Author: Gujarat Pravasi News

रुड़की। हरिद्वार। उत्तराखंड राज्य के रुड़की । हरिद्वार के होनहार प्रतिभावान खिलाड़ी अंडर 18 बालक वर्ग में शिवम तथा बालिका वर्ग में देहरादून कीमहक चौहान का चयन भारतीय रग्बी कैंप के लिए हुआ है। दोनों खिलाड़ी नेशनल खेलने के लिए पुणे गए थे। दोनों खिलाड़ियों ने अपनी प्रतिभा का उत्कृष्ट प्रदर्शन कर चयनकरतओ का ध्यान अपनी ओर आकर्षित कराया।उत्तराखंड रग्बी संघ के कोषाध्यक्ष आयु सैनी ने बताया कि शिवम कुमार हरिद्वार जिले के रुड़की शहर के छोटे से गांव मलकपुर माजरा के रहने वाले हैं इनके पिता दिन-रात मजदूरी करके शिवम कुमार के सपने को पूरा करने का प्रयास करते…

Read More

दिनांक- 18 जुलाई, 2024 केन्द्रीय गृह एवं सहकारिता मंत्री श्री अमित शाह ने आज नई दिल्ली के विज्ञान भवन में नार्को कॉर्डिनेशन सेंटर (NCORD) की 7वीं शीर्षस्तरीय बैठक की अध्यक्षता की। गृह मंत्री ने राष्ट्रीय नारकोटिक्स हेल्पलाइन ‘MANAS’ की शुरुआत और श्रीनगर में नारकोटिक्स कंट्रोल ब्यूरो (NCB) के जोनल कार्यालय का वर्चुअल उद्घाटन भी किया। इसके साथ ही श्री अमित शाह ने NCB की ‘वार्षिक रिपोर्ट 2023’ और ‘नशामुक्त भारत’ पर Compendium भी जारी किया।बैठक को संबोधित करते हुए गृह मंत्री ने कहा कि प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी के नेतृत्व में नशे के खिलाफ लड़ाई में बहुत गंभीरता आई है और हम इसे एक अभियान के रूप में…

Read More

અખબારી યાદી તા. ૧૮-૭-૨૦૨૪ આજરોજ ગુજરાત યુનિવર્સિટી ખાતે NSUIના કાર્યકરો સાથે ગુજરાત માં કથળતી શિક્ષણ વ્યવસ્થા સામે હલ્લાબોલ કરવામાં આવ્યોહતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તાશ્રી પાર્થિવરાજસિંહ કઠવાડિયાના નેતૃત્વમાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાને રજૂઆત કરવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટીનો ભવ્ય ઇતિહાસ અને વારસા હતો ત્યારે હાલની યુનિવર્સિટીની હાલત દુઃખદ અને ગંભીર છે. ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા બે દશક થી આર્ટસ ફેકલ્ટીમાં સ્નાતક કક્ષાએ અંગ્રેજી માધ્યમમાં ગ્રાન્ટ ઇન એડમાં માત્ર ૪૦૦ બેઠક છે જ્યારે કુલ બેઠક ૧૪૫૦૦ છે જે ટકાવારીમાં માત્ર ૨.૭૫% થાય છે. ૧૯૯૮ના વર્ષ બાદ એક પણ નવી ગ્રાન્ટ ઈન એડ સંસ્થાને…

Read More

અખબારી યાદી તા. ૧૮–૭–૨૦૨૪ સુરેન્દ્રનગર જિલ્લામાં કોલસા(કાર્બોસેલ)ની સંપૂર્ણ ગેરકાયદેસર ખાણો ચાલે છે અને સરકારની તિજોરીને ખૂબ મોટું નુકસાન કરીને દર મહિને એક કુવાના રૂ. ૧.૫૦ લાખ સુધીનો હપ્તો તંત્રને અને પદાધિકારીઓને ચૂકવવામાં આવી રહ્યો છે. એક અંદાજ મુજબ એક હજાર આવા કુવાઓ ખોદાઈ રહ્યા છે. આ ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિઓમાં મજદુરોની સુરક્ષાની કોઈપણ પ્રકારની તકેદારી રાખવામાં આવતી નથી. તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી આવી ખાણમાં ત્રણ ગરીબ યુવાન મજદુરોના મૃત્યુ થયા છે. આ અસરગ્રસ્ત પરિવારોને પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી બનેલ ટીમના સભ્યો કાર્યકારી અધ્યક્ષશ્રી ઋત્વિકભાઈ મકવાણા, જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષશ્રી નૌશાદભાઈ સોલંકી, તાલુકા કોંગ્રેસ પ્રમુખશ્રી બચુભાઈ ડાભી તથા જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી…

Read More

कानपुर। आलोक सिंह, अपर पुलिस महानिदेशक, कानपुर जोन, कानपुर द्वारा जनपद झांसी भ्रमण दौरान पुलिस लाइन सभागार कक्ष में कानून-व्यवस्था, अपराध नियंत्रण, तीनों नये कानूनों के क्रियान्वयन की स्थिति, आगामी त्योहार, श्रावण मास के दौरान कांवड़ यात्रा के दृष्टिगत रोड सेफ्टी एवं यातायात प्रबंधन, महिला सम्बन्धी अपराधों में त्वरित कार्यवाही, जनसुनवाई व अन्य महत्वपूर्ण बिन्दुओं के सम्बन्ध में समीक्षा गोष्ठी कर आवश्यक दिशा-निर्देश दिये गये। गोष्ठी मेें श्री कलानिधि नैथानी, पुलिस उपमहानिरीक्षक, झांसी परिक्षेत्र, झांसी, श्री राजेश एस0, वरिष्ठ पुलिस अधीक्षक झांसी, मो0 मुश्ताक, पुलिस अधीक्षक ललितपुर व अन्य पुलिसजन उपस्थित रहे। सह संपादक पंकज कुमार गुप्ता जालौन उत्तर प्रदेश…

Read More

प्रयागराज,यूनाइटेड फोरम आफ पेंशनर्स एसोसिएशन प्रयागराज के तत्वावधान में रेलवे पेंशनर्स,सभी विभागों के पेंशनर्स पूर्व सैनिक सहित की त्रैमासिक बैठक सत्संग भवन,लाल बहादुर शास्त्री तपोवन पार्क ,पोनप्पा रोड ,न्यू कैंट ,प्रयागराज में 17 जुलाई 2024 बुधवार को प्रातः 10:00 बजे से 12.00 बजे तक होगी जिसकी अध्यक्षता श्री शिव चरण सिंह,अध्यक्ष, संचालन श्याम सुंदर सिंह पटेल महामंत्री,संयोजन श्री संत पाल स्वरूप कोषाध्यक्ष व अन्य पदाधिकारी करेंगे जिसमें रेलवे पेंशनर्स, सभी विभागों के पेंशनर्स पूर्व सैनिक सहित के साथ विचार बिंदुओं पर चर्चा कर प्रस्ताव पारित कर उसकी कार्य योजना बनाई जाएगी बैठक में आप सभी संस्था पदाधिकारी , सदस्य व…

Read More

    झबरेड़ा। हरिद्वार। राजकीय इंटर कॉलेज लाठर देवा हूण नारसन के प्रांगण में आयोजित हरेला पर्व पर पौधे लगाकर लगाकर शिक्षक तथा छात्राओं ने अपनी उपस्थिति दर्ज कराई इस अवसर पर विद्यालय के प्रधानाचार्य चंद्रपाल ने हरेला पर्व के महत्व की जानकारी उपस्थित छात्राओं तथा शिक्षकों को दी उन्होंने कहा की हरेला पर्व उत्तराखंड के प्रमुख पर्व में एक है जिसमें आज के दिन पौधे लगाते और लोगों को पौधे लगाने के लिए प्रोत्साहित करते हैं जिससे पृथ्वी का पर्यावरण संतुलन बना रहे। हरेला पर्व पर आज उपस्थित शिक्षक तथा छात्राओं ने संकल्प लिया की।। पौधे हम लगाएंगे, पृथ्वी…

Read More

જિલ્લા પેરામિલેટ્રી સંગઠન ની મીટીંગ મા પટેલ દિપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખ તુલસીભાઈ મહામંત્રી કનુભાઈ સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ અશોકભાઈ દેવભૂમિ દ્વારકા જીલ્લા પ્રમુખ દેવુભાઈ ખંભાળિયા તાલુકા પ્રમુખ મહિલા પ્રમૂખ સહિત અન્ય મહિલા સમિતિ અને સંગઠન ના નિવૃત્ત જવાનો હાજર રહ્યા હતા. મિટિંગ નો ઉદ્દેશ માત્ર સંગઠન ને મજબૂત કરવા પદાધિકારી ની નિમણુક કરવામાં આવ્યા અને આવનાર સમય મા અર્ધ લશ્કર પરિવાર ને પણ સેના જેવી સુવિધા સન્માન માટે ની રણનીતિ ઘડવા ના સર્વે ના સુચનો માર્ગદર્શન લેવામાં આવ્યા અને અંતે નિર્ણય કરવામાં આવ્યો કે જે પણ માર્ગ હોય રાષ્ટ્ર હિત અને દેશ હિત ને ધ્યાનમાં રાખીને આપણાં દેશ ના પેરામિલેટ્રી માટે…

Read More

વાલ્મિકી શિક્ષણ અભિયાન ટ્રસ્ટ, અમદાવાદ અને ક્રાફ્ટ સિલિકોન કમ્પ્યુટર કોર્સ,ભારત દ્વારા આયોજિત સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ, સ્ત્રી- સશક્તિકરણ કાર્યક્રમ અને પોલીસ ભરતી માર્ગદર્શન સેમિનાર કાર્યક્રમનું આયોજન તારીખ 13/ 7/ 2024 ને શનિવારના રોજ બપોરે 1.00 થી 5.00 વાગ્યા દરમ્યાન પ્રમુખશ્રી દશરથભાઈ ડી.વાઘેલા અને મહામંત્રી શ્રી અતુલભાઇ એ. સોલંકી તથા વાલ્મિકી શિક્ષણ અભિયાન ટ્રસ્ટના તમામ સભ્યો દ્વારા સુંદર અને સરસ આયોજન કરવામાં આવ્યું. જેમાં આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રીમતી દર્શનાબેન એમ. વાઘેલા તથા ધારાસભ્યશ્રી ડો.હસમુખભાઈ પટેલ તથા અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈનના અધ્યક્ષતામાં આપણા સમાજના વિદ્યાર્થીઓને ક્રાફ્ટ સિલિકોન કોમ્પ્યુટર કોર્સ કર્યા બદલ સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યા. અને ઉચ્ચ હોદ્દો…

Read More

વાર્ષિક મિટિંગ ૧૩ જુલાઈ ૨૦૨૪, શનિવારના સર્કિટ હાઉસ, શાહીબાગ અમદાવાદ ખાતે જન જાગૃતિ સેવા કેન્દ્ર ગુજરાત રાજ્ય, અમદાવાદની મિટિંગનું આયોજન સંસ્થાના પ્રમુખશ્રી રોહિતભાઈ પટેલની અધ્યક્ષતામાં રાખવામાં આવ્યું, જેમાં સમગ્ર ગુજરાતમાંથી બસોથી વધુ સભ્યો ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમની શરૂઆત નવા સભ્યોના વ્યક્તિગત પરિચય અને સંસ્થાની કામગીરી સાથે લોકોના બંધારણીય અધિકારોના જતન માટે લોક જાગૃતિ અભિયાનની રૂપરેખા સંસ્થાના સેક્રેટરીશ્રી ગણપતભાઈ પરમારે આપી. એ સાથે જન જાગૃતિ સેવા કેન્દ્રના સભ્યોએ આરટીઆઇ અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત સરકારી કચેરીઓમાં માહિતી પુરી ન પાડવા તેમજ અપીલમાં માહિતી આયોગમાં નિયુક્ત આયુક્ત તરીકે સરકારી અધિકારીઓ સિવાય નિવૃત્ત જજ, વકીલો કે જાહેરજીવનમાં પ્રતિષ્ઠિત નાગરિકોમાં થી પસંદ કરવામાં આવે તો સરકારી વહીવટ…

Read More