Author: Gujarat Pravasi News

तुम कभी भी नही मानोगे वो बात जो सबको पता है।फिर भी बताओ कितने में बिके हो तुम रणछोड़ दास?कितनी कीमत लगाई है उन्होंने तुम्हारी?वाकई, बड़े छुपे हुए रुस्तम निकले तुम रणछोड़ दास।तुमसे तो ऐसी उम्मीद बिल्कुल न थीउसी झुंड में शामिल हो जाओगे जहा तुमसे पहले ,तुम्हारे जैसे कई रणबाकुरे पहले से ही दुम हिला रहे है,तुम्हारे उस नए पाच सितारा गोडाउन मेंदुत्कारे और लतियाए जाने पर” ही ही ही ही “कर अपनी झेप मिटा रहे है।सचमुच कमाल कर दिया तुमने रणछोड़ दास।पोरबंदर से कमलम का फासला एक ही झटके में , इतनी सहजता से एक ही छलांग लगा…

Read More

आज 28 मार्च को, हैलाकंदी जिले के जिला प्रशासन, इलेक्शन ब्रांच, एसके राय कॉलेज एनएसएस यूनिट, इलेक्टरल लिटरेसी क्लब एवं कॉलेज के एल्यूमिनी एसोसिएशन के सहयोग से एसके राय कॉलेज में वोटर अवेयरनेस प्रोग्राम आयोजित किया गयाअवेयरनेस प्रोग्राम में हैलाकंदी जिले के सहायक आयुक्त पूजा दौलागुफू, कॉलेज के प्रिंसिपल के. राजेन सिंघा, वाइस प्रिंसिपल सुप्रियो मजूमदार, आईक्यूएसी समन्वयक डॉ उदयशंकर चक्रवर्ती, एनएसएस कार्यक्रम अधिकारी डॉ बिमान भट्टाचार्जी, कॉलेज के एल्यूमिनी एसोसिएशन के संचालक मंडल के सदस्य राघब चंद्र नाथ, एस.वी.ई.ई.पी. सेल के सदस्य शंकर चौधरी, तथा अन्य सदस्यों ने मतदाता जागरूकता के उपर अपने…

Read More

જળ વિના જીવનની કલ્પના પણ ન થઇ શકે. પૃથ્વી પર જીવનનું પ્રાગટય પાણીમાંથી જ થાય છે, આજે માનવી ચંદ્રથી લઇ મંગળગ્રહ સુધી પાણીની શોધ કરી રહ્યો છે, માણસ પાણીના એક એક ટીપાંનું મહત્વ સમજતો થયો છે, જો પાણી જ નહીં રહે તો જીવનનો આધાર જ ખતમ થઇ જશે. આપણે જાણીએ છીએ કે ધરતીનો બેતૃતીયાંશ ભાગ પાણીથી ભરપૂર હોવા છતાં પાણીની તંગીની વાત માનવા મન માનતું નથી. જોકે પૃથ્વી પરનું મોટા ભાગનું પાણી ખારું હોય માણસની તરસ છીપાવવા કામ આવતું નથી. પૃથ્વી પર રહેલા કુલ પાણીમાંથી માત્ર અઢી ટકા પાણી પીવાલાયક છે, અને એમાંથી પણ બે તૃતીયાંશ પાણી ગ્લેશિયરો અને ગગનચુંબી…

Read More

रघुराज पीपल मैन फाउंडेशन एवं हाशमी पी जी कॉलेज अमरोहा के संयुक्त तत्वाधान में रघुराज पीपल मैन रिसर्च समिति द्वारा आयोजित द्विदिवसीय अंतरराष्ट्रीय संगोष्ठी एवं शोध-पत्र वाचन का आयोजन दिनांक : 19 और 20 अप्रैल 2024 को होगा जिसकी तैयारिया जोर शोर से चल रही है द्विदिवसीय अंतरराष्ट्रीय संगोष्ठी का विषय “पर्यावरणीय मुद्दे और उसका सतत विकास” पर आधारित है रघुराज पीपल मैन रिसर्च समिति की अध्यक्षा डॉ नम्रता जैन ने बताया कि यह आयोजन पर्यावरण से संबंधित विद्वानों एवं शोध छात्र छात्राओं के लिए ज्ञानवर्धक होगा। जिसमें पर्यावरण से संबंधित सभी समस्याओं और संकटों के समाधान और उनके निवारण…

Read More

कैडिला सीएमडी पर दुष्‍कर्म का आरोप लगाने वाली युवती ने मांगी फिर से नौकरी बिजनेस वीजा पर आकर भारत में की नौकरीअहमदाबाद। नामी फार्मा कंपनी कैडिला के चैयरमेन एवं प्रबं‍ध निदेशक राजीव मोदी पर दुष्‍कर्म का आरोप लगाने वाली विदेशी युवती ने श्रम न्‍यायालय में अर्जी दाखिल कर कंपनी में पिफर से नौकरी दिलाने की मांग की है। रोचक बात यह है कि पीडिता पहले भी बिजनेस वीजा पर थी और पिफर से इसी तरह भारत लौटी हैं।बुल्‍गारिया की एक युवती ने बीते साल कैडिला फार्मास्‍यूटिकल के सीएमडी मोदी पर दुष्‍कर्म का आरोप लगाया था, इसके बाद गुजरात पुलिस पर…

Read More

અખબારી યાદી તા. ૨૬–૩–૨૦૨૪ છોટાઉદેપુરમાં બુટલેગરનું જાહેર સન્માન ગુજરાતના પૂર્વ ગૃહ પ્રધાન, ભાજપાના પ્રદેશ ઉપાધ્યક્ષ, મધ્ય ગુજરાતના પ્રભારીશ્રી ગોરધન ઝડફીયા દ્વારા થાય તે ભારે કમનસીબ ઘટના સાથે ભાજપાની ચૂંટણી જીતવા માટે અસામાજીક તત્વો અને બુટલેગરોની સાંઠગાંઠ અને ભાજપાની ચંદા દો, જામીન લો, હપ્તા દો, સન્માન મેળવો, જેલમુક્ત થઈ જાવની નિતી રીતી પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, છોટાઉદેપુરમાં તા. ૨૩/૦૩/૨૦૨૪ના રોજ ભાજપના નવા કમલમ મકાનની જમીન ઉપર કાર્યક્રમમાં આંતર રાજ્ય બુટલેગર તરીકે કુખ્યાત ગુન્હેગાર ભગવતી પ્રસાદ ઉર્ફે પિન્ટુ જયસ્વાલનું પુષ્પ ગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું. આ એ ગુન્હેગાર…

Read More

कांग्रेस पार्टी आगामी लोकसभा चुनाव की तैयारी के साथ जाती आधारित प्रतिनिधित्व के साथ धर्म और प्रांत ऐक जूट नेतृत्व से मज़बूत पकड बनाने नियुक्ति प्रदान कर रहा है ।केंद्रीय नेतृत्व जातीय और क्षेत्रीय समीकरणों को ध्यान में रखकर एआईसीसी में ओबीसी विभाग के राष्ट्रीय संगठन महासचिव राज बहादुर चौहान की नियुक्तियों कि गई है।‌18वीं लोक सभा 2024 में ओबीसी वोट संख्या का महत्व ध्यान रखकर राहुल गांधी भारत जोडों न्याय यात्रा दौरान भाषणों में ओबीसी समुदाय के मुद्दों पर बातें करते नजर आ रहें थे । मौजूदा चुनावी युद्ध में समुदाय का लाभ उठाया जा सके। कांग्रेस आलाकमान ने…

Read More

कांग्रेस पार्टी आगामी लोकसभा चुनाव की तैयारी के साथ जाती आधारित प्रतिनिधित्व के साथ धर्म और प्रांत ऐक जूट नेतृत्व से मज़बूत पकड बनाने नियुक्ति प्रदान कर रहा है ।केंद्रीय नेतृत्व जातीय और क्षेत्रीय समीकरणों को ध्यान में रखकर एआईसीसी में ओबीसी विभाग के राष्ट्रीय संगठन महासचिव राज बहादुर चौहान की नियुक्तियों कि गई है।‌18वीं लोक सभा 2024 में ओबीसी वोट संख्या का महत्व ध्यान रखकर राहुल गांधी भारत जोडों न्याय यात्रा दौरान भाषणों में ओबीसी समुदाय के मुद्दों पर बातें करते नजर आ रहें थे । मौजूदा चुनावी युद्ध में समुदाय का लाभ उठाया जा सके। कांग्रेस आलाकमान ने…

Read More

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીએ એક ગંભીર મુદ્દા પર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં ઈસુદાનભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા વાડજની કેશવનગર રામજીભાઈની ચાલીના આશરે 150 જેટલા મકાનો ગેરકાયદેસર રીતે તોડી નાખવામાં આવ્યા છે. જાણવા મળ્યું છે કે આશરે 40 થી 50 વર્ષ જુના મકાનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈપણ પ્રકારની નોટીસ આપ્યા વગર તોડી પાડવામાં આવ્યા છે. આવા મનસ્વીપણે કરેલા કામના પરિણામે આશરે 650 થી 700 રહીશો, નાના બાળકો, મહિલાઓ, વૃદ્ધો નિરાધાર થઈ ગયા છે. આ પરિવારોને હાલ ફૂટપાથ પર રહેવાનો વારો આવ્યો છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આવા પગલાઓના…

Read More

આજરોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે દહેગામ વિધાનસભા આમ આદમી પાર્ટીના પૂર્વ ઉમેદવાર શ્રી સુહાગભાઈ પંચાલ સહીત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઈ પટેલના હસ્તે ખેસધારણ કરી ભાજપામાં જોડાયા. આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રવકતાશ્રી યમલભાઈ વ્યાસ,પ્રદેશ સહ પ્રવક્તા શ્રી હિતેન્દ્રભાઈ પટેલ,ગાંધીનગર જીલ્લા પ્રમુખશ્રી અનિલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.                                                                                  …

Read More