Author: Gujarat Pravasi News

नगर पंचायत फतेहबाद, आगरा, उत्तर प्रदेश,अध्यक्ष व अधिशासी अधिकारी खरांजा निर्माण हेतु “गोपाल गुप्ता की दुकान से टेटी की चक्की” तक जो नए खरंजे और नालियों का कार्य निर्मणा धीन है नालियों को बड़ा बनाया जा रहा है नालियों,खरंजो का कोम्पेक्शन भी नहीं कराया जा रहा है जो नालियों को ठेकेदार द्वारा बनाया गया है उनकी फ्यूरिग भी नहीं कराई जा रही है!सभासद अजय शर्मा द्वारा बार बार नगर पंचायत फतेहाबाद में अर्जी करने पर भी ठेकेदार द्वारा कार्य सही तरीके से नहीं किया जा रहा है!सरकारी फंड का द्रुपुयोग ओर निम्न स्तर का कार्य होने से चंद समय में…

Read More

દેર આયે દુરસ્ત આયે કહેવત ને અમદાવાદ સિવિલ હોસ્પિટલના જવાબદારોની સુઝબુઝ બાદ સાચી સાબિત કરી નાંખી છે , હિટવેવ ની શરૂઆત ના ૧૨ દિવસ બાદ ૨૭ મઈ થી હોસ્પિટલ ના જવાબદારીઓ એ કુલરો મુકાવી અહેસાન કરેલ છે. 14 થી 26 હિટવેવ દરમ્યાન કાંકરિયા પ્રાણી સંગ્રહાલય ના અધિકારીયો પશુ પંખીઓ માટે કુલર જાનવરો ને ઠંડક પાણી ની છંટકાવ કરાવી રાહત પહોચાડી રહ્યા છે કામકાજ અંગે રોડ રસ્તા પર નીકળતી જનતા માટે સામાજિક ,ધાર્મિક સંસ્થાઓ પાણી છાસ નું વિતરણ જાહેર રસ્તા પર વ્યવસ્થા કરી રાજધર્મ નિભાવી રહ્યા છે ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગર્મીનો ભોગ બાદ દર્દિઓ સારવાર અર્થે વોર્ડમાં દાખલ દર્દીઓ ના સંગાવ્હાલા હીટવેવ…

Read More

(ડૉ. મનિષ એમ. દોશી) મીડીયા કન્વીનર અને પ્રવક્તા સમગ્ર રાજ્યમાં સ્માર્ટ મીટર થોપી દેવાની નિતિ સામે જનતાના આક્રોશ ફાટી નીકળ્યો છે ત્યારે સમગ્ર રાજ્યમાં ઠેર-ઠેર થઈ રહેલા ભારે વિરોધના ભાગરૂપે નરોડા વિસ્તારમાં છેલ્લા આઠ દિવસથી સ્થાનિક રહેવાસીઓ ઉપવાસ આંદોલન કરી રહ્યાં છે ત્યારે મોટી સંખ્યામાં આંદોલનકર્તા ભાઈઓ-બહેનોને રૂબરૂ મળીને સ્માર્ટ મીટરએ લૂંટ મીટર છે અને પ્રજાને પડતી મુશ્કેલીમાં સત્વરે ન્યાય મળે તે માટે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી હિંમતસિંહ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી બિમલભાઈ શાહ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી સહિતનું પ્રતિનિધિ મંડળે સ્થાનિક નાગરિકો સાથે રાખી ઉત્તર ગુજરાત વિજકંપનીના અધિકારીશ્રીઓ સમક્ષ…

Read More

उमानंद शर्मा गायत्री ज्ञान मंदिर इंदिरा नगर, लखनऊ के विचार क्रान्ति ज्ञान यज्ञ अभियान के अन्तर्गत ‘‘गोयल इंस्टीट्यूट ऑफ फार्मेसी एण्ड साइंसेज, गोयल कैम्पस, अयोध्या रोड़ लखनऊ’’ के केन्द्रीय पुस्तकालय में गायत्री परिवार के संस्थापक युगऋषि पं. श्रीराम शर्मा आचार्य द्वारा रचित सम्पूर्ण 79 खण्डों का 411वाँ ऋषि वांड़मय की स्थापना कार्यक्रम सम्पन्न हुआ। उपरोक्त साहित्य गायत्री परिवार की सक्रीय कार्यकर्त्री श्रीमती कैलाश यादव ने अपने प्रिय जीवनसाथी स्व. डॉ. वी.एस. यादव जी की स्मृति में तथा उपस्थित चिकित्सकगण एवं छात्र-छात्राओं को अखण्ड ज्योति पत्रिका भेंट की। इस अवसर पर वाङ्मय स्थापना अभियान के मुख्य संयोजक…

Read More

रुड़की। हरिद्वार। जिला शिक्षा एवं प्रशिक्षण संस्थान डायट के प्रांगण में तीन दिवसीय पीएम कार्यशाला के समापन अवसर पर मुख्य अतिथि मुख्य शिक्षा अधिकारी हरिद्वार तथा प्रभारी प्राचार्य डाइट पीरुड़की ने अपने संबोधन में तीन दिवसीय पीएम कार्यशाला के सफलता पूर्वक समापन समारोह की प्रशंसा करते हुए कहां की सच्ची लगन तथा निष्ठा सफलता अवश्य दिलाता है। आज अंतिम दिन कार्यशाला के समापन अवसर पर बीओ लक्सर विनोद कुमार तथा बी ओ रुड़की आकांक्षा राठौर के द्वारा आत्मरक्षा तथा डिजिटल डायरी गहन जानकारी दी गई। डायट प्रवक्ता एवं प्रोग्राम अधिकारी राजीव आर्य द्वारा केंद्र सरकार की पीएम श्री योजना के…

Read More

હોટેલ હેઇએન નો મોરી ક્યોટો’માં રાત્રી રોકાણ ખૂબ સરસ રહ્યું. જોકે અમારા પ્રવાસ દરમિયાન હવામાન દિવસના 10થી 12 સે. અને રાત્રીના 3થી 5 સે.ની વચ્ચે રહેતું હોઇ રાતના ઠંડીના માહોલમાં ઉંઘ સરસ આવી જતી. સવારે નાહી-ધોઇ તૈયાર થતા હોટલના રેસ્ટોરન્ટમાં પહોંચ્યા. 28 માર્ચ 2024ના સવારના બ્રેકફાસ્ટમાં અનેકવિધ ફળો, ફળોના જ્યુસ, જુદીજુદી જાતની બ્રેડસ, ટોસ, માખણ, મધ, ચા-કોફી, ગરમ દૂધ, બાફેલા બટેટા, ગ્રીન સલાડ, દહીં વગેરે જોવા મળતા રૂચી મુજબ નાસ્તો કરી બસમાં ગોઠવાયા. આજનો પ્રવાસ ક્યોટોથી 62 કિ.મી. દૂર નારાથી શરૂ થતો હોઇ બસ આઠ વાગ્યે નારા જવા રવાના થઇ. ઝરમર વરસતા વરસાદ સાથે રોડની બંને બાજુ ખેતરો જોતા…

Read More

ગુજરાતની ભાજપ સરકારે અમુક ખાનગી કંપનીઓને ફાયદો કરાવવા માટે સ્માર્ટ મીટર પ્રોજેક્ટ શરૂ કર્યો છે અને આના કારણે સામાન્ય જનતાને ખૂબ જ આર્થિક તંગી ભોગવવી પડી રહી છે. સ્માર્ટ મીટરમાં અનેક ખામીઓ હોવાના કારણે આમ આદમી પાર્ટીએ સ્માર્ટમીટરની યોજનાની રદ કરાવવા માટે આજે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જુનાગઢ, ભરૂચ, જામનગર, ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાઓમાં કલેકટરના માધ્યમથી મુખ્યમંત્રીને એક આવેદનપત્ર સોંપ્યું હતું. આવેદનપત્રમાં આમ આદમી પાર્ટીએ માંગણી કરી છે કે લોકો ખૂબ જ મોંઘવારીનો માર ઝીલી રહ્યા છે અને સ્માર્ટ મીટરની યોજનાએ લોકોને વધુ આર્થિક ભીંસમાં મૂકી દીધા છે. જેના કારણે આજે લોકોમાં ખૂબ જ ગુસ્સો અને નારાજગી છે. વડોદરા,…

Read More

અખબારી યાદી તા. ૨૨-૦૫-૨૦૨૪ • “કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું રાજીવ ગાંધી ભવન ખાતે વિમોચન કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ મહામંત્રીશ્રી મુકુલ વાસનીકજી, કોંગ્રેસ પક્ષના પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલ અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિત ચાવડા, સહિતના વરિષ્ઠ મહાનુભાવો.• કોંગ્રેસ પક્ષ દ્વારા સતત ૧૯મા વર્ષે પ્રકાશીત “કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું ? કારકિર્દી માર્ગદર્શન પુસ્તક સ્પર્ધાત્મક વાતાવરણમાં ગુજરાતના વિદ્યાર્થી – વાલીઓ માટે પથદર્શક બનશે.• નવતર પ્રયોગના ભાગરૂપે ઈ-કાર્ડ દ્વારા ક્યુઆરકોર્ડ સ્કેન કરીને પણ સરળતાથી પુસ્તકને ડાઉનલોડ કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી “કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું વિમોચન પ્રસંગે…

Read More

ભારતનાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ લાલકિલ્લા ઉપરથી આપેલાં ભાષણમાં બે વખત કહ્યું કે ભ્રષ્ટાચાર સામે આપણે સાથે મળીને લડવું જોઈએ એમની વાતથી પ્રેરણા લઈને મેં નક્કી કર્યું છે કે દારૂબંધીની આડમાં ગુજરાતમાં ચાલતાં ભ્રષ્ટાચારને રોકવા માટે હું ગુજરાત સરકારને સાથ આપું ગુજરાત સરકાર અને એનાં ગૃહરાજ્યમંત્રી એટલે કે આપશ્રી એમાં મને સહયોગ કરો એવી અપેક્ષા રાખું છું જો આપ મને સહયોગ નહીં કરો તો હું એવું માનીશ કે ગુજરાત સરકારને ભ્રષ્ટાચાર દૂર કરવાની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વાતમાં રતીભાર પણ રસ નથી શ્રીમાન હર્ષ સંઘવી સાહેબ દારૂબંધીની આડમાં ગુજરાતમાં ઠેરઠેર ચાલતાં ગેરકાયદે દારુના અડ્ડાઓ અને એની પાછળ દરવર્ષે થતાં લગભગ રૂપિયા…

Read More

रुड़की। हरिद्वार। जिला शिक्षा एवं प्रशिक्षण संस्थान डायट रुड़की के प्रांगण में पीएम श्री कार्यालय कार्यशाला के दूसरे दिन मुख्य अतिथि संयुक्त शिक्षा निदेशक ने अपने संबोधन में संबोधित करते हुए कहा सही नेतृत्व करने की क्षमता संघर्ष तथा अनुशासन से ही मिलती है। आज कार्यशाला के दूसरे दिन नेतृत्व के विषय में बीओ लक्सर विनोद कुमार तथा बीओ भगवानपुर अभिषेक शुक्ला गहन जानकारी उपस्थित प्रधानाचार्य एवं उपस्थित अध्यापकों को दी।इस दौरान डायट प्रवक्ता तथा प्रोग्राम अधिकारी राजीव आर्य ने भरपूर सहयोग दिया उन्होंने अपने उद्बोधन में कहा कि सही नेतृत्व से ही स्वस्थ समाज की…

Read More