Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Gujarat Pravasi News
સુરત શહેર ખાતે ગ્રેવીટી ઇ- મોબિલિટી શોરૂમ ની શુભેચ્છા મુલાકાત ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી એ લીધી. આ પ્રસંગે સુરત શહેર ના પ્રમુખ શ્રી નિરંજભાઈ ઝાંઝમેરા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ડૉ યજ્ઞેશ દવે પ્રદેશ મીડિયા કન્વીનર
સુરત શહેર ખાતે યંગ ફેડરેશન આયોજિત મહારક્તદાન શિબિર કેમ્પ મા ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ મા રાજ્ય સરકાર ના મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, શહેર પ્રમુખ શ્રી નિરંજભાઈ ઝાંઝમેરા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ડૉ યજ્ઞેશ દવે પ્રદેશ મીડિયા કન્વીનર
क्रिकेट के गलियारे में व्यापार।। आज से ठीक 40 साल पहले जब भारत ने पहला एक दिवसीय विश्व कप क्रिकेट प्रतियोगिता लंदन में कपिल देव के नेतृत्व में वेस्टइंडीज को हराकर जीता था उस समय पूरे भारत में खेल प्रेमियों के बीच अद्भुत खुशी की लहर थी। भारत की स्वर कोकिला स्वर्गीय लता मंगेशकर ने उनके लिए चैरिटी शो का आयोजन किया जिस के फल स्वरुप भारतीय क्रिकेट टीम को सम्मान के स्वरूप धनराशि प्रदान की गई। आज भी भारती कप्तान कपिल देव का दूरदर्शन पर विज्ञापन शेविंग क्रीम का विज्ञापन पेमोलीन द जवाब नहीं, बड़ा प्रसिद्ध हुआ जैसे-जैसे भारत…
આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી ના નિવાસસ્થાને નવરાત્રી નિમિત્તે વનવાસી વિસ્તારમાં રહેતા ઘેરૈયા નૃત્ય માટે જાણીતા નૃત્ય કલાકારશ્રીઓએ મુલાકાત કરી હતી. આ પ્રસંગે શહેર અધ્યક્ષ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા.મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, સ્થાયી સમિતિ અધ્યક્ષ શ્રી રાજનભાઈ પટેલ, કોર્પોરેટર શ્રી દિનેશભાઈ રાજપુરોહિત હાજર રહ્યા હતા. ડૉ યજ્ઞેશ દવે પ્રદેશ મીડિયા કન્વીનર
સુરત શહેર પોલીસ કમિશનરશ્રી તોમર સાહેબ દ્વારા આયોજિત પોલીસ પરિવાર ગરબા મહોત્સવ માં ઈચ્છાનાથ મહાદેવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શ્રી સી.આર.પાટીલજી એ હાજરી આપી હતી તેમજ શહેરની રક્ષામાં રાત દિવસ એક કરી નાગરિકોની રક્ષા કરતા પોલીસ પરિવાર ના ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહી પોલીસ પરીવારના સભ્યોનો ઉત્સાહ વધાર્યો હતો. આ કાર્યક્રમમા તેમની સાથે ગુજરાત સરકારના રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, પદ્મશ્રી કનુભાઈ ટેલર, દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી કિશોરસિંહ ચાવડા,સુરત શહેરના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, ડેપ્યુટી મેયર શ્રી ડોક્ટર નરેન્દ્રભાઈ પાટીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ શ્રી રાજનભાઈ પટેલ, શાસક પક્ષનીતા શ્રીમતી શશીબેન ત્રિપાઠી, સુરત શહેર અધ્યક્ષ શ્રી…
સરસાણા કન્વેન્શન હોલ ખાતે કેસરિયા નવરાત્રી-૨૦૨૩ ગ્રુપ દ્વારા આયોજિત આ પ્રંસંગે તેમની સાથે સુરત શહેરના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, ડેપ્યુટી મેયર શ્રી ડોક્ટર નરેન્દ્રભાઈ પાટીલ,સ્થાયી સમિતિ અધ્યક્ષ શ્રી રાજનભાઈ પટેલ, શાસક પક્ષ નેતા શ્રીમતી શશીબેન ત્રિપાઠી, દંડક શ્રી ધર્મેશભાઈ વાણીયાવાલા, સુરત શહેર અધ્યક્ષ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા ઉપસ્થિત રહ્યા હતા. ડૉ યજ્ઞેશ દવે પ્રદેશ મીડિયા કન્વીનર
ગાધીનગર આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજા અને ધારાસભ્ય ચૈતર વસાવાની અધ્યક્ષતામાં જ્ઞાન સહાયક મુદ્દે દાંડીથી નીકળેલી યુવા અધિકાર યાત્રા આજે ગાંધીનગર ખાતે પહોંચી હતી. ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે હજારોની સંખ્યામાં યુવાનો અને ખાસ કરીને ટેટ ટાટ પાસ કરનાર યુવાનો હાજર હતા. સત્યાગ્રહ છાવણી ખાતે આમ આદમી પાર્ટીએ એક જંગી જનસભા નું આયોજન કર્યું હતું. તેમાં સમગ્ર ગુજરાતમાંથી આમ આદમી પાર્ટીના પ્રદેશના પદાધિકારીઓ, જિલ્લા અને તાલુકા તથા શહેરના પદાધિકારીઓ સહિત હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા. ગાંધીનગરમાં જાહેર સભા બાદ તમામ યુવાનો તથા આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ અમદાવાદના ગાંધીઆશ્રમ ખાતે પહોંચ્યા હતા અને મહાત્મા ગાંધીજીના દર્શન કરીને જ્ઞાન…
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રીશ્રી, પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી, સાંસદ અને ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારીશ્રી મુકુલ વાસનીકજીએ કોંગ્રેસ પક્ષમાં જોડાનાર તમામ આગેવાન-કાર્યકરોને આવકાર સાથે અભિનંદન આપતા જણાવ્યું હતું કે, સમગ્ર દેશ વાસીઓ મોંઘવારી, બેરોજગારી સહિત અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યાંઈચારા છે. કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રિય નેતાશ્રી રાહુલ ગાંધીજી કન્યાકુમારીથી કાશ્મીર સુધી 4000 કિ.મી. ની પદયાત્રા દ્વારા દેશને પ્રેમ, ભા, સમાનતાના સિધ્ધાંતો થી દેશને જોડવા માટે મહાઅભિયાન કરેલ છે જે આજે પણ વિવિધ રીતે “હાથ સે હાથ જોડો” થી આગળ વધી રહ્યું છે. દેશમાં આર્થિક અસમાનતા વધી રહી છે. ગરીબ અતિ ગરીબ થતો જાય છે. ધનિક વધુ ધનિક થતા જાય છે. ભાજપ સરકારની નિતિ…
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, દેશના પ્રધાનસેવક આદરણીય શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના માર્ગદર્શનમાં તેમજ દેશમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા જેમના નેતૃત્વમાં દેશને મળી રહી છે તેવા આપણા લોકલાડિલા દેશના ગૃહમંત્રી અને પુર્વ રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઇ શાહ સાહેબની હાંકલ હતી કે રાજયમાં દરેક જિલ્લામાં કાર્યકર્તાઓના કામને સુચારૂ આયોજન થઇ શકે તે માટે જિલ્લામાં કાર્યાલયનું નિર્માણ કરવામાં આવે ત્યારે રાજયના કાર્યકરોઓનો વિશ્વાસ સતત વધારતા રહ્યા છે, કાર્યકર્તા પ્રથમ તેમ સુત્ર જેમણે આપ્યુ છે તેવા પેજ સમિતિના પ્રણેતા એવા યશસ્વી પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના નેતૃત્વમાં દરેક જિલ્લામાં કાર્યલાયનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ થઇ રહ્યા છે. આજે મોરબી ખાતે…
સુરત શહેરમાં નવરાત્રીનાં આસરે ૨૦ જેટલા ધંધાદારી/કોમર્સિયલ આયોજકો પાસે જી. એસ. ટી. નો ટેક્ષ તત્કાળ વસૂલવા કાર્યવાહી કરવા બાબત. મહેરબાન શ્રી, જય ભારતસહ ઉપરોક્ત વિષયનાં અનુસાધનમાં જણાવવાનું કે ગરબા એ હિન્દુઓ માટે વિશેષ આસ્થાનું પ્રતિક છે.હાલમાં માતાજીનાં નવરાત્રના પવિત્ર અને આસ્થાનાં ગરબાનાં આયોજનો સુરત શહેરમાં અનેક જગ્યાએ આયોજકો દ્વારા કરવામાં આવેલ છે. અમોને મળેલ માહિતી મુજબ સુરત ચેમ્બર ઓફ કોમર્સનાં સરસાણા ખાતે સ્થિત ડોમ માં ધ મેમોરીઝ ઇવેન્ટ કંપની દ્વારા ,સુરત મહાનગર પાલિકાના ઈન્દોર સ્ટેડિયમ ખાતે વિઝન હબ દ્વારા ,ભગવાન મહાવીર કોલેજ પાસે જી-નાઇન,ધારુકાવાલા કોલેજ ખાતે અરિહંત રમઝટ,પર્પલ ઓર્ચિડ ખાતે ઝણકાર નવરાત્રી અને એપેક્ષ ઇન્ટરટેનમેન્ટ દ્વારા ,વી. આર . મોલ,વેસુ…