઈને શુભ સ્થળ સેક્ટર ૨૨ રંગમંચ પહોચી હતી અને ત્યારબાદ શ્રીજીની મૂર્તિઓનું સ્થાપન કાવ્યરત્ન પરિવારજનો દ્વારા સંપૂર્ણ શાસ્ત્રોકત વિધિથી સંપન્ન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.
અમદાવાદ/સુરત/ગુજરાત આપ’ના રાજા વર્ષ – 2024 અંતર્ગત ગણેશ ચતુર્થી નિમિત્તે આયોજિત ગણેશોત્સવમાં આમ આદમી પાર્ટી સુરત શહેર દ્વારા કિરણ ચોક, પુણાગામ ખાતે વિધિવત રીતે ભગવાન શ્રી ગણપતિજીની સ્થાપના કરવામાં આવી. આ સુખદ પ્રસંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયા, પ્રદેશ સંગઠન મંત્રી રામભાઈ ધડુક, પ્રદેશ અને શહેર સંગઠનના તમામ હોદ્દેદારો, વિપક્ષ નેતા પાયલબેન સાકરીયા, વિરોધ પક્ષના ઉપનેતા મહેશભાઈ અણઘણ, વિરોધ પક્ષના દંડક રચનાબેન હિરપરા, સૂરત લોકસભા પ્રમુખ રજનીકાંતભાઈ વાઘાણી સહીત કોર્પોરેટરો તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યાં હતાં. આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત આ ગણેશ પંડાલમાં રોજે અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. જેનો લાભ…
शांतिकुंज। हरिद्वार। माध्यमिक माध्यमिक विद्यालय जनपद स्तरीय योग प्रतियोगिता का आयोजन गायत्री विद्यापीठ शांतिकुंज में हुआ। इस प्रतियोगिता का उद्घाटन गायत्री विद्यापीठ शांतिकुंज के प्रधानाचार्य सीताराम ने किया उन्होंने अपने संबोधन में कहा कि योग के द्वारा हम समस्त विधाओं को आसानी से प्राप्त कर सकते हैं। मुख्य अतिथि का आभार जिला समन्वयक गजेंद्र सिंह ने किया। उन्होंने बताया कि इस प्रतियोगिता से चयनित बालक बालिकाएं हरिद्वार का प्रतिनिधित्व करते हुए राज्य स्तरीय माध्यमिक विद्यालय योग प्रतियोगिता जो की गायत्री विद्यापीठ शांतिकुंज में आयोजित होगी भाग लेंगे। इस प्रतियोगिता में अंडर 14, 17 तथा 19 वर्ग के बालक बालिकाओं ने…
અખબારી યાદી તા. ૬–૯–૨૦૨૪ ભાજપા શાસિત કલોલ નગરપાલિકાના કરોડો રૂપિયાના વિકાસ કામોના નામે 15 ટકા કમિશનના વિવાદ હોવાનો સ્વિકાર ભાજપાના કારોબારીના અધ્યક્ષે સમૂહ માધ્યમના ઈન્ટરવ્યુમાં કર્યો છે. ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીના મતક્ષેત્રની ભાજપા શાસિત નગરપાલિકામાં છુટા હાથની મારામારી અને થપ્પડ કાંડ અંગે ભાજપા કેમ મૌન ? “કમિશન આપો, ટેન્ડર મેળવો” ના ભાજપાના સૂત્રને સાર્થક કરતું વધુ એક કૌભાંડ સામે આવ્યું. “ચંદા દો… ધંધા લો…” ભાજપાના મોડેલનું સત્ય ઉજાગર કરતા કલોલ નગરપાલિકાના થપ્પડકાંડ અંગે આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપા શાસિત કલોલ નગરપાલિકાના કરોડો રૂપિયાના વિકાસ કામોના નામે…
उत्तर प्रदेश आगरा ब्रेकिंग न्यूज़ आगरा: भारतीय किसान यूनियन (टिकैत) के प्रदेश नेतृत्व के आदेशानुसार मंडल अध्यक्ष श्री रणवीर सिंह चाहर ने हाल ही में भारतीय किसान यूनियन (हलधर) छोड़कर भारतीय किसान यूनियन (टिकैत) में शामिल हुए श्री राम अवतार निषाद को मंडल उपाध्यक्ष नियुक्त किया है। इस मौके पर श्री राम अवतार निषाद को बधाई देने वालों में जिलाध्यक्ष आगरा राजवीर लवानिया, जिलाध्यक्ष फिरोजाबाद प्रेम अतुल यादव, जिलाध्यक्ष मथुरा चौधरी धर्मवीर सिंह और जिलाध्यक्ष मैनपुरी रूपेंद्र सिंह शाक्य शामिल हैं।मंडल एवं प्रदेश नेतृत्व का आभार व्यक्त करते हुए निषाद ने संगठन की मजबूती के लिए निरंतर कार्य करने की…
પ્રેસનોટ: 683 આમ આદમી પાર્ટી તારીખ: 06/09/2024 અમદાવાદ ગુજરાત આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ મહત્વપૂર્ણ મુદ્દા પર મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે ડેડીયાપાડાના પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ડેડીયાપાડા અને સાગબારા તાલુકાની સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. તેમજ ડેડીયાપાડા અને સાગબારાના લોકહિતના મુદ્દાઓ ઉપર ખૂબ જ સકારાત્મક ચર્ચાઓ થઈ છે. ડેડીયાપાડાના સબ ડિસ્ટ્રિક્ટ હેલ્થ સેન્ટરમાં છેલ્લા એક વર્ષથી એક્સ રે સહિતના સાધનો પડતર હાલતમાં છે, તેના ટેકનિશિયન નથી. માટે ટેકનીશીયનની ભરતી કરવામાં આવે તેવી માંગ છે. સાથે સાથે સોનોગ્રાફી સહિતની તમામ પ્રકારની સુવિધા ડેડીયાપાડામાં મળે તેની વાત થાય છે. સાથે સાથે આધાર સેવા કેન્દ્ર કાર્યરત…
કામદારોને થયેલ નુકસાની પેટે સહાય: કામદાર યુનિયન & ટ્રેડ યુનિયન -નરેદ્ર રાવત. અધ્યક્ષ, ઇન્ટુક વડોદરા.
આવેદન મા.મુખ્યમંત્રી શ્રી & મા.શ્રમમંત્રીવડોદરામાં માનવસર્જિત પૂરના ના કારણે કામદારોને થયેલ નુકસાની પેટે સહાય આપવા બાબત.આપ જાણો છો કે હાલમાં વડોદરામાં થયેલ અતિવૃષ્ટિ પછી વોટર લોગીંગ અને વિશ્વામિત્રી નદીમાં આજવા સરોવરમાંથી મોટા જથ્થામાં પાણી છોડવાના કારણે જે પુર આવ્યું હતું તેનાથી વડોદરા વાસીઓ અને વિશેષ રૂપે વડોદરામાં રહેતા કામદારોએ ખૂબ જ નુકસાનીનો સામનો કર્યો છે. અસંખ્ય ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને અનેક લોકોના ઘરવખરીનુ મોટાપાયે નુકસાન થયું છે. આ પરિસ્થિતિમાં અસંખ્ય કામદારો ચારથી પાંચ દિવસ સુધી નોકરી પર જઈ શક્યા નહોતા અને મજબૂરન રજા પાડવી પડી હતી. આ કામદારોને આ વરસાદના કારણે થયેલ પાણીના ભરાવ અને પૂરના પરિણામે…
કંડલા પોર્ટ (દિન દયાલ પોર્ટ) મઘ્યે તંત્ર દ્વારા ગેર કાયદેસર દબાણ ના નામે વર્ષો થી રહેતા માછીમાર મજૂર વર્ગ ( જે કંડલા પોર્ટ ના નિર્માણ પહેલા થી માછીમારી કરતા આવે છે) ના આશિયાના તોડી ને એક જ સમુદાય ના હજારો લોકો ને રસ્તે રજડતા કરી નાખ્યાં છે.. નાના બાળકો, ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો , અશક્તો , બીમાર લોકો ને વહેલી પરોઢે બાહર કાઢી ને મોટા બુલ ડોજર, હિટાચી, જે સી બી વડે તોડી નાંખ્યાં હતા.