સંપાદક સિયારામ શર્મા
સરસપુર અમદાવાદ,ભગવાન પરશુરામજી ની જન્મ જયંતી નિમિત્તે, સરસપુર માં ,ગાંધીની પોળ ખાતે આવેલ, સરસપુર સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટ ની ઓફિસ અને શ્રી રાજુભાઈ આચાર્યનું નિવાસસ્થાન ખાતે, ભગવાન પરશુરામ દાદા ની પૂજા રાખી હતી, તેમાં ભાગ લીધો અને ધન્ય બની.. પૂજનીય સંત મહાત્માગણ ,શ્રી રાજુભાઈ આચાર્યજી, ભોલાભાઈ મહારાજ શ્રી, વિવેકભાઈ ઉપાધ્યાય ,પ્રણવદાબેન ત્રિવેદી( ટ્રસ્ટી) અને અન્ય ભૂદેવ ભાઈ બહેનો ની ઉપસ્થિતિ…
2 Comments
I appreciate the humor in your analysis! For additional info, visit: FIND OUT MORE. What do you think?
Your point of view caught my eye and was very interesting. Thanks. I have a question for you.