Author: Gujarat Pravasi News

 વધતી જતી મોંઘવારી, વધતા જતા ખર્ચ, બીજી બાજુ સતત ઘટતી આવક, ફિક્સ ડીપોઝીટના ઘટતા જતા વ્યાજદરથી સીનીયર સીટીઝન પરિવારો માટે જીવન જીવવું મુશ્કેલ બની રહ્યું છે ત્યારે જનતાના મતથી જીત બાદ રાહત આપવી તે “રાજધર્મ” જનતાના મતથી જીત બાદ મોંઘવારી આપવી તે “રાજઘોખા”, “વિશ્વાસઘાત તેવા આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, મોઘું શિક્ષણ, મોંઘી આરોગ્ય સેવા, વીમા કંપનીના વધતા જતા પ્રિમીયમ, ઘટતા જતા પગારથી સામાન્ય – મધ્યમવર્ગના પરિવારો આર્થિક તકલીફોનો સામનો કરી રહ્યાં છે. 2014માં 400 રૂપિયાનો બાટલો આજે 800 રૂ. જેટલી વસૂલાત થઈ રહી છે. મહિલાઓને મોંઘવારીની ભેટ…

Read More

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા અરવલ્લી જિલ્લા લીગલ સેલ ની મીટીંગ તા.31/10/2023 ના રોજ લીગલ સેલ ના પ્રભારી શ્રી નવીનભાઈ સેવક ની અધ્યક્ષતા માં મોડાસા ખાતે મળી તેમા અતિથી વિશેષ લીગલ સેલ ના કન્વીનર શ્રી આશિષભાઈ મહેતા.ઉત્તર ગુજરાત ઝોન લીગલ સેલ પ્રભારી શ્રી રેખાબેન જોષી ઉપસ્થિત રહ્યા શ્રી પાથૅભાઈ વ્યાસ,એડવોકેટ શ્રી પ્રદિપભાઇ ઉપાધ્યાય,શ્રી સમસ્ત અરવલ્લી જિલ્લા બ્રહ્મસમાજ ના પ્રમુખ શ્રી અતુલભાઈ મહેતા.મહામંત્રી જોગેદ્રભાઈ ઉપાધ્યાય રાજય કક્ષા ના શ્રી પ્રશાંતભાઈ જોષી તેમજ અરવલ્લી જિલ્લા ના એડવોકેટશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. પ્રભારી શ્રી નવીનભાઈ સેવક દ્વારા સંસ્થાની કાર્યવાહી વિશે માહિતી આપવામાં આવી. કન્વીનર શ્રી આશિષ મહેતા દ્વારા બ્રહ્મ સમાજને મફત કાનૂની…

Read More

प्रधानमंत्री नरेंद्र मोदी ने मंगलवार को दिल्ली के कर्तव्य पथ विजय चौक पर मेरी माटी मेरा देश अमृत कलश यात्रा के समापन कार्यक्रम में हिस्सा लिया इस दौरान उन्होंने कहा कि आज सरदार वल्लभभाई पटेल की जयंती के अवसर पर कर्तव्य पथ पर एक ऐतिहासिक महायज्ञ का साक्षी बन रहा है। इस अवसर पर देश की प्रत्येक राज्य के युवा अमृत कलश लेकर उपस्थित हुए करीब देश भर से करीब 8 500 हजार अमृत कलश मिट्टी भरकर एक स्थान पर एकत्रित हुए तथा उसे मिट्टी का तिलक युवाओं ने…

Read More

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજયકક્ષા, સર્વ સમાજ, પરશુરામ પરિવાર, માઇ ભક્તો અને અંબાજીના સ્થાનિકો દ્વારા આજ રોજ અંબાજી ખાતે ૫૧ શક્તિપીઠમાં સનાતન ધર્મનો વૈદિક અને શાસ્ત્રોક્ત પદ્ધતિ મુજબ પરિક્રમાના ૫૧ મંદિરોમાં રાજભોગ ધરાવવામાં આવ્યો હતો તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, કલેકટર શ્રી બનાસકાંઠાને આવેદન પત્ર આપી રજુઆત કરવામાં આવી હતી કે, ૫૧ શક્તિપીઠ મંદિરમાં માતાજીની આસ્થા સમાન રાજભોગની કાયમી વ્યવસ્થા કરવામાં આવે તથા ૫૧ શક્તિપીઠમાં પૂજારીઓની સંખ્યા એક મંદિર દીઠ એક કરવામાં આવે અને પૂજારીશ્રીઓને પગાર લઘુત્તમ વેતન ધારા મુજબ આપવામાં આવે તથા મુખ્ય મંદિરમાં માઇ ભક્તો દ્વારા જે સાડીઓ ધરાવાય છે તે સાડીઓ અને વસ્ત્રનું એ…

Read More

લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૮મી જન્મ જયંતી અને પ્રિયદર્શીની ઈન્દિરા ગાંધીની ૩૯મા શહિદ દીન નિમિત્તે રાજીવ ગાંધી ભવન ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો-આગેવાનોએ પુષ્પાંજલી અર્પણ કરીને નમન કર્યા હતા અને તેમના કાર્યોને યાદ કર્યા હતા. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ હતી. જેમાં પણ, મોટી સંખ્યામાં કાર્યકરો-આગેવાનો અને ખાસ કરીને મહિલા કોંગ્રેસની બહેનોએ રક્તદાન કરીને સેવા કાર્યમાં જોડાયા હતા. ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, સમજાવવાનો કે પાછા પાડવાનો પ્રયત્ન કરતા હોય તેવા લોકોએ સમજવાની જરૂર છે કે આ સરદાર સાહેબના પથ ઉપર તેમના વિચારોથી એમના સિધ્ધાંતોને લઈને ચાલવા વાળો કોંગ્રેસનો કાર્યકર…

Read More

અમૃત કળશ યાત્રા અંતર્ગત ગુજરાત ભાજપના 1300થી વધુ કાર્યકર્તાશ્રીઓ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષશ્રી પ્રશાંત ભાઈ કોરાટની અધ્યક્ષતામાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ આહવાન કરેલ મેરી માટી મેરા દેશ કાર્યક્રમના યોજાનાર સમારોપ સમારોહમાં ભાગ લેવા પ્રસ્થાન કર્યું હતું. યુથ આઇકોન, રાજ્યના ગૃહમંત્રીશ્રી હર્ષ ભાઈ સંઘવી,પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલ, મહાનગરના મહામંત્રીશ્રી ભૂષણભાઈ ભટ્ટ, ધારાસભ્યશ્રી જીતુભાઇ પટેલ, શ્રી કૌશિકભાઈ જૈન, મહાનગરના ઉપપ્રમુખશ્રી દર્શક્ભાઇ ઠાકર, સંગઠનના પદાધિકારીશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા

Read More

અમદાવાદ/ગુજરાત આમ આદમી પાર્ટી વિધાનસભા ચૂંટણી બાદ પણ સતત પોતાનો વ્યાપ વધારી રહી છે. અને આવનારી લોકસભા અને નગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સંગઠનને વધુમાં વધુ મજબૂત બનાવાઈ રહ્યું છે. સાથે સાથે જ આમ આદમી પાર્ટીમાં બીજી પાર્ટીના ઈમાનદાર લોકો અને પ્રજા માટે કામ કરવા માટે તત્પર નેતાઓ તથા કાર્યકર્તાઓ સતત જોડાઈ રહ્યા છે. આજે RJP પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી દિપકભાઈ શર્મા, પ્રદેશ નેતા નવલભાઇ મહેશ્વરી તથા સામાજિક કાર્યકર્તા શ્રીમતી મીનાબેન કોરી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ તમામ નેતાગણ ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના હસ્તે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આજે સમગ્ર…

Read More

ગુજરાત તા. ૩૦-૧૦-૨૦૨૩ના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે ઓ.બી.સી. ડીપાર્ટમેન્ટ પ્રદેશ કારોબારીને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હુતં કે, કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતૃત્વે હંમેશા, કચડાયેલ વર્ગના સામાજીક ન્યાયની લડત માટે હંમેશા મક્કમતાથી કામગીરી કરેલ છે. શિક્ષણ, રોજગાર, ઘાંસચારાના પ્લોટ સહિત અનેક વિવિધ યોજનાઓ દ્વારા એસ.સી., એસ.ટી. ખાસ કરી ઓ.બી.સી. પરિવારોને ન્યાય મળે અને તેમનું સશક્તિકરણ થાય તે માટે કાયદાની જોગવાઈ કોંગ્રેસ પક્ષે કરી, કમ નસીબે ગુજરાતની વર્તમાન ભાજપ સરકાર એસ.સી., એસ.ટી. અને ઓ.બી.સી. ના કાયદાકીય અધિકારને છીનવી રહી છે. આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ જાતિગત ગણના થાય તે માટે પ્રતિબધ્ધ છે. જે…

Read More

आज दिनांक 30 अक्टूबर 2023 को 84 उत्तराखंड बटालियन एनसीसी, रुड़की के कमान अधिकारी कर्नल रामाकृष्णन रमेश द्वारा माउंट ठेलू, उत्तरकाशी ह मनाली पर्वतारोहण व ग्लेशियर दल के पर्वतारोहियों एनसीसी कैडेट्स का बटालियन परिसर में जोरदार स्वागत किया गया वह उनकी इस उपलब्धि पर उन्हें बहुत-बहुत शुभकामनाएं दी गई ।आज बटालियन पहुंचे कैडेट्स में एसयूओ खुशी पवार पुत्री श्री संजय कुमार निवासी ग्राम मिरगपुर, देववृन्द जो बीएसएम (पीजी) कॉलेज, रुड़की की एनसीसी कैडेट है द्वारा उत्तरकाशी जिले में स्थित 6002 मीटर में स्थापित माउंट ठेलू पर पहुंचने वाली उत्तराखंड राज्य की इकलौती एनसीसी कैडेट का जोरदार स्वागत किया गया ।…

Read More

झबरेड़ा। हरिद्वार। राजकीय इंटर कॉलेज लाठर देवा हुन नारसन के प्रांगण में की राष्ट्रीय सेवा योजना के बैनर तले वॉलंटरीयो के द्वारा खादी वस्त्र कार्यशाला का आयोजन किया गया जिसका उद्घाटन प्रधानाचार्य चंद्रपाल सिंह द्वारा किया गया इस अवसर पर उन्होंने अपने संबोधन में कहा खादी वस्त्र नहीं एक विचारधारा है खादी के माध्यम से हम महात्मा गांधी के विचारों को जन-जन तक पहुंचाते हैं।वरिष्ठ प्रवक्ता राकेश शर्मा खादी को स्वरोजगार की पहली कड़ी बताया।राष्ट्रीय सेवा योजना के प्रोग्राम अधिकारी संदीप वर्मा खादी महोत्सव की संपूर्ण जानकारी वॉलंटरीयो को दी.

Read More