તાજા સમાચાર અને ઘટનાઓ

ગુજરાતના અનોખા સ્થળો, સંસ્કૃતિ અને પરંપરાગત વારસાની સફર. દરેક પ્રવાસી માટે એક નવી શોધ અને અનુભવની વાતો અહીં મેળવો.

गायत्री ज्ञान मंदिर का ज्ञान यज्ञ अभियान के अन्तर्गत में 395वाँ युगऋषि ऋषि वाङ्मय की स्थापना  ‘‘सद्ज्ञान व्यक्ति को नर से नारायन बना सकता है’’………उमानंद शर्मा।

गायत्री ज्ञान मंदिर का ज्ञान यज्ञ अभियान के अन्तर्गत में 395वाँ युगऋषि ऋषि वाङ्मय की स्थापना ‘‘सद्ज्ञान व्यक्ति को नर से नारायन बना सकता है’’………उमानंद शर्मा।

गायत्री ज्ञान मंदिर का ज्ञान यज्ञ अभियान के अन्तर्गत में 395वाँ युगऋषि ऋषि वाङ्मय की स्थापना ‘‘सद्ज्ञान व्यक्ति को नर से नारायन बना सकता है’’………उमानंद शर्मा। गायत्री ज्ञान मंदिर इंदिरा नगर, लखनऊ के विचार क्रान्ति ज्ञान यज्ञ अभियान के अन्तर्गत‘‘सिटी इंटरनेशनल स्कूल एवर ग्रीन कैम्पस देवां रोड लखनऊ’’ के पुस्तकालय में गायत्री परिवार के संस्थापक

Read More →
સરદાર સરોવર ડેમમાં મોટા પાયે પાણી છોડાતા હજારો નાગરિકો પુરમાં ફસાયા, કરોડો રૂપિયાની ઘરવખરી અને સંપત્તિને નુકસાન થયું.

સરદાર સરોવર ડેમમાં મોટા પાયે પાણી છોડાતા હજારો નાગરિકો પુરમાં ફસાયા, કરોડો રૂપિયાની ઘરવખરી અને સંપત્તિને નુકસાન થયું.

સરદાર સરોવર ડેમમાં મોટા પાયે પાણી છોડાતા હજારો નાગરિકો પુરમાં ફસાયા, કરોડો રૂપિયાની ઘરવખરી અને સંપત્તિને નુકસાન થયું. આસપાસના ગામોમાં ખેડુતોની કિંમતી જમીન ધોવાઈ તેમ છતાં ભાજપ સરકાર લાજવાને બદલે ગાજી રહી છે ત્યારે આ માનવ સર્જીત આપત્તિમાં પણ કોંગ્રેસ પક્ષ ભરુચ, નર્મદા, વડોદરા સહિતના વિસ્તારમાં પાણીમાં ફસાયેલા નાગરિકોને મદદ કરી રહી છે. ગુજરાત પ્રદેશ

Read More →
ભાજપના ત્રણ દાયકાના શાસનમાં શિક્ષણનું ખાનગીકરણ થયું, વેપારીકરણ કર્યું, હવે બિલથી શિક્ષણનું સરકારીકરણ થશે: અમીત ચાવડા  પબ્લિક યુનિવર્સિટી બિલથી  ૧૧ યુનિવર્સિટીની શૈક્ષણિક સ્વાયત્તા, એકેડેમિક સ્વાયત્તા અને આર્થિક સ્વાયત્તા ખતમ થઈ જશે: અમીત ચાવડા  સેનેટ સિન્ડિકેટ હટાવી દેવાને કારણે વિદ્યાર્થીઓ, અધ્યાપકો, આચર્યો, બિન શૈક્ષણિક કર્મચારીઓના મજબૂત પ્રતિનિધિઓના બદલે સરકારના માનીતા અને હાં માં હાં ભરનારા જ મેમ્બર્સ જ બનશે: અમીત ચાવડા

ભાજપના ત્રણ દાયકાના શાસનમાં શિક્ષણનું ખાનગીકરણ થયું, વેપારીકરણ કર્યું, હવે બિલથી શિક્ષણનું સરકારીકરણ થશે: અમીત ચાવડા પબ્લિક યુનિવર્સિટી બિલથી ૧૧ યુનિવર્સિટીની શૈક્ષણિક સ્વાયત્તા, એકેડેમિક સ્વાયત્તા અને આર્થિક સ્વાયત્તા ખતમ થઈ જશે: અમીત ચાવડા સેનેટ સિન્ડિકેટ હટાવી દેવાને કારણે વિદ્યાર્થીઓ, અધ્યાપકો, આચર્યો, બિન શૈક્ષણિક કર્મચારીઓના મજબૂત પ્રતિનિધિઓના બદલે સરકારના માનીતા અને હાં માં હાં ભરનારા જ મેમ્બર્સ જ બનશે: અમીત ચાવડા

પબ્લિક યુનિવર્સીટી બિલ અંગે વિધાનસભામાં ચર્ચા કરતા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું, “ભૂતકાળની આપણી શૈક્ષણિક પરંપરાઓ, ભવ્યતાઓ અને તેના કારણે જે જાહેર જીવનને મળ્યું, સમાજને મળ્યું આપણાં રાજય અને રાષ્ટ્રની જે પ્રગતિ થઇ તે બાબતની પણ ખૂબ વિસ્તૃત વાત કરીને એટલુ ચોક્કસ કહીશ કે ત્રણ દાયકાથી રાજયમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં

Read More →
આજરોજ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ શ્રી સંજય સિંહે ‘આપ’ ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવી, ‘આપ’ રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી શ્રી ગોપાલ ઈટાલીયા અને ‘આપ’ ગુજરાતના પ્રદેશ નેતૃત્વ સાથે ગાંધી આશ્રમની મુલાકાત લીધી અને મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને હ્રદયકુંજમાં ગાંધીજીને પ્રિય એવો રેટિંયો પણ કાંત્યો.

આજરોજ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ શ્રી સંજય સિંહે ‘આપ’ ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવી, ‘આપ’ રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી શ્રી ગોપાલ ઈટાલીયા અને ‘આપ’ ગુજરાતના પ્રદેશ નેતૃત્વ સાથે ગાંધી આશ્રમની મુલાકાત લીધી અને મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને હ્રદયકુંજમાં ગાંધીજીને પ્રિય એવો રેટિંયો પણ કાંત્યો.

આજરોજ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ શ્રી સંજય સિંહે ‘આપ’ ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવી, ‘આપ’ રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી શ્રી ગોપાલ ઈટાલીયા અને ‘આપ’ ગુજરાતના પ્રદેશ નેતૃત્વ સાથે ગાંધી આશ્રમની મુલાકાત લીધી અને મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને હ્રદયકુંજમાં ગાંધીજીને પ્રિય એવો રેટિંયો પણ કાંત્યો.  

Read More →
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહ આજે ગુજરાતની મુલાકાતે પધાર્યા છે. આજે સંજય સિંહે પ્રદેશના નેતાઓ સાથે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સમીક્ષા બેઠક કરી અને ત્યારબાદ કાર્યકર્તા સંમેલનમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. આ કાર્યકર્તા સંમેલનમાં આમ આદમી પાર્ટીના સમગ્ર ગુજરાતના હજારો કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ કાર્યકર્તા સંમેલન આવનારી લોકસભા ચૂંટણી માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે કારણ કે હવે લોકસભા ચૂંટણીમાં વધુ સમય રહ્યો નથી.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહ આજે ગુજરાતની મુલાકાતે પધાર્યા છે. આજે સંજય સિંહે પ્રદેશના નેતાઓ સાથે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સમીક્ષા બેઠક કરી અને ત્યારબાદ કાર્યકર્તા સંમેલનમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. આ કાર્યકર્તા સંમેલનમાં આમ આદમી પાર્ટીના સમગ્ર ગુજરાતના હજારો કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ કાર્યકર્તા સંમેલન આવનારી લોકસભા ચૂંટણી માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે કારણ કે હવે લોકસભા ચૂંટણીમાં વધુ સમય રહ્યો નથી.

અમદાવાદ/ગુજરાત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહ આજે ગુજરાતની મુલાકાતે પધાર્યા છે. આજે સંજય સિંહે પ્રદેશના નેતાઓ સાથે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સમીક્ષા બેઠક કરી અને ત્યારબાદ કાર્યકર્તા સંમેલનમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. આ કાર્યકર્તા સંમેલનમાં આમ આદમી પાર્ટીના સમગ્ર ગુજરાતના હજારો કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ કાર્યકર્તા સંમેલન આવનારી

Read More →
आज दिनांक 16 सितंबर 2023 को चौधरी भरत सिंह डीएवी इंटर कॉलेज, झबरेड़ा (हरिद्वार) मे प्री थल सेना कैंप-द्वितीय में साइबर पुलिस स्टेशन, देहरादून के आये सब इंस्पेक्टर कुलदीप टम्टा व साइबर एक्सपर्ट नितिन रमोला ने साइबर अवेयरनेस प्रोग्राम के तहत साइबर क्राइम औ

आज दिनांक 16 सितंबर 2023 को चौधरी भरत सिंह डीएवी इंटर कॉलेज, झबरेड़ा (हरिद्वार) मे प्री थल सेना कैंप-द्वितीय में साइबर पुलिस स्टेशन, देहरादून के आये सब इंस्पेक्टर कुलदीप टम्टा व साइबर एक्सपर्ट नितिन रमोला ने साइबर अवेयरनेस प्रोग्राम के तहत साइबर क्राइम औ

आज दिनांक 16 सितंबर 2023 को चौधरी भरत सिंह डीएवी इंटर कॉलेज, झबरेड़ा (हरिद्वार) मे प्री थल सेना कैंप-द्वितीय में साइबर पुलिस स्टेशन, देहरादून के आये सब इंस्पेक्टर कुलदीप टम्टा व साइबर एक्सपर्ट नितिन रमोला ने साइबर अवेयरनेस प्रोग्राम के तहत साइबर क्राइम और साइबर फ्रॉड विषय पर एनसीसी कैडेट्स को विस्तारपूर्व जानकारी उपलब्ध कराई

Read More →
एनवीएस राष्ट्रीय टेबल टेनिस प्रतियोगिता में जयपुर और लखनऊ संभाग का दबदबा  एनवीएस राष्ट्रीय टेबल टेनिस प्रतियोगिता का आयोजन जवाहर नवोदय विद्यालय माना कैम्प रायपुर छत्तीसगढ़ में दिनांक 11/09/2023 को रायपुर सांसद श्री सुनील सोनी के कर कमलों से शुभारंभ किया गया।

एनवीएस राष्ट्रीय टेबल टेनिस प्रतियोगिता में जयपुर और लखनऊ संभाग का दबदबा एनवीएस राष्ट्रीय टेबल टेनिस प्रतियोगिता का आयोजन जवाहर नवोदय विद्यालय माना कैम्प रायपुर छत्तीसगढ़ में दिनांक 11/09/2023 को रायपुर सांसद श्री सुनील सोनी के कर कमलों से शुभारंभ किया गया।

एनवीएस राष्ट्रीय टेबल टेनिस प्रतियोगिता में जयपुर और लखनऊ संभाग का दबदबा एनवीएस राष्ट्रीय टेबल टेनिस प्रतियोगिता का आयोजन जवाहर नवोदय विद्यालय माना कैम्प रायपुर छत्तीसगढ़ में दिनांक 11/09/2023 को रायपुर सांसद श्री सुनील सोनी के कर कमलों से शुभारंभ किया गया। सांसद महोदय ने खिलाड़ियो का हौसला बढ़ाते हुए जीवन में खेल के महत्व

Read More →
मंगलौर। हरिद्वार। राजकीय हाई स्कूल लेबर हरी के प्रांगण में ब्लॉक स्तरीय वॉलीबॉल विद्यालय प्रतियोगिता का आयोजन हुआ जिसका उद्घाटन बेसिक शिक्षा निदेशक तथा ब्लाक खंड शिक्षा अधिकारी नारसन जगदीश प्रसाद काला जी के द्वारा किया गया।

मंगलौर। हरिद्वार। राजकीय हाई स्कूल लेबर हरी के प्रांगण में ब्लॉक स्तरीय वॉलीबॉल विद्यालय प्रतियोगिता का आयोजन हुआ जिसका उद्घाटन बेसिक शिक्षा निदेशक तथा ब्लाक खंड शिक्षा अधिकारी नारसन जगदीश प्रसाद काला जी के द्वारा किया गया।

।। खेल के द्वारा समाज को सही दिशा दी जा सकती है।। मंगलौर। हरिद्वार। राजकीय हाई स्कूल लेबर हरी के प्रांगण में ब्लॉक स्तरीय वॉलीबॉल विद्यालय प्रतियोगिता का आयोजन हुआ जिसका उद्घाटन बेसिक शिक्षा निदेशक तथा ब्लाक खंड शिक्षा अधिकारी नारसन जगदीश प्रसाद काला जी के द्वारा किया गया। अपने संबोधन में बेसिक शिक्षा निदेशक

Read More →
જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરતા યુવા કોંગ્રેસના કાર્યક્રતાઓની અટકાયત કરવામાં આવી યુથ કોંગ્રેસે હુવન કરીને સરકારને સદબુદ્ધિ આવે તેના માટે પ્રાર્થના કરી

જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરતા યુવા કોંગ્રેસના કાર્યક્રતાઓની અટકાયત કરવામાં આવી યુથ કોંગ્રેસે હુવન કરીને સરકારને સદબુદ્ધિ આવે તેના માટે પ્રાર્થના કરી

જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરતા યુવા કોંગ્રેસના કાર્યક્રતાઓની અટકાયત કરવામાં આવી યુથ કોંગ્રેસે હુવન કરીને સરકારને સદબુદ્ધિ આવે તેના માટે પ્રાર્થના કરી જ્ઞાન સહાયક યોજના યુવા વિરોધી હોવાથી યુવા કોંગ્રેસ દ્વારા હવન કરીને સરકારને સદબુદ્ધિ આવે તે માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવતા પોલીસ દ્વારા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી ગૌરાંગ

Read More →
રાજયના આદિવાસી વિસ્તારના બાળકોને શિક્ષણ વંચિત રાખવાનુ મહાપાપ કરતી ભાજપા સરકાર…. • \પાંચ પ્રકારના શિક્ષકોના નામોનુ સજઁન કરીને ભાજપા સરકાર સાબિત શુ કરવા માંગે છે ?

રાજયના આદિવાસી વિસ્તારના બાળકોને શિક્ષણ વંચિત રાખવાનુ મહાપાપ કરતી ભાજપા સરકાર…. • \પાંચ પ્રકારના શિક્ષકોના નામોનુ સજઁન કરીને ભાજપા સરકાર સાબિત શુ કરવા માંગે છે ?

• રાજયના આદિવાસી વિસ્તારના બાળકોને શિક્ષણ વંચિત રાખવાનુ મહાપાપ કરતી ભાજપા સરકાર…. • પાંચ પ્રકારના શિક્ષકોના નામોનુ સજઁન કરીને ભાજપા સરકાર સાબિત શુ કરવા માંગે છે ? • શિક્ષણ આપવાના સમાન કામ સામે સમાન વેતન નહી આપીને શિક્ષકને સાધારણ સાબિત કરતી ભાજપા સરકાર. • સંવેદન અને નિણાઁયક ભાજપા સરકારની રાજયના ૨૫ વષઁના અંતે શિક્ષણની અધોગતિની

Read More →
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા તથા રાજ્યસભા સાંસદ સંજય સિંહજી શનિવારે સવારે અમદાવાદ પધાર્યા હતા. ત્યારબાદ તેઓ આવનારી લોકસભા ચૂંટણીની સમીક્ષા બેઠકમાં ભાગ લેવા પહુંચ્યા હતા.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા તથા રાજ્યસભા સાંસદ સંજય સિંહજી શનિવારે સવારે અમદાવાદ પધાર્યા હતા. ત્યારબાદ તેઓ આવનારી લોકસભા ચૂંટણીની સમીક્ષા બેઠકમાં ભાગ લેવા પહુંચ્યા હતા.

અમદાવાદ/ગુજરાત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા તથા રાજ્યસભા સાંસદ સંજય સિંહજી શનિવારે સવારે અમદાવાદ પધાર્યા હતા. ત્યારબાદ તેઓ આવનારી લોકસભા ચૂંટણીની સમીક્ષા બેઠકમાં ભાગ લેવા પહુંચ્યા હતા. આ સમીક્ષા બેઠકમાં આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહની સાથે સાથે ગુજરાત પ્રદેશના પ્રમુખ નેતાઓ, કાર્યકારી અધ્યક્ષો, તમામ પાંચ ધારાસભ્યો અને પ્રદેશ સ્તરના સંગઠન મંત્રીઓ હાજર રહ્યા હતા.

Read More →
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં બક્ષીપંચ સમાજને 27% અનામત આપવાના ઐતિહાસિક નિર્ણય બદલ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચા દ્વારા આયોજીત બક્ષીપંચ સમાજની 146 જેટલી જ્ઞાતિઓ દ્વારા આજરોજ રાજ્યના માન.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીનો આભાર દર્શન કાર્યક્રમ તેમજ મહાસંમેલન ગાંધીનગર ખાતે યોજાયું

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં બક્ષીપંચ સમાજને 27% અનામત આપવાના ઐતિહાસિક નિર્ણય બદલ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચા દ્વારા આયોજીત બક્ષીપંચ સમાજની 146 જેટલી જ્ઞાતિઓ દ્વારા આજરોજ રાજ્યના માન.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીનો આભાર દર્શન કાર્યક્રમ તેમજ મહાસંમેલન ગાંધીનગર ખાતે યોજાયું

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં બક્ષીપંચ સમાજને 27% અનામત આપવાના ઐતિહાસિક નિર્ણય બદલ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચા દ્વારા આયોજીત બક્ષીપંચ સમાજની 146 જેટલી જ્ઞાતિઓ દ્વારા આજરોજ રાજ્યના માન.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીનો આભાર દર્શન કાર્યક્રમ તેમજ મહાસંમેલન ગાંધીનગર ખાતે યોજાયું _____ આજે આટલી મોટી સંખ્યામાં ઓબીસી સમુદાય ને ભેગો થયેલો જોઈ કેટલાય

Read More →
• ગુજરાતના યુવાનોનું આર્થિક શોષણ કરતી ગેરબંધારણીય – ગેરકાયદેસર કરાર આધારિત, ‘જ્ઞાન સહાયક યોજના’ ભાજપ સરકાર તાત્કાલીક રદ કરેઃ શ્રી શક્તિસિંહ ગોહિલ

• ગુજરાતના યુવાનોનું આર્થિક શોષણ કરતી ગેરબંધારણીય – ગેરકાયદેસર કરાર આધારિત, ‘જ્ઞાન સહાયક યોજના’ ભાજપ સરકાર તાત્કાલીક રદ કરેઃ શ્રી શક્તિસિંહ ગોહિલ

• ગુજરાતના યુવાનોનું આર્થિક શોષણ કરતી ગેરબંધારણીય – ગેરકાયદેસર કરાર આધારિત, ‘જ્ઞાન સહાયક યોજના’ ભાજપ સરકાર તાત્કાલીક રદ કરેઃ શ્રી શક્તિસિંહ ગોહિલ • ગુજરાતની રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમીક-માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળામાં કાયમી શિક્ષકોની નિમણુંક સત્વરે કરવામાં આવે. ગુજરાતના યુવાનોનું આર્થિક શોષણ કરતી ગેરબંધારણીય – ગેરકાયદેસર કરાર આધારિત, ‘જ્ઞાન સહાયક યોજના’ રદ કરવાની માંગ

Read More →
• તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના આદેશનું ઉલ્લંઘન કરીને ક્રોસ વોટીંગ કરનાર 34 સભ્યોને છ વર્ષ માટે તાત્કાલિક સસ્પેન્ડ કરતા ગુજરાત સમિતિના પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ

• તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના આદેશનું ઉલ્લંઘન કરીને ક્રોસ વોટીંગ કરનાર 34 સભ્યોને છ વર્ષ માટે તાત્કાલિક સસ્પેન્ડ કરતા ગુજરાત સમિતિના પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ

• તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના આદેશનું ઉલ્લંઘન કરીને ક્રોસ વોટીંગ કરનાર 34 સભ્યોને છ વર્ષ માટે તાત્કાલિક સસ્પેન્ડ કરતા ગુજરાત સમિતિના પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ • તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ ના આદેશના ઉલ્લંઘન કરી ગેરહાજર રહેનાર 9 સભ્યોને તાત્કાલિક નોટિસ આપી ખુલાસો પૂછવામાં આવ્યો. તાજેતરમાં તાલુકા પંચાયતની અઢી વર્ષની મુદત પૂરી થયા બાદ

Read More →
स्वर्गीय सुशील लोहिया चैरिटेबल ट्रस्ट की संस्थापिका श्रीमती नीलम चौधरी द्वारा ट्रस्ट के लक्सर स्थित कार्यालय पर ट्रस्ट की कार्यकारिणी का विस्तार किया गया

स्वर्गीय सुशील लोहिया चैरिटेबल ट्रस्ट की संस्थापिका श्रीमती नीलम चौधरी द्वारा ट्रस्ट के लक्सर स्थित कार्यालय पर ट्रस्ट की कार्यकारिणी का विस्तार किया गया

स्वर्गीय सुशील लोहिया चैरिटेबल ट्रस्ट पर कार्यकारिणी का विस्तार और क्रियाकलापों पर विचार किया गया उत्तराखंड आज 14/09/2023 स्वर्गीय सुशील लोहिया चैरिटेबल ट्रस्ट की संस्थापिका श्रीमती नीलम चौधरी द्वारा ट्रस्ट के लक्सर स्थित कार्यालय पर ट्रस्ट की कार्यकारिणी का विस्तार किया गया जिसमें श्री चौधरी संजय सिंह को राष्ट्रीय अध्यक्ष व श्री योगेश कुमार को

Read More →
Translate »
Home
Videos
Search
WhatsApp Chat
Gujarat Pravasi News