Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Gujarat Pravasi News
જિલ્લા પેરામિલેટ્રી સંગઠન ની મીટીંગ મા પટેલ દિપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખ તુલસીભાઈ મહામંત્રી કનુભાઈ સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ અશોકભાઈ દેવભૂમિ દ્વારકા જીલ્લા પ્રમુખ દેવુભાઈ ખંભાળિયા તાલુકા પ્રમુખ મહિલા પ્રમૂખ સહિત અન્ય મહિલા સમિતિ અને સંગઠન ના નિવૃત્ત જવાનો હાજર રહ્યા હતા. મિટિંગ નો ઉદ્દેશ માત્ર સંગઠન ને મજબૂત કરવા પદાધિકારી ની નિમણુક કરવામાં આવ્યા અને આવનાર સમય મા અર્ધ લશ્કર પરિવાર ને પણ સેના જેવી સુવિધા સન્માન માટે ની રણનીતિ ઘડવા ના સર્વે ના સુચનો માર્ગદર્શન લેવામાં આવ્યા અને અંતે નિર્ણય કરવામાં આવ્યો કે જે પણ માર્ગ હોય રાષ્ટ્ર હિત અને દેશ હિત ને ધ્યાનમાં રાખીને આપણાં દેશ ના પેરામિલેટ્રી માટે…
વાલ્મિકી શિક્ષણ અભિયાન ટ્રસ્ટ, અમદાવાદ અને ક્રાફ્ટ સિલિકોન કમ્પ્યુટર કોર્સ,ભારત દ્વારા આયોજિત સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ, સ્ત્રી- સશક્તિકરણ કાર્યક્રમ અને પોલીસ ભરતી માર્ગદર્શન સેમિનાર કાર્યક્રમનું આયોજન તારીખ 13/ 7/ 2024 ને શનિવારના રોજ બપોરે 1.00 થી 5.00 વાગ્યા દરમ્યાન પ્રમુખશ્રી દશરથભાઈ ડી.વાઘેલા અને મહામંત્રી શ્રી અતુલભાઇ એ. સોલંકી તથા વાલ્મિકી શિક્ષણ અભિયાન ટ્રસ્ટના તમામ સભ્યો દ્વારા સુંદર અને સરસ આયોજન કરવામાં આવ્યું. જેમાં આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રીમતી દર્શનાબેન એમ. વાઘેલા તથા ધારાસભ્યશ્રી ડો.હસમુખભાઈ પટેલ તથા અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈનના અધ્યક્ષતામાં આપણા સમાજના વિદ્યાર્થીઓને ક્રાફ્ટ સિલિકોન કોમ્પ્યુટર કોર્સ કર્યા બદલ સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યા. અને ઉચ્ચ હોદ્દો…
વાર્ષિક મિટિંગ ૧૩ જુલાઈ ૨૦૨૪, શનિવારના સર્કિટ હાઉસ, શાહીબાગ અમદાવાદ ખાતે જન જાગૃતિ સેવા કેન્દ્ર ગુજરાત રાજ્ય, અમદાવાદની મિટિંગનું આયોજન સંસ્થાના પ્રમુખશ્રી રોહિતભાઈ પટેલની અધ્યક્ષતામાં રાખવામાં આવ્યું, જેમાં સમગ્ર ગુજરાતમાંથી બસોથી વધુ સભ્યો ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમની શરૂઆત નવા સભ્યોના વ્યક્તિગત પરિચય અને સંસ્થાની કામગીરી સાથે લોકોના બંધારણીય અધિકારોના જતન માટે લોક જાગૃતિ અભિયાનની રૂપરેખા સંસ્થાના સેક્રેટરીશ્રી ગણપતભાઈ પરમારે આપી. એ સાથે જન જાગૃતિ સેવા કેન્દ્રના સભ્યોએ આરટીઆઇ અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત સરકારી કચેરીઓમાં માહિતી પુરી ન પાડવા તેમજ અપીલમાં માહિતી આયોગમાં નિયુક્ત આયુક્ત તરીકે સરકારી અધિકારીઓ સિવાય નિવૃત્ત જજ, વકીલો કે જાહેરજીવનમાં પ્રતિષ્ઠિત નાગરિકોમાં થી પસંદ કરવામાં આવે તો સરકારી વહીવટ…
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું હતું કે કોંગ્રેસ આરોપ કરતું હતું કે એલ.આઇ.બી (local inelegance bureau) ભાજપના નેતાઓ ને ગેરકાયદેસર માહિતી પૂરી પાડે છે અને નેતાઓ તેનો ઉપયોગ પ્રજાને ડરાવવા કરે છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની કથિત ઓડિયો આ આરોપોને સાબિત કરે છે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ હવે કાર્યકરોને ધમકીઓ આપી રહ્યાં છે…કડીના મણીપુર ગામના કાર્યકર રાકેશ પટેલને ધમકી આપતો ઓડીયો વાયરલ થયો છે….કડી નગરપાલિકાની ચૂંટણીમાં રાકેશ પટેલના વોર્ડમાં પારસ કણિક નામના વ્યક્તિને ટિકિટ આપી હતી ત્યારે લોકોએ પારસ કણિકનો વિરોધ કર્યો હતો.અને આ બાબતે નીતીન પટેલને પણ રજૂઆત કરી હતી…હાલ પારસ કણિક કડી નગરપાલિકામાં…
झबरेड़ा। हरिद्वार। ग्राम सभा खानपुर कुर्साली के मिल्खा सिंह के स्पोर्ट्स अकैडमी मैदान पर नेहरू युवा केंद्र हरिद्वार तथा एसआरस इंडस्ट्रीज के संरक्षण में वृक्षारोपण कार्यक्रम आयोजित हुआ। इस अवसर पर मुख्य अतिथि एमडी शरद मदान, विधि मदान, ग्राम प्रधान सुदेश तथा समाजसेवी तुलसीदास ने मिलकर वृक्ष लगाए। अपने संयुक्त संबोधन में एमडी शरद मदान तथा समाजसेवी तुलसीदास ने कहा कि अगर हमें जिंदगी बचाना है तो वृक्ष लगाना पड़ेगा वर्तमान समय में वृक्ष न लगने से लगातार ऑक्सीजन की कमी होती जा रही है। वहीं दूसरी ओर ग्राम प्रधान सुदेश तथा विधि मदान ने उपस्थित प्रकृति प्रेमियों को वृक्ष…
અષાઢી બીજ ના પાવન અવસરે આસ્થા વ્યવસ્થા જનતા સંકલન નો નજારો અમદાવાદની ૧૪૭મી રથયાત્રા જગન્નાથ પુરી બાદની, 18 કિલોમીટર ની સૌથી લાંબી બીજા નંબરનો દેશ રથયાત્રા અમદાવાદ જમાલપુર મંદિર ખાતે થી નિકાળવામાં આવે છે | ૧૪૭મી રથયાત્રામાં મુખ્યમંત્રી તરીકે ત્રીજી વાર પહિંદવિધિ કરીને નગર ની યાત્રા માટે પ્રસ્થાન કરાવી દાયકાઓ જૂની પરંપરા જાળવી રાખી છે | મંદિર પરિસરમાં બલભદ્ર, સુભદ્રા ભગવાન જગન્નાથ નાથ નું વિધિવત પૂજા ની સાથે મંદિર ના દ્વાર પર સોનાની ત્રીજી વખત ઝાંડુ થી ભગવાન ના માર્ગ ની સાફ સફાઈ પહિન્દ વિધિ પૂર્ણ કર્યા બાદ લાખો ભક્તો ની જય ઘોષ ” જય રણછોડ માખણ ચોર ના…
अलीगंज,लखनऊ’ गायत्री ज्ञान मंदिर इंदिरा नगर, लखनऊ के विचार क्रान्ति ज्ञान यज्ञ अभियान के अन्तर्गत ‘‘वैद आई.एस.एस. सेक्टर-सी अलीगंज लखनऊ’’ के केन्द्रीय पुस्तकालय में गायत्री परिवार के संस्थापक युगऋषि पं. श्रीराम शर्मा आचार्य द्वारा रचित सम्पूर्ण 79 खण्डों का 412वाँ ऋषि वांड़मय की स्थापना कार्यक्रम सम्पन्न हुआ। उपरोक्त साहित्य गायत्री परिवार की सक्रीय कार्यकर्त्रा श्री हंस जी ने अपने पूर्वजों की स्मृति में भेंट किया तथा सभी छात्र-छात्राओं एवं संकाय सदस्यों को (अंग्रेजी एवं हिन्दी) अखण्ड ज्योति पत्रिका भेंट की। इस अवसर पर वाङ्मय स्थापना अभियान के मुख्य संयोजक…
रुड़की। रुड़की के नेहरू स्टेडियम में खेली जा रही है तीन दिवसीय ऑल इंडिया टेनिस बॉल क्रिकेट चैंपियनशिप के दूसरे दिन खेले गए लीग मैच में कई रोचक मुकाबला देखने को मिला। मेजबान उत्तराखंड ने आज लीग मैच के अपने दूसरे मुकाबले में उत्तर प्रदेशको 14 रन से हराकर नॉकआउट दौर के लिए क्वालीफाई किया। पूल ई के अन्य मुकाबले में त्रिपुरा ने मध्य प्रदेश को 6 रनों से से पराजित किया। आज कुल24 लीग मैच खेले गए।मैच के दौरान वसीम उल्ला खान, अरविंद गुप्ता, लक्ष्मीकांत, असलम वारसी आदि खेल प्रेमियों ने विशेष सहयोग दिया गुजरात प्रवासी न्यूज़ रुड़की
सह संपादक डॉक्टर आलोक कुमार द्विवेदी रुड़की, नेहरू स्टेडियम मैदान पर आज 28 जून 2024 से 30 जून 2024 तक तीन दिवसीय राष्ट्रीय टेनिस प्रतियोगिता उत्तराखंड टेनिस क्रिकेट फेडरेशन के सौजन्य से प्रारंभ हुई इसमें देश के प्रमुख रूप से उत्तर प्रदेश, दिल्ली, महाराष्ट्र, पांडिचेरी, तमिलनाडु, उत्तराखंड, दिल्ली, कर्नाटक, त्रिपुरा, विदर्भ, गुजरात तथा त्रिपुरा के बालक बालिकाओं अपने-अपने ग्रुप में भाग लेकर अपने राज्य का प्रतिनिधित्व किया।प्रतियोगिता का उद्घाटन उत्तराखंड एससी आयोग के अध्यक्ष मुकेश कुमार तथा पूर्व विधायक देशराज कढ़वाल ने संयुक्त रूप से…
