Author: Gujarat Pravasi News

नई दिल्ली 17 दिसंबर 2023 रविवार को,चलो कुछ न्यारा करते है फाउंडेशन के सदस्या अदिति जनगड़े ने एक बयान में बताया की चलो कुछ न्यारा करते है फाउंडेशन के द्वारा चलाया जा रहा प्रोजेक्ट सन्डे प्लांटेशन के तहत यूबा हर सन्डे एक पेड़ जरूर लगाना हैं इस नारे के साथ वृक्षारोपण कर रहे है उन्होंने बताया की नही सिर्फ यूबा बल्कि इस प्रोजेक्ट के अंतर्गत एसएचजी से जुड़ी महिलाए सामाजिक कार्यकर्ता,कॉलेज के एनएसएस वॉलंटियर्स,एनसीसी कैडेट,तथा पर्यावरण विभाग के कार्यकर्ता गण इस प्रोजेक्ट के तहत वृक्षारोपण कर रहे है।छत्तीसगढ़,उत्तरप्रदेश,बिहार,मध्यप्रदेश,असम,ऐसे बोहोत से राज्यो से यूबा इस प्रोजेक्ट में जुड कर वृक्षारोपण कर…

Read More

ગુજરાત આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયાએ વિસાવદર ખાતે મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે વિસાવદર વિધાનસભામાં કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે, તેને લઈને આ મિટિંગમાં એક ઠરાવ પાસ કરીને ભુપતભાઈ ભાયાણીને વિસાવદર વિધાનસભાનો ગદ્દાર જાહેર કરવામાં આવેલ છે. સાથે સાથે આગામી વિધાનસભા ચૂંટણીમાં છેલ્લી ચૂંટણી કરતાં પણ વધુ વોટ મળે અને આમ આદમી પાર્ટી જીતે એ માટે પણ સંકલ્પ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં વિસાવદરમાં કાર્યક્રમ થતા રહેશે. આગામી સમયમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના…

Read More

અમદાવાદ/જામનગર/ગુજરાત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ માનનીય મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાને પત્ર લખીને જણાવ્યું હતું કે, હાલ મારા મતવિસ્તારના જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ખેડૂતો દ્વારા રવિ પાકનો મબલક વાવેતર કરવામાં આવેલ છે. વધુમાં ચોમાસા દરમિયાન પણ આ વિસ્તારમાં વરસાદ ઓછો પડ્યો હતો. જો સમયસર આ વિસ્તારમાં સૌની યોજના દ્વારા પાણી પહોંચાડવામાં નહિ આવે તો ખેડૂતોનો રવિ પાક સુકાઈ જાય તેમ છે. ઉપરાંત આ બાબતે સ્થાનિક કક્ષાએ પણ છેલ્લા એક મહિનાથી રજૂઆત કરેલ છે તેમ જ 10 ડિસેમ્બરના રોજ આપ શ્રી ને પણ લેખિતમાં રજૂઆત કરેલ છે, તેમ છતાં પણ કોઈ જ યોગ્ય પરિણામ મળેલ નથી. સૌની યોજનાના ઝાલણસર ગામ ખાતે આવેલ…

Read More

कार्यक्रम के प्रारम्भ में उपस्थित गणमान्य अतिथियों को युवा कल्याण विभाग द्वारा पुष्प गुच्छ, खेल महाकुम्भ की कैप अर्पित की गयी, साथ ही खेल पदक अंलकृत किया गया। जिसके पश्चात् सभी जनपदों के खिलाड़ियों द्वारा अपने ध्वज के साथ मार्च पास्ट किया गया। सरस्वती विद्या मन्दिर, मायापुर के एन0एन0एस0 विद्यार्थियों के बैंड दल द्वारा मार्च पास्ट का नेतृत्व किया गया। तद्ोपरान्त मुख्य अतिथि महोदय द्वारा खेल मशाल प्रज्जवलित कर खिलाड़ियों को सौंपी गयी एवं विश्व शांति हेतु गुब्बारे हवा में छोड़ें गये। तद्ोपरान्त पी0एस0सी0 के बैंड दल की धुन पर राष्ट्रगान हुआ। मुख्य अतिथि द्वारा खेल शपथ एवं अनिवार्य मतदान…

Read More

असम के हैलाकांडी जिले के राघब चंद्र नाथ को महात्मा गांधी ग्लोबल पीच फाउंडेशन ने महात्मा गांधी ग्लोबल शान्ति अवार्ड २०२३ से सम्मानित किया महात्मा गांधी ग्लोबल पीच फाउंडेशन के कार्यकारी निदेशक डॉ हृषिकेश आचार्य ने बताया कि,राघब चन्द्र नाथ के निरंतर सामाजिक कार्यों और गतिविधियों को सराहना करते हुए उन्हें महात्मा गांधी ग्लोबल शान्ति अवार्ड से सम्मानित किया गया उन्होंने ओर बताया कि राघब चंद्र नाथ बोहोत से सामाजिक कार्य जैसे वृक्षारोपण,रक्तदान,जागरूकता अभियान,स्वच्छता अभियान जैसे अनेकों सेवा मूलक कार्य करते आ रहे है तथा भारत के सभी जिलों के नाम पुस्तक लिखा भी जा रहा है जिसका एडिटर है…

Read More

ओडिशा के गंगाधर मेहर विश्वविद्यालय के मनोविज्ञान विभाग के एचओडी डॉ संजुक्ता पाढी को व्यू ऑफ संबलपुर के एंबेसडर बनाया गया संबलपुर ओडिशा एक बयान में चलो कुछ न्यारा करतें हैं फाउंडेशन के संचालक मंडल अध्यक्ष तथा व्यू ऑफ संबलपुर के एडिटर राघब चंद्र नाथ ने कहा कि व्यू ऑफ संबलपुर एक ऐसा बुक है जिसमें संबलपुर जिले के फेमस प्लेस, हिस्टोरिकल प्लेस,टूरिस्ट प्लेस,फेमस फूड,इत्यादि के बारे में लिखा जाएगा इस बुक में स्टूडेंट को लिखने के लिए मौका दिया जाएगा तथा कॉलेज,यूनिवर्सिटी के लेक्चरर,प्रोफेसर सभी लिखेंगे संबलपुर के फेमस प्लेस, हिस्टोरिकल प्लेस,टूरिस्ट प्लेस,फेमस फूड के बारे में एंबेसडर…

Read More

અખબારી યાદી તા. ૧૯-૧૨-૨૦૨૩ અનૈતિક અને ગેરલોકતાંત્રિક પ્રવૃત્તી પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, લોકશાહીની પ્રણાલીને સુદૃઢ કરવાની જગ્યાએ કેમ કરીને લોકશાહીના પાયાને હચમચાવી નાખવાનું અને ધોળેદહાડે હત્યા સમાન કૃત્ય-ખરીદ વેચાણ સંઘ ભાજપા દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં ભાજપ દ્વારા ધાક-ધમકી, લોભ-લાલચ જેવા હથકંડાઓ અપનાવીને ધારાસભ્યોને તોડવામાં આવી રહ્યાં છે. તેવા સમયમાં વ્યક્તિગત મહત્વકાંક્ષા, આર્થિક લાભોની સામે ગાંધી વિચારધારા-સિધ્ધાંતોને નેવે મુકનાર લોકોને ગુજરાતની જનતા જોઈ રહી છે. પક્ષદ્રોહ અને તેનાથી પણ વધુ પ્રજાદ્રોહ કરનાર ધારાસભ્યને જનતાના જનમતનું અપમાન કર્યું છે. જો ખરેખર ભાજપ સરકારે પ્રજાલક્ષી કામગીરી કરી હોત…

Read More

रुड़की। हरिद्वार। जिला शिक्षा एवं प्रशिक्षण संस्थान रुड़की के प्रांगण में दो दिवसीय आनंदम पाठ्यचर्या प्रशिक्षण का समापन हूआ। इस प्रशिक्षण के समापन के अवसर पर प्रभारी प्राचार्य /मुख्य शिक्षा अधिकारी हरिद्वार श्री.कमलेश कुमार गुप्ता ने कहा कि आनंदम पाठ्यचर्या की माध्यम से विद्यालय की गतिविधि का संपूर्ण विकास होता है। आनंदम पाठ्यचर्या प्रशिक्षण जिला समनवयक प्रवक्ताश्री. राजीव आर्य ने बताया कि आनंदम पाठ्यचर्या प्रशिक्षण मे हरिद्वार ने उत्तराखंड में नया कीर्तिमान बनाया है।दूसरे दिन संपन्न आनंदम प्रशिक्षण कार्यक्रम में लभ्य फाउंडेशन की ओर से राज्य स्तरीय आनंदम कोर समिति के सदस्य प्रणय कुमार तथा अमर चिखले ने आनंदम प्रशिक्षण…

Read More

रुड़की। हरिद्वार। जिला शिक्षा एवं प्रशिक्षण संस्थान रुड़की के प्रांगण में दो दिवसीय आनंदम पाठ्यचर्या प्रशिक्षण प्रारंभ हुआ। यह प्रशिक्षण आनंदम जिला समन्वयक प्रवक्ता राजीव आर्य द्वारा दिया गया उन्होंने आनंदम पाठ्यचर्या की बारीकियां की जानकारी उपस्थित अध्यापकों को दी। इस प्रशिक्षण में मुख्य रूप से प्रणयकुमार तथा अमर कुमार जो की राज्य स्तरीय आनंदनम कोर समिति के सदस्य हैं का प्रमुख योगदान रहा।उन्होंने अपने संयुक्त वक्त तत्वमें कहा की आनंदन पाठ्यक्रम के विकास में लभ्य फाउंडेशन की प्रमुख भूमिका निभा रही।इस प्रशिक्षण में भूपेंद्र, नीलम शर्मा, संगीता कुमारी, वीर सिंह, पंकज चौहान, नरेंद्र सिंह, विजेंद्र कुमार, विकास सिंह, रजनी…

Read More

સરદાર પટેલ સ્મારક ભવન શાહીબાગ અમદાવાદ.ખાતે સમાનતા ફાઉન્ડેશન તથા ગુજરાત એક્સ પેરામિલેટરી એસોસિયેશનના જોઈન સેક્રેટરી વસંતભાઈ ના ટ્રસ્ટી શ્રી દક્ષેશભાઈ વાણીયા ,શ્રી નિખિલભાઇ રાણપરા, શ્રી વસંતભાઈ, શ્રી અનિલભાઈ ચૌહાણ તથા અન્ય કાર્યકર દ્વારા આજ શ્રી સરદાર પટેલની પુણ્યતિથિ નિમિત્તે ભાવભીની શ્રદ્ધાંજલિ આપી તથા એમની આત્માને શાંતિ માટે બે મિનિટનું મૌન પાલ્યું જય હિન્દ જય ભારત

Read More