તાજા સમાચાર અને ઘટનાઓ

ગુજરાતના અનોખા સ્થળો, સંસ્કૃતિ અને પરંપરાગત વારસાની સફર. દરેક પ્રવાસી માટે એક નવી શોધ અને અનુભવની વાતો અહીં મેળવો.

भारतीय किसान यूनियन (टिकैत) में राम अवतार निषाद बने मंडल उपाध्यक्ष I    सह संपादक राजेश सिंह परिहार. फौजी

भारतीय किसान यूनियन (टिकैत) में राम अवतार निषाद बने मंडल उपाध्यक्ष I सह संपादक राजेश सिंह परिहार. फौजी

उत्तर प्रदेश आगरा ब्रेकिंग न्यूज़ आगरा: भारतीय किसान यूनियन (टिकैत) के प्रदेश नेतृत्व के आदेशानुसार मंडल अध्यक्ष श्री रणवीर सिंह चाहर ने हाल ही में भारतीय किसान यूनियन (हलधर) छोड़कर भारतीय किसान यूनियन (टिकैत) में शामिल हुए श्री राम अवतार निषाद को मंडल उपाध्यक्ष नियुक्त किया है। इस मौके पर श्री राम अवतार निषाद को

Read More →
‘આપ’ ધારાસભ્ય ચૈતર વસાવાએ ડેડીયાપાડા અને સાગબારા તાલુકાઓની સુવિધાઓ મુદ્દે તાલુકા સંકલન સમિતિની બેઠકમાં હાજરી આપી.  ડેડીયાપાડાના સબ ડિસ્ટ્રિક્ટ હેલ્થ સેન્ટરમાં છેલ્લા એક વર્ષથી એક્સ રે સહિતના સાધનો પડતર હાલતમાં છે, તેના ટેકનિશિયન નથી. માટે ટેકનીશીયનની ભરતી કરવામાં આવે તેવી માંગ છે: ચૈતર વસાવા

‘આપ’ ધારાસભ્ય ચૈતર વસાવાએ ડેડીયાપાડા અને સાગબારા તાલુકાઓની સુવિધાઓ મુદ્દે તાલુકા સંકલન સમિતિની બેઠકમાં હાજરી આપી. ડેડીયાપાડાના સબ ડિસ્ટ્રિક્ટ હેલ્થ સેન્ટરમાં છેલ્લા એક વર્ષથી એક્સ રે સહિતના સાધનો પડતર હાલતમાં છે, તેના ટેકનિશિયન નથી. માટે ટેકનીશીયનની ભરતી કરવામાં આવે તેવી માંગ છે: ચૈતર વસાવા

પ્રેસનોટ: 683 આમ આદમી પાર્ટી તારીખ: 06/09/2024 અમદાવાદ ગુજરાત   આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ મહત્વપૂર્ણ મુદ્દા પર મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે ડેડીયાપાડાના પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ડેડીયાપાડા અને સાગબારા તાલુકાની સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. તેમજ ડેડીયાપાડા અને સાગબારાના લોકહિતના મુદ્દાઓ ઉપર ખૂબ જ સકારાત્મક ચર્ચાઓ થઈ છે.

Read More →
કામદારોને થયેલ નુકસાની પેટે સહાય: કામદાર યુનિયન & ટ્રેડ યુનિયન -નરેદ્ર રાવત. અધ્યક્ષ, ઇન્ટુક વડોદરા.

કામદારોને થયેલ નુકસાની પેટે સહાય: કામદાર યુનિયન & ટ્રેડ યુનિયન -નરેદ્ર રાવત. અધ્યક્ષ, ઇન્ટુક વડોદરા.

આવેદન મા.મુખ્યમંત્રી શ્રી & મા.શ્રમમંત્રીવડોદરામાં માનવસર્જિત પૂરના ના કારણે કામદારોને થયેલ નુકસાની પેટે સહાય આપવા બાબત.આપ જાણો છો કે હાલમાં વડોદરામાં થયેલ અતિવૃષ્ટિ પછી વોટર લોગીંગ અને વિશ્વામિત્રી નદીમાં આજવા સરોવરમાંથી મોટા જથ્થામાં પાણી છોડવાના કારણે જે પુર આવ્યું હતું તેનાથી વડોદરા વાસીઓ અને વિશેષ રૂપે વડોદરામાં રહેતા કામદારોએ ખૂબ જ નુકસાનીનો સામનો કર્યો છે.

Read More →
કંડલા પોર્ટ (દિન દયાલ પોર્ટ) મઘ્યે તંત્ર દ્વારા ગેર કાયદેસર દબાણ ના નામે વર્ષો થી રહેતા માછીમાર ના આશિયાના તોડી નાખ્યાં

કંડલા પોર્ટ (દિન દયાલ પોર્ટ) મઘ્યે તંત્ર દ્વારા ગેર કાયદેસર દબાણ ના નામે વર્ષો થી રહેતા માછીમાર ના આશિયાના તોડી નાખ્યાં

કંડલા પોર્ટ (દિન દયાલ પોર્ટ) મઘ્યે તંત્ર દ્વારા ગેર કાયદેસર દબાણ ના નામે વર્ષો થી રહેતા માછીમાર મજૂર વર્ગ ( જે કંડલા પોર્ટ ના નિર્માણ પહેલા થી માછીમારી કરતા આવે છે) ના આશિયાના તોડી ને એક જ સમુદાય ના હજારો લોકો ને રસ્તે રજડતા કરી નાખ્યાં છે.. નાના બાળકો, ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો , અશક્તો ,

Read More →
लखनउ संभाग की टेबल टेनिस टीम एनवीएस राष्ट्रीय टेबल टेनिस प्रतियोगिता मे रही उप विजेता।सह संपादक डॉक्टर आलोक कुमार दुवेदी

लखनउ संभाग की टेबल टेनिस टीम एनवीएस राष्ट्रीय टेबल टेनिस प्रतियोगिता मे रही उप विजेता।सह संपादक डॉक्टर आलोक कुमार दुवेदी

जवाहर नवोदय विद्यालय पोरबन्दर में दिनाक 2 से 4 सितंबर 2024 में संपन हुई एनवीएस राष्ट्रीय टेबल टेनिस प्रतियोगिता में लखनऊ संभाग टेबल टेनिस की टीम ने अंडर 17 बालक वर्ग में विजेता,अंडर 14 बालक वर्ग में उपविजेता ओर अंडर 19 बालिका वर्ग में उपविजेता रह कर आठ संभागों में ओवरऑल द्वितीय स्थान प्राप्त किया।जबकि

Read More →
क्रिकेट कोच अवतार सिंह तथा बास्केटबॉल कोच इसदीप कौर सम्मानित।।सह संपादक डॉक्टर आलोक कुमार दुवेदी

क्रिकेट कोच अवतार सिंह तथा बास्केटबॉल कोच इसदीप कौर सम्मानित।।सह संपादक डॉक्टर आलोक कुमार दुवेदी

रुड़की। हरिद्वार। वीर शौर्य क्रिकेट अकादमी के कोच तथा स्पोर्ट्स डायरेक्टर अवतार सिंह चौधरी  उत्तराखंड की प्रसिद्ध बास्केटबॉल कोच इस दीप कौर चौधरी जो कि उत्तराखंड की प्रथम बास्केटबॉल महिला कोच को उनके उत्कृष्ट प्रदर्शन के लिए आनंद स्वरूप आर्य सरस्वती विद्या मंदिर में आयोजित जोनल खेलकूद प्रतियोगिता में सम्मानित किया गया। इस खेलकूद प्रतियोगिता

Read More →
सौभाग्य प्राप्ति हेतु हरितालिका तीज का व्रत ******** आचार्य रमेश चंद्र शास्त्री

सौभाग्य प्राप्ति हेतु हरितालिका तीज का व्रत ******** आचार्य रमेश चंद्र शास्त्री

भारत हमेशा से व्रत एवं त्योहारो का देश माना जाता है हमारे देश में नाना प्रकार के त्योहारों को बड़ी श्रद्धा एवं भक्ति के साथ मनाया जाता है  इनमें से एक बड़ा ही प्यारा सुहागिन स्त्रियों एवं कन्याओं के लिए हरतालिका तीज का व्रत है हरितालिका तीज का महत्व बहुत ही खास माना जाता है

Read More →
गायत्री ज्ञान मंदिर का ज्ञान यज्ञ अभियान के अन्तर्गत में 419वाँ युगऋषि वाङ्मय की स्थापना………उमानंद शर्मा

गायत्री ज्ञान मंदिर का ज्ञान यज्ञ अभियान के अन्तर्गत में 419वाँ युगऋषि वाङ्मय की स्थापना………उमानंद शर्मा

‘‘नैतिक शिक्षा के बिना सम्पूर्ण शिक्षा अधूरी है।’’ ………उमानंद शर्मागायत्री ज्ञान मंदिर इंदिरा नगर, लखनऊ के विचार क्रान्ति ज्ञान यज्ञ अभियान के अन्तर्गत ‘‘जावित्री इंस्टीट्यूट ऑफ मेडिकल सांइसेज एण्ड फार्मेसी डिवीजन कनकहा, मोहनलालगंज लखनऊ‘’ के केन्द्रीय पुस्तकालय में गायत्री परिवार के संस्थापक युगऋषि पं. श्रीराम शर्मा आचार्य द्वारा रचित सम्पूर्ण 79 खण्डों का 419वाँ ऋषि

Read More →
ગુજરાતની જનતાની સેવા અને પ્રજાહિતના કાર્યમાં કોંગ્રેસ પક્ષ હંમેશા કાર્યશીલ છે ગુજરાતીઓ અને ગુજરાતના હિત માટે કોંગ્રેસનો સેવાનો યજ્ઞ છે

ગુજરાતની જનતાની સેવા અને પ્રજાહિતના કાર્યમાં કોંગ્રેસ પક્ષ હંમેશા કાર્યશીલ છે ગુજરાતીઓ અને ગુજરાતના હિત માટે કોંગ્રેસનો સેવાનો યજ્ઞ છે

અખબારી યાદી તા. ૫–૯–૨૦૨૪ગુજરાતની જનતાની સેવા અને પ્રજાહિતના કાર્યમાં કોંગ્રેસ પક્ષ હંમેશા કાર્યશીલ છે ગુજરાતીઓ અને ગુજરાતના હિત માટે કોંગ્રેસનો સેવાનો યજ્ઞ છે ભાજપના ભ્રષ્ટાચાર, પેપર ફુટવા, પુલ તુટવા, મોંઘવારી અને કથળતીકાયદો વ્યવસ્થાનો ભોગ ગુજરાતનો નાગરિક બની રહ્યો છે. મોંઘુ શિક્ષણ, મોંઘી આરોગ્ય વ્યવસ્થાને લીધે સામાન્ય-મધ્યમવર્ગ હાલાકી ભોગવી રહ્યો છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના

Read More →
ભારે વરસાદને કારણે કચ્છમાં થયેલ પારાવાર નુકસાની અને ઉદભવેલ પરિસ્થિતિ અંગે રૂબરૂ મુલાકાત દરમ્યાન અનેક અસરગ્રસ્ત પરિવારો ખાસ કરીને ખેડૂતો

ભારે વરસાદને કારણે કચ્છમાં થયેલ પારાવાર નુકસાની અને ઉદભવેલ પરિસ્થિતિ અંગે રૂબરૂ મુલાકાત દરમ્યાન અનેક અસરગ્રસ્ત પરિવારો ખાસ કરીને ખેડૂતો

અખબારી યાદી તા. ૪–૯–૨૦૨૪ ભારે વરસાદને કારણે કચ્છમાં થયેલ પારાવાર નુકસાની અને ઉદભવેલ પરિસ્થિતિ અંગે રૂબરૂ મુલાકાત દરમ્યાન અનેક અસરગ્રસ્ત પરિવારો ખાસ કરીને ખેડૂતો, નાના વેપારીઓ, સ્થાનિક નાગરિકોની વ્યથા સાંભળ્યા બાદ ભૂજ ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કચ્છમાં થયેલ તારાજી માટે ભાજપ સરકારનો

Read More →
।।दो दिवसीय लाठर देवा हूण संकुल स्तरीय संस्कृतकएवम खेल प्रतियोगिता संपन्न।।डॉक्टर आलोक कुमार दुवेदी

।।दो दिवसीय लाठर देवा हूण संकुल स्तरीय संस्कृतकएवम खेल प्रतियोगिता संपन्न।।डॉक्टर आलोक कुमार दुवेदी

झबरेड़ा । हरिद्वार। दो दिवसीय संकुल स्तरीय संस्कृतक एवं खेल प्रतियोगिता का आयोजन रेडियंट स्टार क्रिकेट एकेडमी झबरेड़ी खुर्द के प्रांगण में हुआ, कार्यक्रम का शुभारंभ सेवानिवृत शिक्षक राजीव कुमार द्वारा किया गया, प्रथम दिवस में सब जूनियर स्तर( बालक वर्ग) खो–खो में राजकीय उच्च प्राथमिक विद्यालय झबरेड़ी कलां की टीम ने प्रथम स्थान प्राप्त

Read More →
बाह सहसील के गाँव में लेखपाल व कानूनगो के भ्रष्टाचार की बलि चडरही है सरकारी जमीन..खुलेआम बनाये जा रहे सरकारी जमीन मे पक्के मकान ….

बाह सहसील के गाँव में लेखपाल व कानूनगो के भ्रष्टाचार की बलि चडरही है सरकारी जमीन..खुलेआम बनाये जा रहे सरकारी जमीन मे पक्के मकान ….

उत्तर प्रदेश आगरा बाह ब्रेकिंग न्यूज़ आगरा के बाह तहसील में भ्रष्टाचार पूरी पराकाष्ठा पर है ग्राम पंचायत डेरक में सरकार ने पानी की टंकी का निर्माण किया है उसी समय लोग ग्रामीणों ने लेखपाल व कानूनगो से सेटिंग कर बगल में बची सरकारी जमीन जिसके पट्टे भी नहीं हो सकते उस जमीन में ग्रामीण

Read More →
રાજ્યના શિક્ષણ મંત્રી 4000 શિક્ષક ભરતીના નામે જાહેરાતો કરે છે હકીકતમાં શિક્ષકોની બદલી માટેની સમગ્ર વ્યવસ્થા ને ભરતીનું નામ ફરી એક વાર આપી રાજ્યના હજારો શિક્ષિત યુવાન યુવતીઓ સાથે ભાજપ સરકાર વિશ્વાસઘાત કરી રહી છે

રાજ્યના શિક્ષણ મંત્રી 4000 શિક્ષક ભરતીના નામે જાહેરાતો કરે છે હકીકતમાં શિક્ષકોની બદલી માટેની સમગ્ર વ્યવસ્થા ને ભરતીનું નામ ફરી એક વાર આપી રાજ્યના હજારો શિક્ષિત યુવાન યુવતીઓ સાથે ભાજપ સરકાર વિશ્વાસઘાત કરી રહી છે

કરોડો રૂપિયાની જાહેરાતોથી ગુલાબી પિક્ચર રજુ કરનાર ભાજપા શાસકોના લીધે શિક્ષણની વધુને વધુ અવદશા થઇ રહી છે: શું આ રીતે ભણશે ગુજરાત ? ભાજપ સરકારના નિર્ણય પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે રાજ્યના શિક્ષણ મંત્રી 4000 શિક્ષક ભરતીના નામે જાહેરાતો કરે છે હકીકતમાં શિક્ષકોની

Read More →
आज बरेली में आला हजरत इमाम अहमद रजा खां फाजिले बरेलवी का 106वां उर्स-ए-रजवी- वकील अहमद

आज बरेली में आला हजरत इमाम अहमद रजा खां फाजिले बरेलवी का 106वां उर्स-ए-रजवी- वकील अहमद

शुक्रवार को पूरे शबाब पर रहा। दरगाह की गलियों से लेकर उर्स स्थल तक और पुराने शहर की तमाम मस्जिदें जुमे की नमाज में भरी रहीं। शनिवार को तीन रोजा उर्स का कुल शरीफ की रस्म के साथ समापन होना है। कुल शरीफ में दो से ढाई लाख जायरीन के पहुंचने का अनुमान है। सुबह

Read More →
द्विदिवसीय अंतरराष्ट्रीय संगोष्ठी में पद्मश्री विभूषित उमाशंकर पांडे करेंगे शिरकत- डॉ. सविता मिश्रा दार्जीलिंग-पंकज कुमार गुप्ता

द्विदिवसीय अंतरराष्ट्रीय संगोष्ठी में पद्मश्री विभूषित उमाशंकर पांडे करेंगे शिरकत- डॉ. सविता मिश्रा दार्जीलिंग-पंकज कुमार गुप्ता

दार्जीलिंग रघुराज पीपल मैन फाउंडेशन की नवनियुक्त रिसर्च समिति दार्जीलिंग की अध्यक्षा डॉ. सविता मिश्रा ने द्विदिवसीय अंतरराष्ट्रीय संगोष्ठी के बारे में बताते हुए कहा कि 10 और 11 सितम्बर 2024 को होने वाले अंतरराष्ट्रीय संगोष्ठी में 10,11 सितम्बर को हमारे साथ महामहिम राष्ट्रपति द्रोपति मुर्मू द्वारा सम्मानित पद्मश्री विभूषित आदरणीय उमा शंकर पांडे जी

Read More →
Translate »
Home
Videos
Search
WhatsApp Chat
Gujarat Pravasi News