751 જોડાઓના 8મા સમુહ લગ્નોત્સવ કાર્યક્રમ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી ની ઉપસ્થિતિ માં યોજાયો
તા:04/04/2023 વડોદરા ખાતે શ્રી મહેન્દ્રભાઇ જશભાઇ ઇનામદાર ચેરિટી ટ્રસ્ટ દ્વારા વિનામુલ્ય સર્વ જ્ઞાતિ 751 જોડાઓના 8મા સમુહ લગ્નોત્સવ કાર્યક્રમ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી તેમજ રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો. — આજના સમુહ લગ્નમાં જોડાયેલા નવદંપતીઓ દિકરીઓનો જન્મ કરાવે તેવો સંકલ્પ કરવા વિનંતી – શ્રી સી.આર.પાટીલ —- સમુહ લગ્નોત્સવ કાર્યક્રમ સામાજીક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ છે. –
Read More →