તાજા સમાચાર અને ઘટનાઓ

ગુજરાતના અનોખા સ્થળો, સંસ્કૃતિ અને પરંપરાગત વારસાની સફર. દરેક પ્રવાસી માટે એક નવી શોધ અને અનુભવની વાતો અહીં મેળવો.

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા અરવલ્લી જિલ્લા લીગલ સેલ ની મીટીંગ તા.31/10/2023 ના રોજ લીગલ સેલ ના પ્રભારી શ્રી નવીનભાઈ સેવક ની અધ્યક્ષતા માં મોડાસા ખાતે મળી તેમા અતિથી વિશેષ લીગલ સેલ ના કન્વીનર શ્રી આશિષભાઈ મહેતા.ઉત્તર ગુજરાત ઝોન લીગલ સેલ પ્રભારી શ્રી રેખાબેન જોષી ઉપસ્થિત રહ્યા

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા અરવલ્લી જિલ્લા લીગલ સેલ ની મીટીંગ તા.31/10/2023 ના રોજ લીગલ સેલ ના પ્રભારી શ્રી નવીનભાઈ સેવક ની અધ્યક્ષતા માં મોડાસા ખાતે મળી તેમા અતિથી વિશેષ લીગલ સેલ ના કન્વીનર શ્રી આશિષભાઈ મહેતા.ઉત્તર ગુજરાત ઝોન લીગલ સેલ પ્રભારી શ્રી રેખાબેન જોષી ઉપસ્થિત રહ્યા

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા અરવલ્લી જિલ્લા લીગલ સેલ ની મીટીંગ તા.31/10/2023 ના રોજ લીગલ સેલ ના પ્રભારી શ્રી નવીનભાઈ સેવક ની અધ્યક્ષતા માં મોડાસા ખાતે મળી તેમા અતિથી વિશેષ લીગલ સેલ ના કન્વીનર શ્રી આશિષભાઈ મહેતા.ઉત્તર ગુજરાત ઝોન લીગલ સેલ પ્રભારી શ્રી રેખાબેન જોષી ઉપસ્થિત રહ્યા શ્રી પાથૅભાઈ વ્યાસ,એડવોકેટ શ્રી પ્રદિપભાઇ ઉપાધ્યાય,શ્રી સમસ્ત

Read More →
मेरी माटी मेरा देश अमृत कलश यात्रा महोत्सव संपन्न

मेरी माटी मेरा देश अमृत कलश यात्रा महोत्सव संपन्न

प्रधानमंत्री नरेंद्र मोदी ने मंगलवार को दिल्ली के कर्तव्य पथ विजय चौक पर मेरी माटी मेरा देश अमृत कलश यात्रा के समापन कार्यक्रम में हिस्सा लिया इस दौरान उन्होंने कहा कि आज सरदार वल्लभभाई पटेल की जयंती के अवसर पर कर्तव्य पथ पर एक ऐतिहासिक महायज्ञ का साक्षी बन रहा है।        

Read More →
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજયકક્ષા, સર્વ સમાજ, પરશુરામ પરિવાર, માઇ ભક્તો અને અંબાજીના સ્થાનિકો દ્વારા આજ રોજ અંબાજી ખાતે ૫૧ શક્તિપીઠમાં સનાતન ધર્મનો વૈદિક અને શાસ્ત્રોક્ત પદ્ધતિ મુજબ પરિક્રમાના ૫૧ મંદિરોમાં રાજભોગ ધરાવવામાં આવ્યો હતો તથા શ્રી આરાસુરી અંબાજી માતા

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજયકક્ષા, સર્વ સમાજ, પરશુરામ પરિવાર, માઇ ભક્તો અને અંબાજીના સ્થાનિકો દ્વારા આજ રોજ અંબાજી ખાતે ૫૧ શક્તિપીઠમાં સનાતન ધર્મનો વૈદિક અને શાસ્ત્રોક્ત પદ્ધતિ મુજબ પરિક્રમાના ૫૧ મંદિરોમાં રાજભોગ ધરાવવામાં આવ્યો હતો તથા શ્રી આરાસુરી અંબાજી માતા

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજયકક્ષા, સર્વ સમાજ, પરશુરામ પરિવાર, માઇ ભક્તો અને અંબાજીના સ્થાનિકો દ્વારા આજ રોજ અંબાજી ખાતે ૫૧ શક્તિપીઠમાં સનાતન ધર્મનો વૈદિક અને શાસ્ત્રોક્ત પદ્ધતિ મુજબ પરિક્રમાના ૫૧ મંદિરોમાં રાજભોગ ધરાવવામાં આવ્યો હતો તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, કલેકટર શ્રી બનાસકાંઠાને આવેદન પત્ર આપી રજુઆત કરવામાં આવી હતી કે, ૫૧

Read More →
લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૮મી જન્મ જયંતી અને પ્રિયદર્શીની ઈન્દિરા ગાંધીની ૩૯મા શહિદ દીન નિમિત્તે રાજીવ ગાંધી ભવન ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો-આગેવાનોએ પુષ્પાંજલી અર્પણ કરીને નમન કર્યા હતા અને તેમના કાર્યોને યાદ કર્યા હતા. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ હતી. જેમાં પણ, મોટી સંખ્યામાં કાર્યકરો-આગેવાનો અને ખાસ કરીને મહિલા કોંગ્રેસની બહેનોએ રક્તદાન કરીને સેવા કાર્યમાં જોડાયા હતા.

લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૮મી જન્મ જયંતી અને પ્રિયદર્શીની ઈન્દિરા ગાંધીની ૩૯મા શહિદ દીન નિમિત્તે રાજીવ ગાંધી ભવન ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો-આગેવાનોએ પુષ્પાંજલી અર્પણ કરીને નમન કર્યા હતા અને તેમના કાર્યોને યાદ કર્યા હતા. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ હતી. જેમાં પણ, મોટી સંખ્યામાં કાર્યકરો-આગેવાનો અને ખાસ કરીને મહિલા કોંગ્રેસની બહેનોએ રક્તદાન કરીને સેવા કાર્યમાં જોડાયા હતા.

  લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૮મી જન્મ જયંતી અને પ્રિયદર્શીની ઈન્દિરા ગાંધીની ૩૯મા શહિદ દીન નિમિત્તે રાજીવ ગાંધી ભવન ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો-આગેવાનોએ પુષ્પાંજલી અર્પણ કરીને નમન કર્યા હતા અને તેમના કાર્યોને યાદ કર્યા હતા. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ હતી. જેમાં પણ, મોટી સંખ્યામાં કાર્યકરો-આગેવાનો અને ખાસ કરીને મહિલા

Read More →
અમૃત કળશ યાત્રા અંતર્ગત ગુજરાત ભાજપના 1300થી વધુ કાર્યકર્તાશ્રીઓ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષશ્રી પ્રશાંત ભાઈ કોરાટની અધ્યક્ષતામાં

અમૃત કળશ યાત્રા અંતર્ગત ગુજરાત ભાજપના 1300થી વધુ કાર્યકર્તાશ્રીઓ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષશ્રી પ્રશાંત ભાઈ કોરાટની અધ્યક્ષતામાં

અમૃત કળશ યાત્રા અંતર્ગત ગુજરાત ભાજપના 1300થી વધુ કાર્યકર્તાશ્રીઓ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષશ્રી પ્રશાંત ભાઈ કોરાટની અધ્યક્ષતામાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ આહવાન કરેલ મેરી માટી મેરા દેશ કાર્યક્રમના યોજાનાર સમારોપ સમારોહમાં ભાગ લેવા પ્રસ્થાન કર્યું હતું. યુથ આઇકોન, રાજ્યના ગૃહમંત્રીશ્રી હર્ષ ભાઈ સંઘવી,પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલ, મહાનગરના મહામંત્રીશ્રી ભૂષણભાઈ ભટ્ટ, ધારાસભ્યશ્રી જીતુભાઇ પટેલ, શ્રી કૌશિકભાઈ જૈન, મહાનગરના

Read More →
સાથે સાથે જ આમ આદમી પાર્ટીમાં બીજી પાર્ટીના ઈમાનદાર લોકો અને પ્રજા માટે કામ કરવા માટે તત્પર નેતાઓ તથા કાર્યકર્તાઓ સતત જોડાઈ રહ્યા છે.

સાથે સાથે જ આમ આદમી પાર્ટીમાં બીજી પાર્ટીના ઈમાનદાર લોકો અને પ્રજા માટે કામ કરવા માટે તત્પર નેતાઓ તથા કાર્યકર્તાઓ સતત જોડાઈ રહ્યા છે.

અમદાવાદ/ગુજરાત આમ આદમી પાર્ટી વિધાનસભા ચૂંટણી બાદ પણ સતત પોતાનો વ્યાપ વધારી રહી છે. અને આવનારી લોકસભા અને નગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સંગઠનને વધુમાં વધુ મજબૂત બનાવાઈ રહ્યું છે. સાથે સાથે જ આમ આદમી પાર્ટીમાં બીજી પાર્ટીના ઈમાનદાર લોકો અને પ્રજા માટે કામ કરવા માટે તત્પર નેતાઓ તથા કાર્યકર્તાઓ સતત જોડાઈ રહ્યા છે. આજે RJP

Read More →
કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતૃત્વે હંમેશા, કચડાયેલ વર્ગના સામાજીક ન્યાયની લડત માટે હંમેશા મક્કમતાથી કામગીરી કરેલ છે

કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતૃત્વે હંમેશા, કચડાયેલ વર્ગના સામાજીક ન્યાયની લડત માટે હંમેશા મક્કમતાથી કામગીરી કરેલ છે

ગુજરાત તા. ૩૦-૧૦-૨૦૨૩ના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે ઓ.બી.સી. ડીપાર્ટમેન્ટ પ્રદેશ કારોબારીને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હુતં કે, કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતૃત્વે હંમેશા, કચડાયેલ વર્ગના સામાજીક ન્યાયની લડત માટે હંમેશા મક્કમતાથી કામગીરી કરેલ છે. શિક્ષણ, રોજગાર, ઘાંસચારાના પ્લોટ સહિત અનેક વિવિધ યોજનાઓ દ્વારા એસ.સી., એસ.ટી.

Read More →
पर्वतारोहण दल का हुआ भव्य स्वागत रुड़की /हरिद्वार

पर्वतारोहण दल का हुआ भव्य स्वागत रुड़की /हरिद्वार

आज दिनांक 30 अक्टूबर 2023 को 84 उत्तराखंड बटालियन एनसीसी, रुड़की के कमान अधिकारी कर्नल रामाकृष्णन रमेश द्वारा माउंट ठेलू, उत्तरकाशी ह मनाली पर्वतारोहण व ग्लेशियर दल के पर्वतारोहियों एनसीसी कैडेट्स का बटालियन परिसर में जोरदार स्वागत किया गया वह उनकी इस उपलब्धि पर उन्हें बहुत-बहुत शुभकामनाएं दी गई ।आज बटालियन पहुंचे कैडेट्स में एसयूओ

Read More →
खादी वस्त्र नहीं एक विचारधारा है चंद्रपाल सिंह

खादी वस्त्र नहीं एक विचारधारा है चंद्रपाल सिंह

  झबरेड़ा। हरिद्वार। राजकीय इंटर कॉलेज लाठर देवा हुन नारसन के प्रांगण में की राष्ट्रीय सेवा योजना के बैनर तले वॉलंटरीयो के द्वारा खादी वस्त्र कार्यशाला का आयोजन किया गया जिसका उद्घाटन प्रधानाचार्य चंद्रपाल सिंह द्वारा किया गया इस अवसर पर उन्होंने अपने संबोधन में कहा खादी वस्त्र नहीं एक विचारधारा है   खादी के

Read More →
समाज में संतुलन बनाने में खेलकूद का महत्वपूर्ण योगदान है  उमेश शर्मा काऊ

समाज में संतुलन बनाने में खेलकूद का महत्वपूर्ण योगदान है उमेश शर्मा काऊ

रायपुर। देहरादून। महाराणा प्रताप स्पोर्ट्स कॉलेज के प्रांगण में माध्यमिक विद्यालय राज्य स्तरीय एथलेटिक्स प्रतियोगिता का उद्घाटन हुआ इस प्रतियोगिता का उद्घाटन रायपुर के विधायक उमेश शर्मा काऊ ने ध्वजारोहण करके किया इस अवसर पर राज्य के विभिन्न जिलों के प्रतिभावान खिलाड़ियों ने मनमोहन मार्च पस्त कर उपस्थित दर्शकों का दिल जीत लिया इस अवसर

Read More →
ગુજરાત કોંગ્રેસ દ્વારા ભાજપ પ્રદેશ પ્રમુખશ્રી સી.આર. પાટીલને મણીપુરથી આવેલ માટી મોકલવામાં આવી

ગુજરાત કોંગ્રેસ દ્વારા ભાજપ પ્રદેશ પ્રમુખશ્રી સી.આર. પાટીલને મણીપુરથી આવેલ માટી મોકલવામાં આવી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કો-કન્વીનર અને પ્રવક્તાશ્રી હેમાંગ રાવલ, પ્રવક્તાશ્રી પાર્થીવરાજસિંહ કઠવાડીયા, શ્રી હિરેન બેંકર, શ્રી નિશાંત રાવલે સંયુક્ત પ્રેસ વાર્તામાં પત્રકારોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, મેરી મીટ્ટી મેરા દેશ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા આખા દેશના અને ગુજરાતના તમામ જીલ્લાઓમાંથી માટી ભેગી કરાઈ રહી છે પરંતુ મણીપુરની માટી અને મણીપુરની અવગણના કરવામાં

Read More →
।। प्रतिभाशाली युवा सम्मानित हुए।।

।। प्रतिभाशाली युवा सम्मानित हुए।।

नारसन। हरिद्वार। नारसन के नकीपुर उर्फ गौसीपुरा के इंडियन पब्लिक जूनियर हाई स्कूल के प्रांगण में होनहार प्रतिभाशाली छात्रों को सम्मानित किया। इस अवसर पर कांग्रेस कार्यकर्ता वीरेंद्र रावत मुख्य अतिथि के रूप में उपस्थित प्रतिभाशाली छात्र-छात्राओं को सम्मानित किया इस अवसर पर विद्यालय के टॉपर छात्राओं तथा खिलाड़ियों को मेडल पहनकर उनके उज्जवल भविष्य

Read More →
સુરત શહેર ના વરાછા ખાતે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી CISFની મહિલા બટાલિયનની રેલીને ફ્લેગ ઓફના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

સુરત શહેર ના વરાછા ખાતે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી CISFની મહિલા બટાલિયનની રેલીને ફ્લેગ ઓફના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

સુરત શહેર ના વરાછા ખાતે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી CISFની મહિલા બટાલિયનની રેલીને ફ્લેગ ઓફના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સુરત શહેરના પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા,સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ડૉ યજ્ઞેશ દવે પ્રદેશ મીડિયા કન્વીનર

Read More →
સુરત શહેર ના લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડ ખાતે લીંબાયત ઉત્સવ સમિતિ આયોજિત રાવણ દહન કાર્યક્રમમા ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી ઉપસ્થિત રહ્યા હતા.

સુરત શહેર ના લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડ ખાતે લીંબાયત ઉત્સવ સમિતિ આયોજિત રાવણ દહન કાર્યક્રમમા ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી ઉપસ્થિત રહ્યા હતા.

સુરત શહેર ના લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડ ખાતે લીંબાયત ઉત્સવ સમિતિ આયોજિત રાવણ દહન કાર્યક્રમમા ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમા ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, સુરત શહેર ના પ્રમુખ શ્રી નિરંજભાઈ ઝાંઝમેરા, સુરત શહેર ના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી,સુરત શહેર સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

Read More →
સાણંદ ખાતે મીની આઈટીઆઈના ભૂમિ પૂજન સહિત વિવિધ વિકાસલક્ષી કાર્યોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરતા ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ

સાણંદ ખાતે મીની આઈટીઆઈના ભૂમિ પૂજન સહિત વિવિધ વિકાસલક્ષી કાર્યોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરતા ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ

ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે સાણંદ ખાતે મીની આઈટીઆઈ સહિત વિવિધ વિકાસલક્ષી કાર્યોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યા હતા. અસત્ય પર સત્યના અને અધર્મ પર ધર્મના વિજયના પ્રતીક સમાન વિજયાદશમીની શુભકામનાઓ પાઠવતા શ્રી અમિતભાઈ શાહે

Read More →
Translate »
Home
Videos
Search
WhatsApp Chat
Gujarat Pravasi News