Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Gujarat Pravasi News
एंटी रोमियो टीम द्वारा छात्र-छात्राओं को सुरक्षा, सम्मान और स्वावलंबन। कानपुर – दिनांक 05/10/2024 को कमिश्नरेट कानपुर नगर अंतर्गत एंटी रोमियो टीम द्वारा छात्र-छात्राओं को सुरक्षा, सम्मान और स्वावलंबन के लिए विभिन्न हेल्पलाईन नम्बरों 1090, 112, 1098, 1930, 1076 ,108,181 व UPCOP ऐप से प्राप्त होने वाली सुविधाओं एवं सोशल मीडिया प्लेटफॉर्म (व्हाट्सएप, ट्विटर, फेसबुक, इन्स्टाग्राम आदि) एवं ट्रैफिक नियमों का सावधानी से उपयोग करने एवं जागरुक करने हेतु संबंधित को आवश्यक आदेश एवं निर्देशों से एवं महिला सशक्तिकरण अभियान व राज्य सरकार द्वारा चलाई जा रही महिला कल्याणकारी योजनाओं के संबंध में जानकारी प्रदान की गई एवं सुरक्षा व…
प्रेस विग्यप्ति- रूस और यूक्रेन के युद्ध से पर्यावरण पर संकट पीपल मैन डॉ रघुराज प्रताप सिंह पर्यावरणविद्। रूस और यूक्रेन के बीच चल रहे युद्ध ने न केवल मानवता के लिए गंभीर चुनौतियाँ पेश की हैं, बल्कि इस संघर्ष का पर्यावरण पर भी गहरा प्रभाव पड़ा है। इस युद्ध ने जलवायु परिवर्तन, पारिस्थितिकी तंत्र, और जैव विविधता को प्रभावित करने वाले कई मुद्दों को जन्म दिया है। पर्यावरणविद् डॉ. रघुराज प्रताप सिंह संस्थापक रघुराज पीपल मैन फाउंडेशन का मानना है कि इस संकट के कारण कई दीर्घकालिक पर्यावरणीय समस्याएँ उत्पन्न हो रही हैं, जिन्हें नजरअंदाज नहीं किया जा सकता।…
વીર શહીદ અંકિતભાઈ પ્રજાપતિ 45 BN BSF પેરામિલેટ્રી જવાન ની અંતિમ યાત્રા બનાસકાંઠા જિલ્લા ના વડગામ તાલુકા ના પેપોળ ગામ ખાતે પટેલ દિપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખ નિવૃત અને શહીદ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાત પેરામિલેટ્રી સંગઠન , તુલસીભાઈ મહામંત્રી પ્રવીણભાઈ જિલ્લા પ્રમુખ રમેશભાઈ ઉપ પ્રમુખ કેશરભાઈ મીડિયા પ્રભારી બાબુભાઈ વડગામ તાલુકા પ્રમુખ પ્રકાશભાઈ , સરદારભાઈ , દિનેશભાઈ , દશરથભાઈ અને અન્ય સંગઠન ના જવાનો , આર્મી સંગઠન ના હોદ્દેદારો ટીડીઓ વડગામ સાહેબ પોલીસ ઇન્પેક્ટર સાહેબ પોલીસ જવાનો ની ગાર્ડ તેમજ વિશેષ ગાંધીનગર BSF થી ઈન્સ્પેક્ટર સાહેબ અને ગાર્ડ આવેલ જેમના દ્વારા ગાર્ડ ઓફ ઓનાર દ્વારા વીર શહીદ જવાન ને…
વીર શહીદ અંકિતભાઈ પ્રજાપતિ 45 BN BSF પેરામિલેટ્રી જવાન ની અંતિમ યાત્રા બનાસકાંઠા જિલ્લા ના વડગામ તાલુકા ના પેપોળ ગામ ખાતે પટેલ દિપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખ નિવૃત અને શહીદ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાત પેરામિલેટ્રી સંગઠન , તુલસીભાઈ મહામંત્રી પ્રવીણભાઈ જિલ્લા પ્રમુખ રમેશભાઈ ઉપ પ્રમુખ કેશરભાઈ મીડિયા પ્રભારી બાબુભાઈ વડગામ તાલુકા પ્રમુખ પ્રકાશભાઈ , સરદારભાઈ , દિનેશભાઈ , દશરથભાઈ અને અન્ય સંગઠન ના જવાનો , આર્મી સંગઠન ના હોદ્દેદારો ટીડીઓ વડગામ સાહેબ પોલીસ ઇન્પેક્ટર સાહેબ પોલીસ જવાનો ની ગાર્ડ તેમજ વિશેષ ગાંધીનગર BSF થી ઈન્સ્પેક્ટર સાહેબ અને ગાર્ડ આવેલ જેમના દ્વારા ગાર્ડ ઓફ ઓનાર દ્વારા વીર શહીદ જવાન ને શ્રદ્ધાંજલિ…
અખબારી યાદી તા. ૨-૧૦-૨૦૨૪ મહાત્મા ગાંધીની જન્મ જયંતિ અને “જયજવાન જયકિશાન” ના બુલંદ નારો આપનાર સાહસીના પ્રતિક લાલબહાદુર શાસ્ત્રીજીની જન્મ જયંતિ નિમિત્તે રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે યોજાયેલ વાર્તાલાપમાં મુંબઈ યુનિવર્સિટી ના પૂર્વ કુલપતિશ્રી ડૉ. રાજન વેલનુકર અને અમરાવતી યુનિવર્સિટીના ડૉ. અંબાદાસ મોહિતે સુંદર અને સરળ રીતે ગાંધી વિચાર આજની પરિસ્થિતિને અનુલક્ષીને રજુ કરી હતી. આજ રોજ ગાંધી જયંતિ અને લાલ બહાદુર જયંતિ નિમિતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માં ઓલ ઇન્ડિયા પ્રોફેશનલ કોંગ્રેસ ના રિજીયનલ ચેપટર દ્વારા ગાંધી@150 પ્રોગ્રામનું આયોજન કરેલું. તેમાં નામાંકિત આમંતત્રીતો એ તેમના ગાંધી વિચાર ધારા અને લાલ બહાદુર શાસ્ત્રીના વિચારો, કાર્યો, દેશ માટેનું તેમનું બલિદાન, દેશ ના…
અખબારી યાદી તા. ૨–૧૦–૨૦૨૪ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા શ્રી પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ જણાવ્યું હતું કે, કાયદા માં રહેશો તો ફાયદા માં રહેશો અને દાદા ના રાજ માં દાદાગીરી નહિ ચાલે ની શેખી મારનાર ગૃહ મંત્રી જણાવે કે બળાત્કાર અને હત્યા જેવા ગંભિર ગન્હાઓમાં સંકળાયેલા ભાજપ ના નેતાઓ ના સરકારી વરઘોડા ક્યારે કાઢવાના છો? વડોદરા શહેરમાં 22 સપ્ટેમ્બરના રોજ જેહમત બાદ પોલીસ દ્વારા જે દુષ્કર્મની એફ.આઈ.આર. નોંધવામાં આવી તેના આરોપી આકાશ ગોહિલ ભાજપ જોડે સંકળાયેલ હતો, આરોપીની ધરપકડ ફરિયાદના એક સપ્તાહ બાદ પકડાય અને તે એક સપ્તાહ ક્યા હતો ? તેની પુછપરછ…
रोशनाबाद। हरिद्वार। पीएम श्री जवाहर नवोदय विद्यालय रोशनाबाद के प्रांगण में स्थल संयोजक प्रधानाचार्य लाजपत सिंह एवं भरत सिंह के संयोजन मेजनपद स्तरीय शैक्षिक एथलेटिक्स एवं सांस्कृतिक प्रतियोगिताएं अंडर 14, अंडर 17 तथा अंड र19 बालक बालिकाओ 30 सितंबर 2024 से दो अक्टूबर 2024 तक प्रारंभ हुई। यह प्रतियोगिता संरक्षक माध्यमिक जिलाशिक्षा अधिकारी आशुतोष भंडारी, तथा मुख्य संरक्षक मुख्य जिला शिक्षा अधिकारी कमलेश कुमार गुप्ता के निर्देशन में प्रारंभ हुई। प्रतियोगिता में मुख्य अतिथि के रूप में कर्मेंद्रसिंह जिलाधिकारी हरिद्वार तथा उप जिलाधिकारी हरिद्व अजय वीर सिंहने उपस्थित होकर प्रतिभागियों को शुभकामनाएं दी तथा उनका हौसला बढ़ाया उन्होंने कहा कि…
अमेरिका में आरक्षण पर राहुल गांधी के बयान पर मचा बवाल |लोकसभा में विपक्ष के नेता विदेशी धरती पर देश और समाज को बदनाम करने का कोई मौका नहीं छोड़ना चाहते या उनके राजनीतिक सलाहकार विदेशी धरती पर देश को बदनाम करने की मानसिकता उजागर का आरोप लगाकर भाजपा जॉर्जटाउन यूनिवर्सिटी में तीन दिवसीय अमेरिकी सम्मेलन में जाति आधारित आरक्षण खत्म करने के बयान को असंवैधानिक बताया विरोध किया है। राहुल गांधी के आरक्षण खत्म करने और आरक्षण की सीमा 50 फीसदी से ज्यादा करने के अमेरिकी बयान के जवाब में डॉ. प्रेमचंद बैरवा ने डॉ. प्रेमचंद बैरवा से पूछा…
II जिला स्तरीय माध्यमिक विद्यालय चयन क्रिकेट प्रतियोगिता संपन्न II नारसन। हरिद्वार। जिला स्तरीय माध्यमिक विद्यालय चयन क्रिकेट प्रतियोगिता अंडर-19, अंडर 17 तथा अंडर14 आयु वर्ग के बालक खिलाड़ियों नेउपस्थित होकर अपनी प्रतिभा का प्रदर्शन कर चयन कर्ताओं को आकर्षित किया। यह चयन क्रिकेट प्रतियोगिता वीर्य शौर्य क्रिकेट अकादमी पीरपुर के मैदान पर संपन्न हुआ चयन क्रिकेट प्रतियोगिता के दौरान अवतार सिंह चौधरी तथा उमेश कुमार की भूमिका प्रमुख रही।प्रतियोगिता का उद्घाटन प्रतियोगिता संयोजक राजकीय उच्चतर माध्यमिक विद्यालय लिबरहारी के प्रधानाचार्य भारत सिंह मलिक ने किया और इस अवसर पर उन्होंने प्रतिभागी खिलाड़ियों को शुभकामनाएं दी।जिला खेल समन्वयक हरिद्वार गजेंद्र…
અમદાવાદ,ગુજરાત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ કાલથી હરિયાણામાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ અને રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી ડૉ. સંદીપ પાઠકે ગુરુવારે પાર્ટી મુખ્યાલયમાં મીડિયા સાથે રૂબરૂ થતા જણાવ્યું કે આમ આદમી પાર્ટી પહેલીવાર હરિયાણામાં સંપૂર્ણ શક્તિ સાથે ચૂંટણી લડી રહી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી ઈશ્વરની કૃપા અને તમારી દુઆઓને કારણે ભાજપના કાવતરાં અને ચંગુલમાંથી બહાર આવી ગયા છે. હવે અરવિંદ કેજરીવાલજી હરિયાણા ચૂંટણી પ્રચાર માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. અરવિંદ કેજરીવાલજી 20 સપ્ટેમ્બરથી હરિયાણા ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. અરવિંદ કેજરીવાલજી કાલે યમુનાનગરની જગાધરી વિધાનસભામાં તેમનો પ્રથમ રોડ શો કરશે. જગાધરી…
