તાજા સમાચાર અને ઘટનાઓ

ગુજરાતના અનોખા સ્થળો, સંસ્કૃતિ અને પરંપરાગત વારસાની સફર. દરેક પ્રવાસી માટે એક નવી શોધ અને અનુભવની વાતો અહીં મેળવો.

वृक्ष लगाकर पर्यावरण संतुलन का संकल्प दोहराया

वृक्ष लगाकर पर्यावरण संतुलन का संकल्प दोहराया

सह संपादक डॉक्टर आलोक कुमार द्विवेदी मंगलौर। हरिद्वार। श्री पिपलेश्वर महादेव दुर्गा मंदिर सिद्ध पीठ त्रिवेणी घाट गंग नहर के प्रांगण में वृक्ष लगाकर पर्यावरण संतुलन का संकल्प दोहराया गया। यह कार्यक्रम मंदिर पुरोहित पंडित अजय शर्मा , मंदिर संरक्षक हरीश पवार, अर्जुन शर्मातथा आहार फाउंडेशन के बैनर तले आयोजित किया गया।   इस अवसर

Read More →
विश्व पर्यावरण दिवस के उपलक्ष्य में चमन लाल महाविद्यालय, लंढौरा ने 84 बटालियन उत्तराखंड वाहिनी राष्ट्रीय कैडेट कोर,

विश्व पर्यावरण दिवस के उपलक्ष्य में चमन लाल महाविद्यालय, लंढौरा ने 84 बटालियन उत्तराखंड वाहिनी राष्ट्रीय कैडेट कोर,

सह संपादक डॉक्टर आलोक कुमार द्विवेदी      विश्व पर्यावरण दिवस के उपलक्ष्य में चमन लाल महाविद्यालय, लंढौरा ने 84 बटालियन उत्तराखंड वाहिनी राष्ट्रीय कैडेट कोर, रुड़की के कमान अधिकारी कर्नल रामाकृष्णन रमेश के दिशानिर्देशों के क्रम में एनसीसी कैडेट्स ने पुनीत सागर अभियान में बढ़ चढ़कर हिस्सालिया । पुनीत सागर अभियान के अंतर्गत महाविद्यालय

Read More →
ગામથી લઈ ગાંધીનગર, શહેર થી લઈ સચિવાલય સુધી ભ્રષ્ટાચારના ફાઈબર ઓપ્ટીકના લીધે ગુજરાત અને ગુજરાતીઓ લૂંટાઈ રહ્યાં છે.

ગામથી લઈ ગાંધીનગર, શહેર થી લઈ સચિવાલય સુધી ભ્રષ્ટાચારના ફાઈબર ઓપ્ટીકના લીધે ગુજરાત અને ગુજરાતીઓ લૂંટાઈ રહ્યાં છે.

ગામથી લઈ ગાંધીનગર, શહેર થી લઈ સચિવાલય સુધી ભ્રષ્ટાચારના ફાઈબર ઓપ્ટીકના લીધે ગુજરાત અને ગુજરાતીઓ લૂંટાઈ રહ્યાં છે. કાંડ અને કૌભાંડ ભાજપા શાસકોની અનેરી સિધ્ધી અંગે આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ મનીષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યસભા સાંસદ રામભાઇ મોકરિયાએ ફાયર NOC મામલે 70 હજાર ની લાંચ આપ્યાની

Read More →
नगर पंचायत फतेहबाद अध्यक्ष व अधिशासी अधिकारी खरांजा निर्माण हेतु “गोपाल गुप्ता की दुकान से टेटी की चक्की”

नगर पंचायत फतेहबाद अध्यक्ष व अधिशासी अधिकारी खरांजा निर्माण हेतु “गोपाल गुप्ता की दुकान से टेटी की चक्की”

नगर पंचायत फतेहबाद, आगरा, उत्तर प्रदेश,अध्यक्ष व अधिशासी अधिकारी खरांजा निर्माण हेतु “गोपाल गुप्ता की दुकान से टेटी की चक्की” तक जो नए खरंजे और नालियों का कार्य निर्मणा धीन है नालियों को बड़ा बनाया जा रहा है नालियों,खरंजो का कोम्पेक्शन भी नहीं कराया जा रहा है जो नालियों को ठेकेदार द्वारा बनाया गया है

Read More →
દેર આયે દુરસ્ત આયે કહેવત ને અમદાવાદ સિવિલ હોસ્પિટલના જવાબદારોની સુઝબુઝ બાદ સાચી સાબિત કરી નાંખી છે

દેર આયે દુરસ્ત આયે કહેવત ને અમદાવાદ સિવિલ હોસ્પિટલના જવાબદારોની સુઝબુઝ બાદ સાચી સાબિત કરી નાંખી છે

દેર આયે દુરસ્ત આયે કહેવત ને અમદાવાદ સિવિલ હોસ્પિટલના જવાબદારોની સુઝબુઝ બાદ સાચી સાબિત કરી નાંખી છે , હિટવેવ ની શરૂઆત ના ૧૨ દિવસ બાદ ૨૭ મઈ થી હોસ્પિટલ ના જવાબદારીઓ એ કુલરો મુકાવી અહેસાન કરેલ છે. 14 થી 26 હિટવેવ દરમ્યાન કાંકરિયા પ્રાણી સંગ્રહાલય ના અધિકારીયો પશુ પંખીઓ માટે કુલર જાનવરો ને ઠંડક પાણી ની

Read More →
રાજ્યમાં સ્માર્ટ મીટર થોપી દેવાની નિતિ સામે જનતાના આક્રોશ

રાજ્યમાં સ્માર્ટ મીટર થોપી દેવાની નિતિ સામે જનતાના આક્રોશ

(ડૉ. મનિષ એમ. દોશી) મીડીયા કન્વીનર અને પ્રવક્તા સમગ્ર રાજ્યમાં સ્માર્ટ મીટર થોપી દેવાની નિતિ સામે જનતાના આક્રોશ ફાટી નીકળ્યો છે ત્યારે સમગ્ર રાજ્યમાં ઠેર-ઠેર થઈ રહેલા ભારે વિરોધના ભાગરૂપે નરોડા વિસ્તારમાં છેલ્લા આઠ દિવસથી સ્થાનિક રહેવાસીઓ ઉપવાસ આંદોલન કરી રહ્યાં છે ત્યારે મોટી સંખ્યામાં આંદોલનકર્તા ભાઈઓ-બહેનોને રૂબરૂ મળીને સ્માર્ટ મીટરએ લૂંટ મીટર છે અને

Read More →
गायत्री ज्ञान मंदिर का ज्ञान यज्ञ अभियान के अन्तर्गत में 411वाँ युगऋषि वाङ्मय की स्थापना

गायत्री ज्ञान मंदिर का ज्ञान यज्ञ अभियान के अन्तर्गत में 411वाँ युगऋषि वाङ्मय की स्थापना

        उमानंद शर्मा गायत्री ज्ञान मंदिर इंदिरा नगर, लखनऊ के विचार क्रान्ति ज्ञान यज्ञ अभियान के अन्तर्गत ‘‘गोयल इंस्टीट्यूट ऑफ फार्मेसी एण्ड साइंसेज, गोयल कैम्पस, अयोध्या रोड़ लखनऊ’’ के केन्द्रीय पुस्तकालय में गायत्री परिवार के संस्थापक युगऋषि पं. श्रीराम शर्मा आचार्य द्वारा रचित सम्पूर्ण 79 खण्डों का 411वाँ ऋषि वांड़मय की स्थापना

Read More →
सच्ची लगन तथा निष्ठा सफलता अवश्य दिलाती है,कमलेश कुमार गुप्ता।

सच्ची लगन तथा निष्ठा सफलता अवश्य दिलाती है,कमलेश कुमार गुप्ता।

रुड़की। हरिद्वार। जिला शिक्षा एवं प्रशिक्षण संस्थान डायट के प्रांगण में तीन दिवसीय पीएम कार्यशाला के समापन अवसर पर मुख्य अतिथि मुख्य शिक्षा अधिकारी हरिद्वार तथा प्रभारी प्राचार्य डाइट पीरुड़की ने अपने संबोधन में तीन दिवसीय पीएम कार्यशाला के सफलता पूर्वक समापन समारोह की प्रशंसा करते हुए कहां की सच्ची लगन तथा निष्ठा सफलता अवश्य

Read More →
જાપાન પ્રવાસ સાતમો દિવસ… ભાગ – 11… . . . . . . . . . . . . . .જયંતિભાઇ આહીર…

જાપાન પ્રવાસ સાતમો દિવસ… ભાગ – 11… . . . . . . . . . . . . . .જયંતિભાઇ આહીર…

  હોટેલ હેઇએન નો મોરી ક્યોટો’માં રાત્રી રોકાણ ખૂબ સરસ રહ્યું. જોકે અમારા પ્રવાસ દરમિયાન હવામાન દિવસના 10થી 12 સે. અને રાત્રીના 3થી 5 સે.ની વચ્ચે રહેતું હોઇ રાતના ઠંડીના માહોલમાં ઉંઘ સરસ આવી જતી. સવારે નાહી-ધોઇ તૈયાર થતા હોટલના રેસ્ટોરન્ટમાં પહોંચ્યા. 28 માર્ચ 2024ના સવારના બ્રેકફાસ્ટમાં અનેકવિધ ફળો, ફળોના જ્યુસ, જુદીજુદી જાતની બ્રેડસ, ટોસ,

Read More →
સ્માર્ટ મીટર પ્રોજેક્ટ રદ કરવા માટે ‘આપ’એ તમામ જિલ્લાઓમાં કલેકટરના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદનપત્ર સોંપ્યું.

સ્માર્ટ મીટર પ્રોજેક્ટ રદ કરવા માટે ‘આપ’એ તમામ જિલ્લાઓમાં કલેકટરના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદનપત્ર સોંપ્યું.

ગુજરાતની ભાજપ સરકારે અમુક ખાનગી કંપનીઓને ફાયદો કરાવવા માટે સ્માર્ટ મીટર પ્રોજેક્ટ શરૂ કર્યો છે અને આના કારણે સામાન્ય જનતાને ખૂબ જ આર્થિક તંગી ભોગવવી પડી રહી છે. સ્માર્ટ મીટરમાં અનેક ખામીઓ હોવાના કારણે આમ આદમી પાર્ટીએ સ્માર્ટમીટરની યોજનાની રદ કરાવવા માટે આજે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જુનાગઢ, ભરૂચ, જામનગર, ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાઓમાં

Read More →
કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું રાજીવ ગાંધી ભવન ખાતે વિમોચન કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ

કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું રાજીવ ગાંધી ભવન ખાતે વિમોચન કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ

અખબારી યાદી તા. ૨૨-૦૫-૨૦૨૪ • “કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું રાજીવ ગાંધી ભવન ખાતે વિમોચન કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ મહામંત્રીશ્રી મુકુલ વાસનીકજી, કોંગ્રેસ પક્ષના પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલ અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિત ચાવડા, સહિતના વરિષ્ઠ મહાનુભાવો.• કોંગ્રેસ પક્ષ દ્વારા સતત ૧૯મા વર્ષે પ્રકાશીત “કારકિર્દીના ઊંબરે” ધોરણ

Read More →
ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડતમાં ગુજરાત સરકાર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની સાથે હોય તો દારૂબંધીની આડમાં ગુજરાતમાં ચાલતાં ભ્રષ્ટાચારને રોકવા ગુજરાતનાં ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી મને સહયોગ આપે

ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડતમાં ગુજરાત સરકાર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની સાથે હોય તો દારૂબંધીની આડમાં ગુજરાતમાં ચાલતાં ભ્રષ્ટાચારને રોકવા ગુજરાતનાં ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી મને સહયોગ આપે

ભારતનાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ લાલકિલ્લા ઉપરથી આપેલાં ભાષણમાં બે વખત કહ્યું કે ભ્રષ્ટાચાર સામે આપણે સાથે મળીને લડવું જોઈએ એમની વાતથી પ્રેરણા લઈને મેં નક્કી કર્યું છે કે દારૂબંધીની આડમાં ગુજરાતમાં ચાલતાં ભ્રષ્ટાચારને રોકવા માટે હું ગુજરાત સરકારને સાથ આપું ગુજરાત સરકાર અને એનાં ગૃહરાજ્યમંત્રી એટલે કે આપશ્રી એમાં મને સહયોગ કરો એવી અપેક્ષા રાખું

Read More →
संघर्ष तथा अनुशासन सही नेतृत्व प्रदान करता है,आनंद भारद्वाज

संघर्ष तथा अनुशासन सही नेतृत्व प्रदान करता है,आनंद भारद्वाज

        रुड़की। हरिद्वार। जिला शिक्षा एवं प्रशिक्षण संस्थान डायट रुड़की के प्रांगण में पीएम श्री कार्यालय कार्यशाला के दूसरे दिन मुख्य अतिथि संयुक्त शिक्षा निदेशक ने अपने संबोधन में संबोधित करते हुए कहा सही नेतृत्व करने की क्षमता संघर्ष तथा अनुशासन से ही मिलती है। आज कार्यशाला के दूसरे दिन नेतृत्व के

Read More →
तीन दिवसीय पीएम श्री विद्यालय कार्यशाला प्रारंभ,सह संपादक डॉक्टर आलोक द्धवेदी रूड़की हरिद्वार

तीन दिवसीय पीएम श्री विद्यालय कार्यशाला प्रारंभ,सह संपादक डॉक्टर आलोक द्धवेदी रूड़की हरिद्वार

रुड़की। हरिद्वार। जिला शिक्षा एवं प्रशिक्षण संस्थान डायट, रुड़की के प्रांगण में तीन दिवसीय पीएम श्री विद्यालय कार्यशाला प्रारंभ हुई। यह कार्यशाला 22 मई से प्रारंभ होकर 24 मई 2024 को समाप्त होगी। इस करशाला का उद्घाटन मुख्य शिक्षा अधिकारी हरिद्वार एवं प्रभारी प्राचार्य कमलेश कुमार गुप्ता द्वारा किया गया उन्होंने अपने संबोधन में बताया

Read More →
SPU, રજિસ્ટ્રાર પ્રો. રમેશ કુમાર રાવતને “એક્સલન્સ ઇન લીડરશિપ એવોર્ડ”

SPU, રજિસ્ટ્રાર પ્રો. રમેશ કુમાર રાવતને “એક્સલન્સ ઇન લીડરશિપ એવોર્ડ”

પ્રો. રમેશ કુમાર રાવત, રજીસ્ટ્રાર, સિક્કિમ પ્રોફેશનલ યુનિવર્સિટી, ગંગટોક, સિક્કિમને “એક્સલન્સ ઇન લીડરશીપ એવોર્ડ”થી નવાજવામાં આવ્યા છે. આ પુરસ્કાર 19 મે, 2024 ના રોજ ધી ઇન્સ્ટિટ્યુશન્સ ઑફ એન્જિનિયર્સ (ઇન્ડિયા) રાજસ્થાન ખાતે આયોજિત આઇટીએસઆર ફાઉન્ડેશન એવોર્ડ સમારોહ 2024માં ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનિકલ એન્ડ સાયન્ટિફિક રિસર્ચ અને ઇન્સ્ટિટ્યૂશન ઑફ એન્જિનિયર્સ (ઇન્ડિયા), રાજસ્થાન સ્ટેટ સેન્ટર, જયપુર દ્વારા આપવામાં આવ્યો

Read More →

Recent Posts

Categories

Translate »
Home
Videos
Search
WhatsApp Chat
Gujarat Pravasi News