તાજા સમાચાર અને ઘટનાઓ

ગુજરાતના અનોખા સ્થળો, સંસ્કૃતિ અને પરંપરાગત વારસાની સફર. દરેક પ્રવાસી માટે એક નવી શોધ અને અનુભવની વાતો અહીં મેળવો.

વિસાવદરની જનતા સાથે વિશ્વાસઘાત કરીને પક્ષપલટો કરનાર ભાજપ નેતાના વાણીવિલાસ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશી

વિસાવદરની જનતા સાથે વિશ્વાસઘાત કરીને પક્ષપલટો કરનાર ભાજપ નેતાના વાણીવિલાસ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશી

વિસાવદરની જનતા સાથે વિશ્વાસઘાત કરીને પક્ષપલટો કરનાર ભાજપ નેતાના વાણીવિલાસ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે જુનાગઢ જિલ્લાના વિસાવદર મતવિસ્તારની જનતા સાથે વિશ્વાસઘાત કરીને ભાજપમાં જોડાઈ પક્ષપલટો કરી લાભાર્થી ભુપત ભાયાણીએ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલજી પર કરેલ આપત્તિજનક ટિપ્પણી ઘણી ગંભીર બાબત

Read More →
તિહાર જેલના ડીજીએ પત્ર લખ્યો, એઈમ્સ હોસ્પિટલના સુગર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને બોલાવ્યા

તિહાર જેલના ડીજીએ પત્ર લખ્યો, એઈમ્સ હોસ્પિટલના સુગર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને બોલાવ્યા

આમ આદમી પાર્ટી હેડક્વાર્ટરમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા, આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેબિનેટ મંત્રી સૌરભ ભારદ્વાજે પત્રકારો સાથે 20 એપ્રિલના રોજ તિહાર જેલના ડીજી દ્વારા એમ્સને લખેલો પત્ર શેર કર્યો હતો, જેમાં તિહાડ જેલના ડીજીએ AIIMS હોસ્પિટલ પાસે તિહાર જેલમાં સુગર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની માંગણી કરી છે. સૌરભ ભારદ્વાજે કહ્યું કે આજે સમગ્ર

Read More →
15-ભાવનગર/બોટાદ લોકસભા ઇન્ડિયા ગઠબંધનમાં મારું ચૂંટણી ફોર્મ રદ કરાવવા ભાજપ દ્વારા કરવામાં આવેલ પ્રયાસો નિષ્ફળ નીવડ્યા

15-ભાવનગર/બોટાદ લોકસભા ઇન્ડિયા ગઠબંધનમાં મારું ચૂંટણી ફોર્મ રદ કરાવવા ભાજપ દ્વારા કરવામાં આવેલ પ્રયાસો નિષ્ફળ નીવડ્યા

હાલ ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ હતી જેમાં 15-ભાવનગર/બોટાદ લોકસભાના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાના ફોર્મમાં ભાજપ દ્વારા વાંધા અરજી કરવામાં આવેલી, આ વાંધા અરજી સામે ઇન્ડિયા ગઠબંધનના 15 ભાવનગર લોકસભા ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા દ્વવારા આજે 11 વાગ્યાં સુધીનો સમય માંગવામાં આવેલો.આજે ભાવનગર ચૂંટણી ઇન્ચાર્જ દ્વારા ભાજપ દ્વારા કરવામાં આવેલી

Read More →
સુરતના ઉમેદવારે પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું અને મને પણ કહ્યું હતું કે, એ માંગે તે રકમ આપવાનું અને સામાજિક રીતે દબાણ પણ જ્યાં સુધી લેવાય ત્યાં સુધી લાવવાનું કામ ભાજપ પક્ષે કર્યું છતાં નહીં ડરેલ ઉમેદવાર સામે સામ, દામ, દંડ, ભેદ

સુરતના ઉમેદવારે પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું અને મને પણ કહ્યું હતું કે, એ માંગે તે રકમ આપવાનું અને સામાજિક રીતે દબાણ પણ જ્યાં સુધી લેવાય ત્યાં સુધી લાવવાનું કામ ભાજપ પક્ષે કર્યું છતાં નહીં ડરેલ ઉમેદવાર સામે સામ, દામ, દંડ, ભેદ

આજરોજ પ્રેસ અને મીડીયાના મિત્રોને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સુરતના ઉમેદવાર નિલેશભાઈ કુંભાણી કે જેઓ યુવાનો ઉમેદવાર છે અને જીતી જશે એવો ડર લાગ્યો એટલે એમને ખરીદવાનું, એમને ડરાવવાનું કામ શરૂ થયું. સુરતના ઉમેદવારે પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું અને મને પણ કહ્યું હતું કે, એ માંગે તે

Read More →
લોક ડાયરા માં બુંલદ “જય ભવાની ” રુપાલા ને હરાવવા ” સુરેન્દ્રનગર થી જયઘોષ અભિયાન ની શરૂઆત : ભરતસિંહ ઝાલા

લોક ડાયરા માં બુંલદ “જય ભવાની ” રુપાલા ને હરાવવા ” સુરેન્દ્રનગર થી જયઘોષ અભિયાન ની શરૂઆત : ભરતસિંહ ઝાલા

અશ્વિન અગ્રવાલ યુદ્ધ મેદાનમાં વિજય મેળવવા રાજપૂત સૈનિકો “જય ભવાની ” ગગનભેદી નારા જોશ ઉત્સાહ થી ઉચ્ચારી લડાઇ લડ્યા l સૈનિકોએ દુશ્મનો ને ધૂળ ચટાડી બલિદાન આપી,હીન્દુ ધર્મ અને રાષ્ટ્ર ની રક્ષા માટે નો ઈતિહાસ અંકબધ છે ! 18 મી લોકસભા 2024ની ચૂંટણી દરમિયાન સુરેન્દ્રનગર રાજપૂત પરિવાર લગ્ન પ્રસંગે યોજાયોલા ડાયરા મા઼ “જય ભવાની ”

Read More →
ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ પત્ર સંદર્ભે  મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી

ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ પત્ર સંદર્ભે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી

આદરણીયશ્રી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમા ભારતીય જનતા પાર્ટી લોકસભામા ફરી એક વાર મોદી સરકાર બનાવવા જઇ રહી છે ત્યારે ગત તારીખ 14 એપ્રિલના રોજ ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પ પત્ર જાહેર થયો છે. ભાજપના સંકલ્પ પત્રમા આપેલા દરેક મુદ્દાને જમીની સ્તરે પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. ભાજપનો સંકલ્પ પત્ર વિકસીત ભારતના ચાર મજબૂત સ્તંભ જેમા યુવા,મહિલા.ગરીબ,ખેડૂતોને

Read More →
નસમર્થન સાથે પાટણ, જુનાગઢ,ખેડા,વડોદરા,અમદાવાદ પૂર્વ, આણંદ, દાહોદ, સુરત લોકસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવારશ્રીઓએ ફોર્મ ભર્યા

નસમર્થન સાથે પાટણ, જુનાગઢ,ખેડા,વડોદરા,અમદાવાદ પૂર્વ, આણંદ, દાહોદ, સુરત લોકસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવારશ્રીઓએ ફોર્મ ભર્યા

લોકસભા ચુંટણીમાં ભવ્ય વિજયના સંકલ્પ સાથે મોટી સંખ્યામાં જનસમર્થન સાથે કોંગ્રેસ પક્ષના ઉમેદવારશ્રીઓએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સંગઠન પ્રભારી અને વરિષ્ઠ સાંસદશ્રી મુકુલ વાસનિકજીએ જણાવ્યું હતું કે છેલ્લા ૧૦ વર્ષમાં પીએમ મોદીએ નોટબંધી, ખોટી જીએસટી લાગુ કરીને અને અદાણી જેવા મોટા ઉદ્યોગપતિઓને સમર્થન આપીને રોજગાર સર્જન પ્રણાલીમાં ઘટાડો કર્યો છે. પહેલું કામ

Read More →
રાજકોટ લોકસભા બેઠકથી પરેશ ધાનાણીએ વિજય મુહુર્તમાં ઉમેદવારી નોંધાવી.

રાજકોટ લોકસભા બેઠકથી પરેશ ધાનાણીએ વિજય મુહુર્તમાં ઉમેદવારી નોંધાવી.

લોકસભાની ચૂંટણી પ્રક્રિયામાં આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હતો. ત્યારે રાજકોટ લોકસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ આજે બપોરે 12.39 વાગ્યે વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું છે. ઉમેદવારી પત્ર ભરતા પહેલા બહુમાળી ભવન ચોક પાસે રેસકોર્સના મેદાનમાં જાહેર સભા યોજવામાં આવી હતી. પરેશ ધાનાણી સભાસ્થળે પહોંચતા ક્ષત્રિયાણીઓ દ્વારા તિલક અને પાઘડી પહેરાવીને તેમનુ સ્વાગત કરવામાં

Read More →
विद्यासागर कॉलेज ऑफ एजुकेशन में एक दिवसीय कार्यशाला का आयोजन किया गया दार्जिलिंग, पश्चिम बंगाल

विद्यासागर कॉलेज ऑफ एजुकेशन में एक दिवसीय कार्यशाला का आयोजन किया गया दार्जिलिंग, पश्चिम बंगाल

रूपनदीघी, फांडसीदेवा, दार्जिलिंग, पश्चिम बंगाल के विद्यासागर कॉलेज ऑफ एजुकेशन में “भारतीय ज्ञान प्रणाली और अतुल्य भारत” विषय पर एक दिवसीय कार्यशाला का आयोजन किया गया। कार्यक्रम की शुरुआत प्राचार्य डॉ. सबिता मिश्रा द्वारा दीप प्रज्ज्वलन और उद्घाटन भाषण और अतिथि और संसाधन व्यक्ति राघब चंद्र नाथ ( संचालक मंडल अध्यक्ष, सीकेएनकेएच फाउंडेशन तथा एडिटर,

Read More →
 आर्य समाज का 150 वी स्थापना वर्षगांठ प्रवेश उत्सव संपन्न

 आर्य समाज का 150 वी स्थापना वर्षगांठ प्रवेश उत्सव संपन्न

रुड़की। हरिद्वार। सुभासगंज, बीटी गंज नव संवतसर 9 अप्रैल 2024 को आर्य समाज स्थापना के 150 वी वर्ष में प्रवेश कर रहा है इसअवसर पर 9 अप्रैल 2024 को आर्य समाज बीटी गंज के श्रद्धालुओं द्वारा प्रवेश उत्सव का आयोजन किया गया। महर्षि स्वामी दयानंद जी द्वारा प्रथम आर्य समाज की स्थापना 10 अप्रैल 1875

Read More →
એક તરફ ગુજરાત સરકાર પાસે પેપર તપાસવા માટે શિક્ષકોની અછત બીજી તરફ જ્ઞાન સહાયકોને કરાર મુદત બાદ પણ ચૂંટણી જવાબદારી.

એક તરફ ગુજરાત સરકાર પાસે પેપર તપાસવા માટે શિક્ષકોની અછત બીજી તરફ જ્ઞાન સહાયકોને કરાર મુદત બાદ પણ ચૂંટણી જવાબદારી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કોર્ડીનેટર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલે રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષામાં રાજ્યભરમાંથી ૧૫.૩૮ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે જેમાં ધોરણ ૧૦ની પરીક્ષા માટે ૯.૧૭ લાખ અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે ૧.3૨ લાખ તથા

Read More →
लोकसभा चुनाव को लेकर शमशाबाद पहुंचे मुख्यमंत्री श्री योगी आदित्यनाथ

लोकसभा चुनाव को लेकर शमशाबाद पहुंचे मुख्यमंत्री श्री योगी आदित्यनाथ

शमशाबाद के ए पी इंटर कॉलेज के ग्राउंड में करीब 11:40 पर मुख्यमंत्री योगी आदित्यनाथ पहुंचे शमशाबाद अपने कार्यकर्ताओं एवं जनता से किया वादा के लगभग भ्रष्टाचार और गुंडागर्दी खत्म कर दी है सीएम योगी ने जनता से कहा अपराधी जमानत तुड़वाकर जेल जाना चाहते थे अब अपराधी जेल जाने से भी डर रहे हैं

Read More →
Translate »
Home
Videos
Search
WhatsApp Chat
Gujarat Pravasi News