1. તમારું ધંધું વધારવાનું છે? તો આજે જ આપની જાહેરાત અહીં આપો! ગુજરાતની હજારો આંખો તમારી પ્રોડક્ટ પર રહેશે. જાણકારી માટે સંપર્ક કરો:77779 44737 2. गंगा दशहरा के उपलक्ष्य पर गंगा प्राकट्य उत्सव का आयोजन अस्सी घाट वाराणसी 3. દાહોદ મનરેગા ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ માટે નૈતિકતાના ધોરણે મંત્રીશ્રી બચુભાઈ ખાબડ રાજીનામું આપે : કોંગ્રેસ 4. વિસાવદર પેટા ચૂંટણીમાં AAP ઉમેદવાર ગોપાલ ઇટાલિયાના પ્રચાર અભિયાને ગતિ પકડી શોભાવડલા ગિર અને બરડીયા ગામમાં ખેડૂત-યુવાનો સાથે ગોપાલ ઈટાલિયાનો સીધો સંવાદ 5. તમારું ધંધું વધારવાનું છે? તો આજે જ આપની જાહેરાત અહીં આપો! ગુજરાતની હજારો આંખો તમારી પ્રોડક્ટ પર રહેશે. જાણકારી માટે સંપર્ક કરો:77779 44737

તાજા સમાચાર અને ઘટનાઓ

ગુજરાતના અનોખા સ્થળો, સંસ્કૃતિ અને પરંપરાગત વારસાની સફર. દરેક પ્રવાસી માટે એક નવી શોધ અને અનુભવની વાતો અહીં મેળવો.

સુરેન્દ્રનગર જીલ્લા મા પટેલ દિપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખ ની અધ્યક્ષતા મા સ્નેહ સંમેલન કાર્યક્રમ યોજાયો.

સુરેન્દ્રનગર જીલ્લા મા પટેલ દિપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખ ની અધ્યક્ષતા મા સ્નેહ સંમેલન કાર્યક્રમ યોજાયો.

સુરેન્દ્રનગર જીલ્લા અર્ધ લશ્કર સંગઠન સમિતિ સ્નેહ સંમેલન કાર્યક્રમ આજે સુરેન્દ્રનગર જીલ્લા મા પટેલ દિપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખ ની અધ્યક્ષતા મા સ્નેહ સંમેલન કાર્યક્રમ યોજાયો જેમાં શ્રી જગદીશભાઈ કો ઓર્ડીનેટર ગુજરાત પ્રદેશ , તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, અજીત સિંહ સેક્રેટરી ગુજરાત પ્રદેશ , વિનોદભાઈ સુરેન્દરનગર જિલ્લા પ્રમુખ , પંકજભાઈ મહામંત્રી સુરેન્દ્રનગર , હીરાબા મહિલા

Read More →
કેનાલમાં પડી યુવકનો આપઘાત.પ્રેમ સંબંધમાં યુવકે ટૂંકાવ્યું જીવન.યુવતીના પરિજનો ત્રાસ અને ધમકી આપતા.

કેનાલમાં પડી યુવકનો આપઘાત.પ્રેમ સંબંધમાં યુવકે ટૂંકાવ્યું જીવન.યુવતીના પરિજનો ત્રાસ અને ધમકી આપતા.

અમદાવાદ: કેનાલમાં પડી યુવકનો આપઘાત પ્રેમ સંબંધમાં યુવકે ટૂંકાવ્યું જીવન યુવતીના પરિજનો ત્રાસ અને ધમકી આપતા હતા વાડજ પોલીસે 4 સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો : કબાટનું લોક રિપેર કરવાના નામે ચોરી અમદાવાદના નવરંગપુરા વિસ્તારનો બનાવ કબાટનું લોક રિપેર કરવા આવ્યો હતો ગઠિયો નજર ચૂકવી આરોપી 1.49 લાખની મતા ચોરી ફરાર બાઈટ_સી.જે.જોશી, PI,વાડજ પોલીસ સ્ટેશન Gujarat

Read More →
Cng ભાવમાં ઘટાડો થતા રીક્ષા ચાલકોમાં આનંદ.અંદાજિત 15 લાખ જેટલા રીક્ષા ચાલકોને થશે ફાયદો.

Cng ભાવમાં ઘટાડો થતા રીક્ષા ચાલકોમાં આનંદ.અંદાજિત 15 લાખ જેટલા રીક્ષા ચાલકોને થશે ફાયદો.

CNG ગેસના ભાવમાં ઘટાડો.. Cng ભાવમાં ઘટાડો થતા રીક્ષા ચાલકોમાં આનંદ. રીક્ષા ચાલક એકતા યુનિયનના પ્રમુખ દ્વારા સરકારનો આભાર વ્યક્ત કર્યો.. અંદાજિત 15 લાખ જેટલા રીક્ષા ચાલકોને થશે ફાયદો.. ભાવવધારા થી લઈને અનેક વખત આંદોલન કરવામાં આવ્યા હતા. બાઈટ_વિજય મકવાણા, રીક્ષા ચાલક યુનિયન પ્રમુખ

Read More →
રાજ્યમાં ભૂગર્ભ સાફ કરતા મજૂરના થઈ રહ્યા છે મોત.ભરૂચમાં ત્રણ મજૂરનામોટ હિરેન બેંકર,કૉંગ્રેસ પ્રવક્તા.

રાજ્યમાં ભૂગર્ભ સાફ કરતા મજૂરના થઈ રહ્યા છે મોત.ભરૂચમાં ત્રણ મજૂરનામોટ હિરેન બેંકર,કૉંગ્રેસ પ્રવક્તા.

રાજ્યમાં ભૂગર્ભ સાફ કરતા મજૂરના થઈ રહ્યા છે મોત.. ભરૂચમાં ત્રણ મજૂરના મોટ થતા કૉંગ્રેસન સરકાર પર પ્રહાર.. વલસાડના ઉમરગામમાં ખાળકૂવાની સફાઈ માટે ઉતરેલા બે વ્યક્તિના મોત થયા હતા. આધુનિકતાની વાહવાહી કરતી ભાજપ સરકાર આટ-આટલા મોત થયા છતાં કેમ સફાઈ માટે સુરક્ષાના પૂરતા સાધનની વ્યવસ્થા કરતી નથી.. છેલ્લા ત્રણ દાયકામાં થયેલા શ્રમિકો-કામદારોના મોતમાં ગુજરાતમાં સમગ્ર

Read More →
અમદાવાદ માં રાતે ૧૧:૩૦ વાગે i20 નુ ટાયર ફાટતાં કાર કન્ટ્રોલ નાં થતાં એર બેગી ખુલી ગઈ

અમદાવાદ માં રાતે ૧૧:૩૦ વાગે i20 નુ ટાયર ફાટતાં કાર કન્ટ્રોલ નાં થતાં એર બેગી ખુલી ગઈ

અમદાવાદ માં રાતે ૧૧:૩૦ વાગે ઠકકર બાપા નગર પૂલ પર I20 કાર ઓવરટેક કરતા ટાયર ફાટી જતા કાર ની ૩ એર બેગ ખુલી ગઈ હતી. સૂતો નાં અનુસાર કાર ૫૦ ની સ્પીડે પર જતી હતી.જેમાં કોઈ ને જાણ હાની થઈ નથી.

Read More →
751 જોડાઓના 8મા સમુહ લગ્નોત્સવ કાર્યક્રમ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી ની ઉપસ્થિતિ માં યોજાયો

751 જોડાઓના 8મા સમુહ લગ્નોત્સવ કાર્યક્રમ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી ની ઉપસ્થિતિ માં યોજાયો

તા:04/04/2023 વડોદરા ખાતે શ્રી મહેન્દ્રભાઇ જશભાઇ ઇનામદાર ચેરિટી ટ્રસ્ટ દ્વારા વિનામુલ્ય સર્વ જ્ઞાતિ 751 જોડાઓના 8મા સમુહ લગ્નોત્સવ કાર્યક્રમ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી તેમજ રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો. — આજના સમુહ લગ્નમાં જોડાયેલા નવદંપતીઓ દિકરીઓનો જન્મ કરાવે તેવો સંકલ્પ કરવા વિનંતી – શ્રી સી.આર.પાટીલ —- સમુહ લગ્નોત્સવ કાર્યક્રમ સામાજીક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ છે. –

Read More →
શ્રી હનુમાન ટ્રસ્ટ દ્વારા આયોજિત હનુમાન યાત્રાને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવ્યું

શ્રી હનુમાન ટ્રસ્ટ દ્વારા આયોજિત હનુમાન યાત્રાને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવ્યું

શ્રી હનુમાન મંદિર કેમ્પ ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘હનુમાન યાત્રા’ને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવ્યું ** મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે શ્રી હનુમાન મંદિર કેમ્પ ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘હનુમાન યાત્રા’ને શહેરના સુપ્રસિદ્ધ કેમ્પ હનુમાન મંદિરથી પ્રસ્થાન કરાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ આ હનુમાન યાત્રાને પ્રસ્થાન કરાવી એ વેળાએ આર્મીના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Read More →
અમદાવાદ શહેર માં કોરોના કેસ માં સતત વધારો.ગઈકાલે 66 કેસ નોંધાયા 766 એક્ટિવ કેસ.

અમદાવાદ શહેર માં કોરોના કેસ માં સતત વધારો.ગઈકાલે 66 કેસ નોંધાયા 766 એક્ટિવ કેસ.

<iframe width=”560″ height=”315″ src=”https://www.youtube.com/embed/F0laoETOe38″ title=”YouTube video player” frameborder=”0″ allow=”accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share” allowfullscreen></iframe>   અમદાવાદ શહેર માં કોરોના કેસ માં સતત વધારો.ગઈકાલે 66 કેસ નોંધાયા , 766 એક્ટિવ કેસ.બોડકદેવ , થલતેજ સહિત પશ્ચિમ વિસ્તાર માં કેસ વધ્યા.SVP અને એલ જી હોસ્પિટલ ખાતે દર્દી ઓ ને અપાય છે સારવાર.હાલ 35 દર્દીઓ હોસ્પિટલ માં

Read More →
યુવા મોરચા તરફ થી ૧૦ અને ૧૨ અને કોલેજ નાં વિદ્યાર્થીઓ નાં કેરિયર કાઉન્સેલર નો કાર્યકમ

યુવા મોરચા તરફ થી ૧૦ અને ૧૨ અને કોલેજ નાં વિદ્યાર્થીઓ નાં કેરિયર કાઉન્સેલર નો કાર્યકમ

આજ રોજ કમલમ માં યુવા મોરચા ની બેઠક કરવામાં આવી હતી. જેમાં યુવા મોરચા નાં અધ્યક્ષ ડો. પ્રશાંતભાઈ કોરાટ ઉપસ્થિત હતા. આપ સો જાણો છો કે ૬ એપ્રિલ ભારતીય ભાજપ નો સત્પના દિવસ છે અને ૧૪ એપ્રિલ બાબા સાહેબ અબેડકર ની જન્મ જેન્તી છે. આ ૭ દિવસ માં સામાજિક ન્યાય સપ્તા ની ઉજવણી કરી ને

Read More →
6000થીપણ વધુબસ દોડાવવાનો નિર્ણયકર્યો છે વિદ્યાર્થીઓપોતાની ટિકિટ ઓનલાઇનએપ્લિકેશનદ્વારા પણ બુકકરાવીશકે.

6000થીપણ વધુબસ દોડાવવાનો નિર્ણયકર્યો છે વિદ્યાર્થીઓપોતાની ટિકિટ ઓનલાઇનએપ્લિકેશનદ્વારા પણ બુકકરાવીશકે.

6000 હજારથી વધુ બસનું સંચાલન પંચાયત પસંદગી સેવા બોર્ડ દ્વારા દરેક ઉમેદવારના ખાતામાં ડીબીડીથી 256 રૂપિયા જમા કરવામાં આવ્યા છે જેમાંમ અમુક ઉમેદવારને 256 રૂપિયાથી પણ ઓછું ભાડું થશે. જ્યારે અમુક વિદ્યાર્થીને 256 રૂપિયાથી પણ વધારે ભાડું થઈ શકે છે. તો એ તમામ વિદ્યાર્થીઓએ પોતાના સ્વખર્ચે પરીક્ષાના કેન્દ્ર પર પહોંચવાનું રહેશે. પંચાયત પસંદગી સેવા મંડળ

Read More →
અખંડ સૈન્ય એકતા અને માજી સૈનિક સેવા ફાઉન્ડેશન કલેકટર સર એ લેટર લીધા બાદ આ લેટર ને આગળ કેન્દ્ર સરકાર ને મોકલશે તમારી જે પણ માંગો છે તેના વિશે અમે વાત કરીશું.

અખંડ સૈન્ય એકતા અને માજી સૈનિક સેવા ફાઉન્ડેશન કલેકટર સર એ લેટર લીધા બાદ આ લેટર ને આગળ કેન્દ્ર સરકાર ને મોકલશે તમારી જે પણ માંગો છે તેના વિશે અમે વાત કરીશું.

અમદાવાદ માં અખંડ સૈન્ય એકતા અને માજી સૈનિક સેવા ફાઉન્ડેશન કલેકટર સર એ લેટર લીધા બાદ આ લેટર ને આગળ કેન્દ્ર સરકાર ને મોકલશે તમારી જે પણ માંગો છે તેના વિશે અમે વાત કરીશું. આજ રોજ કલેક્ટર કચેરી ખાતે માજી સૈનિકો એ તેઓ ની માંગ રજૂ કરતું આવેદન પત્ર આપ્યા બાદ ગુજરાત પ્રવાસી ન્યૂઝ સાથે

Read More →
માજી સૈનિક અને બિન નારીઓ દ્વારા,1 RANK 1 PENSION. કી માંગ કરતાં હતાં કલેકટર ઑફ્સ ખાતે અમદાવાદ માં  ગયા હતા.

માજી સૈનિક અને બિન નારીઓ દ્વારા,1 RANK 1 PENSION. કી માંગ કરતાં હતાં કલેકટર ઑફ્સ ખાતે અમદાવાદ માં ગયા હતા.

માજી સૈનિક અને બિન નારીઓ દ્વારા,1 RANK 1 PENSION. કી માંગ કરતાં હતાં કલેકટર ઑફ્સ ખાતે અમદાવાદ માં ગયા હતા

Read More →
આગામી સમયને લઇ હવામાન મોરબીજામનગરસુરેન્દ્રનગર ભાવનગર મોરબીદ્વારકાસહિત રહેશે તાપીડાંગ સહિત રહેશેવરસાદ

આગામી સમયને લઇ હવામાન મોરબીજામનગરસુરેન્દ્રનગર ભાવનગર મોરબીદ્વારકાસહિત રહેશે તાપીડાંગ સહિત રહેશેવરસાદ

આગામી સમયને લઇ હવામાન વિભાગની આગાહી હજી પણ માવઠાનું જોર રહેશે બે દિવસ બાદ ત્રણ દિવસ માવઠું પડશે 5, 6 અને 7 એપ્રિલે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ 5 એપ્રિલે દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ રહી શકે માવઠાની વધુ શક્યતા કચ્છ અને ઉત્તર ગુજરાતમાં રહેશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાન માં સિસ્ટમ સક્રિય થવાને કારણે વરસાદની શક્યતા

Read More →
માજી સૈનિક દ્વારા 1 RENK 1 PENSION ની માંગ

માજી સૈનિક દ્વારા 1 RENK 1 PENSION ની માંગ

અમદાવાદ શહેર માં આજ રોજ સુભાષ બ્રિજ કલેકટર ઓફસ માં આપડા જવાનો પહોંચ્યા હતા.જેમાં આપડે માજી સૈનિક સેવા ફાઉન્ડેશન નાં લોકો જોડે આપડે વાત કરી. તેમાં તે લોકો તેમની માંગો પૂરી કરવા માંગે છે.જેમાં ORO ની પેન્શન નાં વિષય પર લેટર આપવા આવ્યા હતા.અને એની પેલા વિધાન સભા ની બાર ૯૦ દિવસ હડતાલ કર્યા પછી

Read More →
આપડા સૈનિક જવાનો ની માંગ ન પૂરી થતાં કલેકટર ઓફિસ આવેલા સૈનિકો

આપડા સૈનિક જવાનો ની માંગ ન પૂરી થતાં કલેકટર ઓફિસ આવેલા સૈનિકો

અમદાવાદ શહેર માં આજ રોજ સુભાષ બ્રિજ કલેકટર ઓફસ માં આપડા વીર જવાનો પહોંચ્યા હતા.જેમાં અખંડ સૈન્ય એકતા નાં રાષ્ટ્રીય અધ્યક્ષ યોગેન્દ્ર પ્રતાપ રાઘવ જોડે આપડે વાત કરી. તેમાં તે લોકો તેમની માંગો પૂરી કરવા માંગે છે.જેમાં ORO ની પેન્શન નાં વિષય પર લેટર આપવા આવ્યા હતા.અને એની પેલા વિધાન સભા ની બાર ૯૦ દિવસ

Read More →

Recent Posts

Categories

Translate »
Home
Videos
Search
WhatsApp Chat
Gujarat Pravasi News
What do you like about this page?

0 / 400